કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે તેને એર ઇન્ડિયા (Air India) ખરીદવા માટે ઘણી બિડ (Bid) મળી છે. સૌથી મહત્વની બોલી ટાટા ગ્રુપ...
બાર્સીલોના : લિયોનલ મેસી (Leonel messi) એ બાર્સિલોના ક્લબ (FCB) છોડ્યા પછીની ચેમ્પિયન્સ લીગ (champion league)ની પોતાની પહેલી જ મેચમાં બાર્સિલોનાએ પરાજય...
વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાના તાપ્તી રેંજમાં શેરુલાનાં જંગલમાંથી (Forest) વાંસ કાપીને ઘરે પરત આવી રહેલ કોટવાડિયાઓ પર વન વિભાગે હુમલો કરતાં એકનું...
ભારત (India)ની વિવિધ યુનિવર્સિટી (University)ઓમાં હજારો અફઘાન વિદ્યાર્થી (Afghan students)ઓ અભ્યાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ જોઈને તેઓ પોતાના દેશમાં પાછા...
જીવનના 6 દાયકા વીતાવ્યા બાદ પણ હરહંમેશ જવાન અને ઉર્જાથી ભરપૂર દેખાતા અભિનેતા અનિલ કપૂર (ANIL KAPOOR)માટે અનેક અફવાઓ ઉડતી રહે છે....
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 48 માં સત્રમાં ભારતે પાકિસ્તાન (India on Pakistan) પર જોરદાર હુમલો કર્યો. ભારતે કાઉન્સિલના લક્ષ્યો પર...
સુરત: (Surat) નર્મદ યુનિ.ની (Narmad University) એકેડેમિક કાઉન્સિલની આજે મળેલી બેઠકમાં રેગ્યુલર અને એક્ષટર્નલ મોડમાં પરસ્પર પ્રવેશ માટે મોડ પોર્ટેબિલિટી સહિત એકઝામ...
સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેકટ એવા 12 હજાર કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટ માટે આનુસાંગિક ગતિવિધીઓએ...
કોરોના મહામારીમાં વતનથી દૂર મુંબઈમાં અટવાઈ પડેલાં લાખો-હજારો શ્રમિકો-મજદૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ ઈન્કમટેક્સના સપાટામાં સપડાયો...
રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાનો મુદ્દો હાલ રાજ્યભરમાં ચર્ચાનો હોટ ટોપિક બન્યો છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીની ગાદી પર બેસ્યા બાદ પહેલાં...
IPL 2021 બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. બીસીસીઆઈ (BCCI)એ જાહેરાત કરી છે કે આ વખતે આઈપીએલ (IPL) મેચો દરમિયાન ચાહકો સ્ટેડિયમ (stadium)માં...
ગુજરાતના રાજકારણમાં એકાએક ગરમાટો આવી ગયો છે. અમદાવાદના ઘાટલોડિયાના પહેલી ટર્મના ધારાસભ્ય કડવા પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મુખ્યમંત્રી (GUJARAT...
અફઘાનિસ્તાન (Afghanistan)માં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કાયમી સરકાર અંગે અટકળો ચાલી રહી છે. હવે સમાચાર આવી રહ્યા...
સુરત: (Surat) ભાજપના (BJP) કાર્યકર્તા સામે બળાત્કારની (Rap) ફરિયાદ આપનાર ઉધનાની યુવતીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી પીછો કરવામાં આવતા યુવતીએ...
નવી દિલ્હી: મોદી કેબિનેટ (Modi cabinate)નો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય પ્રજા માટે સરળતા લાવશે. કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની અધ્યક્ષતામાં...
મુંબઈ: (Mumbai) બોલિવૂડના દિગ્ગજ નસીરુદ્દીન શાહ (Nasiruddin shah) ઇન્ડસ્ટ્રીના એવા કલાકારોમાંથી એક છે જે કોઈ પણ મુદ્દે પોતાનો નિખાલસ અભિપ્રાય આપતા ખચકાતા...
