કોંગ્રેસના પીઢ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝનું 80 વર્ષની ઉંમરે મેંગ્લોરની હોસ્પિટલમાં નિધન થયું છે. ફર્નાન્ડિઝ લાંબા સમયથી બિમાર હતા. યોગા કરતી વખતે તેમને...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગે (Meteorological Department) આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની (Rain) આગાહી કરી છે. રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra)...
સુરત: (Surat) દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુરતીઓના (Surties) જીવ તાળવે ચોંટે છે. એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ ઉકાઈ ડેમ (Ukai...
દિલ્હી: ઉત્તર દિલ્હી (NORTH DELHI) ના સબ્જી મંડી (VEGETABLE MARKET) વિસ્તારમાં 4 માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. આજે સોમવારે બપોરે 12...
છેલ્લાં બે વર્ષમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એકેય સદી નહીં ફટકારી શકનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (VIRAT KOHLI) એ કેપ્ટનશીપનો ભાર...
માનવજીવનમાં ક્યારેક ચિંતા, અકળામણ વધારે એવા પ્રસંગ-સંજોગોની અવરજવર થતી રહેવાની.ભાઈ જીવન છે! કોઈ પણ સ્થિતિ કાયમી નથી. હવે શું થશે? આવા વિચારો...
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીને લઈને શનિવારથી શરૂ થયેલા સસ્પેન્સનો રવિવારે અંત...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે બપોરે 2.20 કલાકે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શપથ લીધા. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચમા...
રાજ્યના નવા મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્ર પટેલ શપથ લે તે પહેલાં જ કુદરતી આફત આવી પડી છે. રાજકોટ અને જામનગરમાં ધોધમાર વરસાદ...
આણંદ : આણંદ પાલિકા સમાવિષ્ટ બાકરોલ ઝોન વિભાગમાં વડતાલ રોડ પર આવેલા તળાવનું આજથી અઢી વર્ષ પહેલાં નાયબ મુખ્યમંત્રીની 4.5 કરોડની ગ્રાંટ...
નડિયાદ: ખેડા તાલુકાના ચાંદણા ગામના ખેડૂતો બોલેરો ગાડીમાં શાકભાજી ભરીને અમદાવાદ વેચવા માટે ગયા હતા.જ્યાંથી પરત આવતાં વખતે બોલેરો ગાડીનું ટાયર ફાટતાં,...
આણંદ: પેટલાદના નડિયાદ રોડ પર આવેલા જીઈબી પાસે મોડી રાતે તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 20. 22 લાખ રૂપિયાની રોકડ ચોરી...
વડોદરા : બે દિવસ પહેલા શહેરમાં બે કલાક સુધી પડેલા સાંબેલાધાર વરસાદને પગલે શહેરનાં મોટાભાગ વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેને...
વડોદરા : દીલ્હીથી ફરવા માટે વડોદરા આવેલી મામાની દીકરીને લગ્નની લાલચ આપીને હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરવાના કેસમાં દિલ્હીની...
વડોદરા : ડંડા પછાડી પછાડીને કાયદાનું ભાન કરાવતા વાડી પોલીસના તત્કાલિન પીઆઈ ખુદ પોતે કાયદાનું પાલન કરવાનું ભૂલી જાય છતાં ગંભીર બેદરકારીઓ...
વડોદરા : દાન સરસવાણીનો ધોધ વહાવવા માટે વડોદરા સંસ્કારી નગરી મોખરાનું સ્થાન ધરાવે છે. વડોદરા શહેરમાં રહેતા 40 વર્ષીય તરલ કુમાર મહેશ્વરી...
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની રેસમા છેક સુધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ અગાઉની જેમ છેલ્લી ઘડીએ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. તો વળી બીજી બાજુ વધુ 14 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં સાજા થવાનો...
સુરત: (Surat) શહેરમાં બે-ત્રણ દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં આજે સાંજે ફરી બે કલાકમાં સર્વત્ર ધોધમાર વરસાદ (Rain) નોંધાયો હતો. કામરેજમાં બે,...
