વન-ડે અને ટી-20 ક્રિકેટ ફોર્મેટના કેપ્ટન પદેથી વિરાટ કોહલીને દૂર કરી રોહિત શર્માને જવાબદારી સોંપવાની ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. બીસીસીઆઈ...
આમોદ નગરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલું તાલુકાનું ૧૦૦ ટકા શૌચાલય ધરાવતું ગામ એટલે ઘમણાદ. ઘમણાદ ગામ ડેવલપમેન્ટથી રૂડું અને રૂપાળું બનવા જઈ...
જે ગુજરાત મોડેલના વખાણ કરતાં ભાજપના (BJP) નેતાઓ થાકતા નહોતા તે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Election) સવા વર્ષ પહેલાં અત્યાર સુધી સફળ ગણાતા...
“કોઈ કહે છે ધરતીનું સદન બદલો કોઈ કહે છે ઊંચેરું ગગન બદલો અમર વ્યર્થ બધી છે અદલાબદલીની વાતો બદલવો હોય તો ખુદનો...
દુખ હર્તા સુખકર્તા શ્રી ગણેશ વંદનીય છે પૂજનીય છે આ દુંદાળા દેવની મહિમા અપરંપાર છે. આ ગજરાજના દરેક અંગ વિશેષતાથી ભરેલા છે....
ઓલિમ્પિકમાં 1936માં કુસ્તીમાં એક ગુજરાતી શંકરરાવ થોરાટ હતા અને ત્યારબાદ 1960માં હોકી ખેલાડી ગુજરાતના ગોવિંદરાવ સાવંત હતા. ત્યારબાદ 60 વર્ષનો શુન્યાવકાશ.. ગુજરાતમાં...
સોનાની થાળીમાં લોઢાની મેખ અને વખાણેલી ખીચડી દાઢે વળગી , એવી બે ગુજરાતી કહેવતોની યાદ અપાવે એવી ઘટનાનો અનુભવ થયો. સુરત શહેરને...
હવા કુદરતી ફેલાય, અફવા માણસ દ્વારા ફેલાવવામાં આવે, બન્ને માણસજાત માટે તો વિનાશકારી જ સાબિત થાય.ફિલ્મની એક કડી “એક હવા કા ઝોકા...
એક શ્રીમંત સદ્ગૃહસ્થ ભગવાનના પરમ ભક્ત.ઘરના મંદિરમાં રોજે રોજ સુંદર પૂજા કરે, ભગવાનને સુંદર શણગાર કરે, થાક્યા વિના કલાકો પૂજા કરે અને...
વ્હાલ વ્યકત કરવાની આ અમારી લેટેસ્ટ સ્ટાઈલ કહેવાય. જો કે એ પણ જૂની થઇ ગઈ. હવે તો અમે પણ અલોપ રહીએ ને...
આપણી પાસે રાજય કક્ષાએ સાહિત્યના સર્જન તથા સંવર્ધન માટે કામ કરતી બે મુખ્ય સંસ્થાઓ છે. સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ. આ સંસ્થાઓનું...
ભારતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદમાં કુલ ૨૪ ટકા ઘટ રહી છે અને આ વર્ષે આ મહિનામાં ૧૯ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે...
નડિયાદ: કઠલાલ તાલુકાની સીટી સર્વે ઓફિસના પટાવાળાએ ઓફિસના સર્વેયર અને ક્લાર્કના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી ને આપઘાત કરવાના મામલે સાડા ત્રણ...
આણંદ : નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દાન કરીને યુનિવર્સીટી પ્રત્યેનું રુણ ચુકવ્યું હતું. અત્યાર સુધીમાં યુનિવર્સીટીમાં ભુતપુર્વક વિદ્યાર્થીઓ દ્વારા...
આણંદ ; આણંદ સ્ટેશન પરથી પસાર થતી ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર મુસાફરના બે મોબાઇલ અને રોકડ ભરેલું પર્સ અજાણ્યો શખસ...
આણંદ : રાજ્યના પાયાના કર્મચારી એવા તલાટી કમ મંત્રીના તમામ પડતર પ્રશ્નોનો વહેલી તકે સંતોષકારક ઉકેલ લાવવામાં આવે તેવી માગણી ફરી ઉઠી...
વડોદરા : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ પધરામણી કરી છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ પડતાં મોડી સાંજે 20...
વડોદરા : કોરોનાકાળ દરમિયાન કેટલાક લોકો સરકારની બેદરકારી નો ભોગ બન્યા તથા દવાઓ ઇંજેક્શનોમા કાળાબજારી, હોસ્પિટલોમાં અસુવિધાઓ થી પીડિત જનતાની પડખે કોંગ્રેસે...
વડોદરા: સ્માર્ટ સિટી વડોદરા શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં જ બનેલા આરસીસી રોડની હાલત દૈનિય બનવા પામી છે.જ્યારે ઓપીડી બહાર જ...
વડોદરા-ડભોઇ: વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના પલાસવાડા ગામમાં પાંચ મકાનોના તાળાં તોડી સોના- ચાંદીના ઘરેણાં અને રોકડ મળી રૂપિયા 5.33 લાખ ઉપરાંતનો મુદ્દામાલ...