સુરત: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજીત મહિલા અંડર-19 વન ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ (under 19 one day cricker tournament) માટે સુરત...
આખો દિવસ રાજકીય ગરમાટાના અંતે નવા મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિને આવતીકાલ પર ટાળવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ...
રાજ્યમાં ગયા રવિવારથી મેઘમહેર થઈ છે. સૌરાષ્ટ્રમાં અતિવર્ષાના લીધે પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. રાજ્યમાં વરસાદને પગલે એક જ દિવસમાં નવા ૧૭ ડેમો...
રાજ્યના નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળની જાહેરાત પહેલાં ગાંધીનગરમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવની સાથે બંધબારણે બેઠક કર્યા...
શ્રીજીની મૂર્તિને રાખીબેન મનભરીને તાકી રહ્યાં. બસ હવે બાપ્પા કાલનો દિવસ છે, આવતીકાલે અનંત ચતુર્દશી છે તો વિસર્જન કરવું પડશે. ઘર પાછું...
ઇઝરાયેલ સુરક્ષા મામલે જે કંઈ કરે છે તે વિશ્વમાં માપદંડ તરીકે સ્થાપિત છે. ઇઝરાયેલના સિક્યુરિટી સંબંધિત ઓપરેશન એટલાં બધા જાણીતાં થયાં છે...
અરે ઇ તી વડાપાંઉ વાલી મુલગી આહે ના –રૂપા – તીચા લગીન કેવ્હાં ચ ઝાલેલે આહે…’ મેં નવાઈ પામી શિંદે સામે જોયું....
એક ડિપ્લોમૅટ એટલે કે રાજદૂત-એક સ્પાઈ એટલે કે જાસૂસ અને એક રિપોર્ટર એટલે કે પત્રકાર. એ ત્રણેય વચ્ચે એક સામ્ય છે. ના,...
આગામી ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી આ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ મુજબ...
આમ તો વિચાર ન આવે, પણ ગણપતિ દાદાના આગમનમાં અનુભવ જોયો. આપણો ભારત દેશ સંસ્કૃતિ દેશ છે, પણ પશ્ચિમી દેશોનું અનુસરણ છેલ્લાં...
કોરોના રસીકરણ ઝુંબેશમાં રસીઓના કેટલા ડોઝ અપાયા તે આંકડાઓ ન્યુઝ પેપરમાં વંચાય અને કોરોનાની રસી મેળવવા માટેની લાઇનના દ્રશ્યો પણ દેખાય તો...
મુંબઈમાં દિલ્હીનું પુનરાવર્તન ! આરોપીને સી. સી. ટી.વી. કેમેરાની મદદથી પકડી લેવામાં આવ્યો. જુદી જુદી રાજકીય પાર્ટીઓના પ્રવકતાઓએ રાજનીતિની ગંદી રમત રમી,...
તા. 22-08-21ના ‘‘ગુજરાતમિત્ર’’ની રવિપૂર્તિમાં ‘‘જીવન સરિતાને તીરે’’ કોલમમાં ‘‘મા-બાપ સંતાનોને કેમ સુધારી શકતા નથી’’ શીર્ષક હેઠળનો શ્રી દિનેશ પંચાલનો લેખ વાંચી લખવાની...
ગુજરાતનાં પશુપાલનમંત્રીશ્રી કુંવરજી બાવળિયા સાહેબે મંત્રી બન્યા બાદ પશુઓ માટેનું ફરતુ દવાખાનું કેટલાંક જીલ્લાઓમાં શરૂ કર્યું છે. જે અંતર્ગત નવસારી જીલ્લાનાં ગણદેવી...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે તેને એર ઇન્ડિયા (Air India) ખરીદવા માટે ઘણી બિડ (Bid) મળી છે. સૌથી મહત્વની બોલી ટાટા ગ્રુપ (TATA group)ની હોવાનું માનવામાં આવે છે, જેણે હરાજીમાં ભાગ લેવાનું સ્વીકાર્યું છે. હકીકતમાં, ટાટાની બોલી એ અર્થમાં મહત્વની છે કે 68 વર્ષ પહેલા સુધી આ એરલાઇન (Airlines) કંપનીની માલિકી ટાટાની જ હતી.