ઈસ્લામાબાદ: પાકિસ્તાને (Pakistan) રવિવારે એક ડોઝિયર જાહેર કર્યુ હતું, તેનો દાવો છે કે તેમાં ભારતીય વહીવટીતંત્ર દ્વારા કાશ્મીરમાં (Kashmir) કથિત રીતે માનવાધિકાર...
અમદાવાદ: (Ahmedabad) ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી વિજય રૂપાણીની સરકાર હતી. આ સરકાર ડબલ રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતી હતી. જેના કારણે સંપૂર્ણ પણે...
વાપી: (Vapi) વાપીના ભડકમોરા સૂલપડ ખાતે ટાઉન પોલીસે (Police) બાતમીના આધારે એક મકાનમાં રેડ પાડી 7.5 કિલો ગાંજાના (hashish) જથ્થા સાથે 3...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં પાંચ વર્ષ બાદ ફરી પાટીદાર (Patidar) પાવર જોવા મળશો. ચૂંટણી (Election) પહેલા પીએમ મોદીનો આ ગુજરાત માટે માસ્ટર સ્ટ્રોક...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રી...
ગાંધીનગર: (Gandhinagar) વિજય રૂપાણીના મુખ્યમંત્રી (Gujarat CM) પદેથી અચાનક રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 24 કલાકની અંદર જ નવા મુખ્યમંત્રીની...
ગુજરાત ભાજપના મુખ્યમંત્રીઓમાં નરેન્દ્ર મોદી સિવાય લગભગ ત્રણેક મુખ્યમંત્રીઓ પોતાના કાર્યકાળમાં રાજીનામા ધરી દીધા છે.2001માં કચ્છના વિનાશક ભૂકંપ બાદ વહિવટી નબળાઈના કાણોસર...
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ અચાનક રાજીનામું ધરી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જો કે, આ અણધાર્યું કે અચાનક ન કહેવાય. કારણ...
(1)સરકારનો વહિવટી તંત્ર પર તંત્રનો કાબુ નહીંવત હતો.(2) સચિવાલયના અધિકારીઓ પર ધાકના અભાવે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હતું.(3) અધિકારીઓ પોતાની મનમાની ચાલવતાં હતાં.(4)...
પેશાવર: અફઘાનિસ્તાનમાં નવી રચાયેલી તાલિબાન સરકારની શપથવિધિ માટેનો સમારંભ આજે ૧૧ સપ્ટેમ્બરના રોજ યોજાવાના હતો, પરંતુ તેમના કેટલાક સલાહકારો તરફથી તેમને સલાહ...
વીતેલા 25 વર્ષથી સતત સત્તાનું સુકાન સંભાળનારી ભાજપ સરકાર (BJP Government) તમામ મોરચે મળેલી નિષ્ફળતાઓને ઢાંકવા માટે માત્ર ચહેરા બદલી રહી છે,...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
કોંગ્રેસના પીઢ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝનું 80 વર્ષની ઉંમરે મેંગ્લોરની હોસ્પિટલમાં નિધન થયું છે. ફર્નાન્ડિઝ લાંબા સમયથી બિમાર હતા. યોગા કરતી વખતે તેમને ઈજાઓ થઈ હતી. ત્યાર બાદથી તેમની તબિયત કઠળી હતી. થોડા અઠવાડિયા પહેલાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

ગાંધી પરિવારના નજીકના ગણાતા ઓસ્કાર ફર્નાન્ડિઝે યુપીએ સરકારમાં માર્ગ પરિવહન પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીના વિશ્વાસુ લોકો પૈકીના એક હતા. ગયા વર્ષે અહેમદ પટેલ બાદ આ વર્ષે ઓસ્કાર ફર્નાન્ડિઝના મૃત્યુથી કોંગ્રેસ પક્ષને ખૂબ મોટો ફટકો પડ્યો છે. ફર્નાન્ડિઝ રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. તેઓ રાજ્યસભાના સાંસદ હતા.
વર્ષ 1980 માં તેઓએ કર્ણાટકની ઉડ્ડપ્પી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે જીત મેળવી હતી. ત્યાર બાદ ફર્નાન્ડિઝ 1996 સુધી આ બેઠક પરથી સતત જીતતા રહ્યાં હતાં. 1998માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા ત્યારથી જ તેઓ છેક સુધી રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત રહ્યાં હતાં.