વડોદરા: શહેરના તરસાલી ધનિયાવી રોડ પાસેના સેવાતીર્થ આશ્રમ ખાતે વહેલી સવારે છત ધરાશાયી થઇ જતાં ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. સારવાર અર્થે...
વડોદરા: શહેરના હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલ બેન્કર હાર્ટ એન્ડ મલ્ટી- સ્પેશ્યાલિટી ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગોરવા વિસ્તારના વૃધ્ધાનું મોત થતા...
હથોડા: સુરત (Surat) લાલ દરવાજા ખાતે રહેતા હીરાલાલ છગનભાઈએ કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોટા બોરસરા (Borsara) ગામે આવેલા પોતાના પ્લોટને...
અમદાવાદ: પહેલી અને બીજી પત્નીને સાથે રાખવાના ઝઘડામાં જમાઈએ સાસુને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદનાં બાપુનગરમાં રહેતા...
ગાંધીનગર : આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ (International Forest Day) નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગર ખાતે વડનું વૃક્ષ વાવીને ‘નમો...
ગાઉના ૧૮ લેખોમાં જુદા જુદા માધ્યમ દ્વારા આપણે ૐ અને પરમાત્માને સમજવા માટેના પ્રયત્નો કર્યા. આ તમામ પ્રયત્નો જ્યાં સુધી “પરમાત્માની અભિવ્યક્તિ”...
શંકાનિવારણ1. શિવ અનાર્ય દેવ છે?કેટલાક પશ્ચિમી વિદ્વાનોએ આ વિચાર વહેતો મૂકયો અને તેમના અનુકરણમાં કેટલાક વામણા ભારતીય વિદ્વાનોએ પણ એ વાત સ્વીકારી...
બાર જયોતિર્લિંગમાનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર સનાતનીઓનું સૌથી મોટું આસ્થા કેન્દ્ર છે. અનેકવાર ખંડિત થઇ ફરી ફરીને નિર્માણ પામેલ ગુજરાતનું સોમનાથ...
અક્ષરબ્રહ્મને પામવા માટે આવશ્યક એવાં બે તત્ત્વો બ્રહ્મચર્ય અને વૈરાગ્યના માહાત્મ્યને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ આ જ શ્લોકમાં અક્ષરબ્રહ્મનો જે અપાર મહિમા...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજુ જાહેર થઈ નથી પરંતુ અત્યારથી જ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં આજે ભાજપ દ્વારા...
આજની ત્રસ્ત, ગ્રસ્ત અને તનાવયુકત માનવજાત ઝંખે છે શાંતિ, પરમશાંતિ. વિષાદગ્રસ્ત અવસ્થામાંથી પસાર થઇ રહેલી માનવજાતની ઝંખના છે શાંતિ-મનની, તનની અને આત્માની-...
સંસારમાં એવા લોકો પણ જોવા મળે છે કે તેઓ પોતાની મસ્તીમાં જ ડૂબેલા રહે છે. તેઓની આંખો દુનિયાના પદાર્થોને જુએ છે છતાં...
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડોની સંખ્યા સતત ઘટી રહી છે. ખુદ શિક્ષણ વિભાગ દ્વારા ગૃહમાં રજૂ કરવામાં અાવેલી માહિતી અનુસાર વર્ષ ૨૦૧૫ માં...
ભારતીય સંસ્કૃતિમાં પુરાણોનું અગત્યનું સ્થાન ધરાવે છે. કથાકારો ભાગવત સપ્તાહ (પુરાણો) શિવપુરાણ કથા ગરુડ પુરાણમાં ગરુડને ધર્મયોધ્ધા તરીકે વર્ણવે છે. પ્રાચીન કાળમાં...
હાલમાં ભારતના ગણતંત્રમાં ભા.જ.પ. મુખ્ય પક્ષ છે તેમના પક્ષની વિજયરેલી હોય, જનઆર્શીવાદ યાત્રા હોય, કે હાલની જ ગુજરાતમાં ભારતના ગણતંત્રના મુખીયાની લાખોની...