ગુજરાતમાં (Gujarat) ભાજપની સરકાર (BJP Government) તમામ મોરચે નિષ્ફળ નીવડી છે, જેના કારણે ગુજરાતની પ્રજાએ ન કલ્પી શકાય તેવું દુઃખ થયું છે....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. જેમાંથી અડધા એટલે કે 6 કેસ સુરત મનપામાં નોંધાવા પામ્યા છે. આ...
સાપુતારા નવસારી : (Navsari Saputara) ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ (Rain) પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. ધોધમાર વરસાદનાં પગલે...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા મોડીસાંજે પડી રહેલા વરસાદના કારણે વલસાડ અને ધરમપુર તાલુકાની નદીઓ (River) બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. વલસાડના...
સુરત: (Surat) કહેવાય છે કે અસલ જુના જમાનામાં જ્યારે હોસ્પિટલોની સગવડ ન્હોતી અને મેડિકલ સાયન્સ એટલું એડવાન્સ્ડ ન હતું ત્યારે દાઈને ઘરે...
સુરત: (Surat) સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતા બે વર્ષના માસૂમનું (Child) મોત નિપજ્યું છે. એકનો એક...
સુરતના લિંબાયત વિસ્તારમાં હચમચાવી દેનારી ઘટના બની છે. અહીંના પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી 2 વર્ષનો માસૂમ બાળક ગયા શનિવારે નીચે પટકાયો...
બાળકો જ દેશનું ભવિષ્ય છે તેમ 75 વર્ષથી કહીએ તો છીએ, પણ રાષ્ટ્રના ભાવિ ઘડતર માટે સાહિત્ય ક્ષેત્રે કંઇ રોકાણ થતું જોવા...
સુરત: (Surat) ગુજરાતમિત્ર’ 159 મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ગુજરાતી અખબારી પત્રકારિત્વ તેની દ્વિશતાબ્દી ઉજવી રહ્યું છે ત્યારે ‘ગુજરાતમિત્ર’ના (Gujaratmitra) અખબારી કાર્યને...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતના નવા મુખ્યમંત્રી (CM) તરીકેના શપથ લીધા બાદ સીધા જ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તાત્કાલિક સૌરાષ્ટ્રમાં...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
વન-ડે અને ટી-20 ક્રિકેટ ફોર્મેટના કેપ્ટન પદેથી વિરાટ કોહલીને દૂર કરી રોહિત શર્માને જવાબદારી સોંપવાની ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. બીસીસીઆઈ (BCCI) એ તમામ ચર્ચાઓને પાયાવિહોણી ગણાવી છે. બીસીસીઆઈ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ તમામ સમાચારોને નકારી કાઢતાં કહ્યું કે, અફવાઓ પર ધ્યાન આપો નહીં. તેમાં કોઈ તથ્ય નથી. ભારતીય ટીમ હાલમાં ટી-20 (T-20) વર્લ્ડ કપ (WORLD CUP) પર ધ્યાન આપી રહી છે. સ્પિલ્ટ કેપ્ટન્સી પર કોઈ ચર્ચા કરવામાં આવી રહી નથી.

બીસીસીઆઈ (BCCI)ના સચિવ જય શાહે એક વર્તમાન પત્રને નિવેદન આપતાં કહ્યું કે, ટીમ હાલમાં સારું પ્રદર્શન કરી રહી છે ત્યારે કેપ્ટન બદલવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. જય શાહે બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલના એ નિવેદનને પણ સમર્થન આપ્યું કે જેમાં ધૂમલે કહ્યું હતું કે, લિમીટેડ ઓવર ક્રિકેટમાં વિરાટની જગ્યાએ રોહિતને કેપ્ટન બનાવવાની વાતો બકવાસ છે. જય શાહે કહ્યું કે, આ પ્રકારની અફવાઓ ભારતીય ક્રિકેટ ટીમના હિતમાં નથી. હાલમાં ટીમ અને મેનેજમેન્ટનું સંપૂર્ણ ધ્યાન આગામી મહિને યોજાનારા ટી-20 વર્લ્ડ કપ પર છે.
નોંધનીય છે કે આ અગાઉ સોમવારે એવી અફવા ઉઠી હતી કે કોહલીએ રોહિત શર્મા સાથે કેપ્ટનશીપની જવાબદારી વહેંચવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઈન્ડિયાની જીત બાદથી આ વાતચીત ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન કોહલીએ એક ટેસ્ટ મેચ બાદ પેટરનીટી લીવ લીધી હતી. શ્રેણીની તે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત 36ના નિમ્ન સ્કોર પર ઓલઆઉટ થયું હતું, જેના પગલે ટીમની નાલેશીજનક હાર થઈ હતી. કોહલીના પેટરનીટી લીવ પર ગયા બાદ બાકીની તમામ ટેસ્ટ મેચ અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ભારત જીત્યું હતું. તે સમયથી જ કેપ્ટન બદલવા અંગે ચર્ચા ઉઠી હતી.
આ અગાઉ ટી-20 મેચોમાં હંગામી કેપ્ટન તરીકે રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર અસર પડી રહી છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન કોહલી ટી-20, વન-ડે અને ટેસ્ટ ત્રણેયમાંથી એકેય ફોર્મેટમાં સદી મારી શક્યો નથી. તેથી વિરાટ કોહલી પર સારું પ્રદર્શન કરવાનું દબાણ વધ્યું છે. જોકે, આજે બીસીસીઆઈએ આજે કોહલીને કેપ્ટનપદેથી દૂર કરવાની તમામ વાતોને નકારી કાઢી છે.