આઝાદી પછી, ઉડ્ડયન ક્ષેત્રના રાષ્ટ્રીયકરણને કારણે, સરકારે કંપનીના 49 ટકા શેર ખરીદ્યા. આ રીતે, 15 વર્ષ સુધી ખાનગી એરલાઇન તરીકે સફળતાપૂર્વક કાર્યરત ટાટા એરલાઇન્સ સરકારી કંપની (Govt co.) બની. જો બધુ બરાબર ચાલ્યું તો, દેવા હેઠળ ડૂબેલી જાહેર ક્ષેત્રની એરલાઇન એર ઇન્ડિયા ફરી એક વખત ટાટા ગ્રુપના હાથમાં જઈ શકે છે. ખરેખર, એર ઇન્ડિયાનું ભવિષ્ય નક્કી થવાનું છે. આ એરલાઈન માટે બોલી લગાવવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી, જે આજે પૂરી થઈ રહી છે. ટાટા સન્સ પણ આ એરલાઇન માટે બિડર્સમાં સામેલ છે. ટાટા સન્સના પ્રવક્તાએ જણાવ્યું કે એર ઇન્ડિયા માટે નાણાકીય બિડ રજૂ કરવામાં આવી છે. સ્પાઇસ જેટ (Spice jet)ના પ્રમોટર અજય સિંહે પણ એર ઇન્ડિયા માટે બોલી લગાવી છે.

1932 માં શરૂ કરવામાં આવી હતી એરલાઇન્સ: તમને જણાવી દઈએ કે JRD ટાટાએ 1932 માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી, જે બાદમાં ટાટા એરલાઈન્સ બની અને 29 જુલાઈ 1946 ના રોજ તે પબ્લિક લિમિટેડ કંપની બની. 1953 માં સરકારે ટાટા એરલાઇન્સ હસ્તગત કરી અને તે એક સરકારી કંપની બની. હવે ફરી એક વખત ટાટા ગ્રુપના ટાટા સન્સે આ એરલાઇનમાં રસ દાખવ્યો છે. એટલે કે, લગભગ 68 વર્ષ પછી ફરી એક વખત એર ઇન્ડિયા ટાટા ગ્રુપ પાસે જવાની ધારણા છે. ટાટા સન્સ ગ્રુપમાં 66 ટકા હિસ્સો ધરાવે છે, અને તે ટાટા ગ્રુપના મોટા હિસ્સેદાર છે.

સમગ્ર હિસ્સો વેચવામાં આવી રહ્યો છે: કેન્દ્ર સરકાર સરકારી માલિકીની એરલાઇનમાં તેનો 100 ટકા હિસ્સો વેચવા માંગે છે, જેમાં એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો AI એક્સપ્રેસ લિમિટેડમાં અને એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડનો 50 ટકા હિસ્સો સામેલ છે. 2007 માં ડોમેસ્ટિક ઓપરેટર ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર થયા બાદ એરલાઇનને નુકસાન થઇ રહ્યું છે. સરકાર વર્ષ 2017 થી એર ઇન્ડિયાનું વિનિવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારથી, ઘણા પ્રસંગોએ, પ્રયત્નો સફળ થયા નથી.

જોકે, બાદમાં સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા અને ખરીદદારોને નવો વિકલ્પ આપ્યો. આ પછી કોરોના આવ્યો અને તેના કારણે વિનિવેશની પ્રક્રિયામાં વિલંબ થયો. સરકારે સંભવિત બિડર્સને એપ્રિલ, 2021 માં નાણાકીય બિડ રજૂ કરવા કહ્યું હતું. તેનો સમયગાળો 15 સપ્ટેમ્બર સુધીનો હતો. જોકે, સફળ બિડરને એર ઇન્ડિયાની સસ્તી એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસનું પણ 100 ટકા નિયંત્રણ મળશે.