દરેક માનવીમાં કમીકમજોરી સાથે એની વિશેષતા પણ હોય છે. જમા ઉધાર પક્ષ હોય છે. સિક્કાની બંને બાજુની નોંધ લેવી જોઈએ. માત્રને માત્ર...
રીઝર્વ બેંકની ગાઇડ લાઇન બધી જ સરકારી બેંકોને એક સરખી લાગુ પડે છે, છતા કેટલીક બેંકો આને અનુસરતી નથી. પોતાની મુનસફી પ્રમાણે...
વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ધ કાશ્મીર ફાઇલે 1990માં બનેલ કાશ્મીરની સત્ય ઘટનાને રૂપેરી પડદે પ્રદર્શિત કરી ભારતભરમાં ચકચાર ફેલાવી દીધો છે. ભારતના ત્રણ...
પ્રકૃતિ તથા માનવ ઈશ્વરની અનુપમ કૃતિ છે. પ્રકૃતિ અનાદિકાળથી માનવીની જીંદગીનું અભિન્ન અંગ રહી છે. પરંતુ વર્તમાન સમયમાં જોવામાં આવ્યું છે કે,...
નવી દીલ્હી: દિલ્હીથી દોહા (Delhi-Doha Flight) જઈ રહેલી કતાર એરવેઝ(Qatar Airways)ની ફ્લાઈટમાં સોમવારે મોટી દુર્ઘટના ટળી હતી. ફ્લાઈટ દરમિયાન આ ફ્લાઈટમાંથી અચાનક...
જેમના માથે ભાજપનો સિક્કો લગાડવામાં આવ્યો છે તેવા ઘણા બધા પત્રકારો, કટારલેખકો, સમીક્ષકો અને ચોક્કસ પક્ષના રાજકારણીઓ જ્યારે કોઈ ફિલ્મના મોંફાટ વખાણ...
સુરત – માંડવી : (Surat) સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી પસાર થતી કાકરાપાર (Kakrapar) જમણા કાંઠાની નહેરની દીવાલ માંડવીના ધરમપોર ગામે તૂટતાં હજારો...
આપણે ત્યાં કોઈને લબડાવવો હોય તો દીકરા મોટો થા પછી પરણાવશું એવું વલણ રાખવામાં આવે છે. કેન્દ્ર સરકારે પ્રોવિડન્ટ ફંડના પેન્શનરો સાથે...
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ (RussiaUkraineWar) 26 દિવસ બાદ પણ સમાપ્ત થયું નથી. બે દિવસમાં યુક્રેન પર કબ્જો જમાવી લેવાની પુતિનની ઈચ્છા...
નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ છે. હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને 17 માર્ચે કાર્યવાહી રદ કરવામાં આવી હતી. આજે...
સુરત: (Surat) મહિધરપુરા વિસ્તારમાં આજે વર્ષો પછી ઘીસનો (Ghees) કાર્યક્રમ યોજાયો હતો. લોકો ઘીસનો નજારો જોવામાં વ્યસ્ત હતા ત્યારે રૂઘનાથપુરા મોટાલા શેરીમાં...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી (building collaps) થવાની ઘટના સામે આવી છે. આજે સવારે અચનાક મકાન ધરાશાયી થતા એક જ...
બેંગલુર: યુક્રેનના ખાર્કિવમાં ગોળીબારમાં માર્યા ગયેલા નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરનો મૃતદેહ સોમવારે વહેલી સવારે 3 વાગ્યે બેંગલુરુ પહોંચ્યો હતો. પુત્રના મૃતદેહને જોઈને પિતા...
સુરત : (Surat) માનદરવાજાની મહિલા (Women) ઉપર ફાયરિંગ (Firing) કરાવનાર તેનો પતિ (Husband) જ નીકળ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનાર બેની ધરપકડ (Arrest)...
રાજપીપળા : સાઉથની (South) બિગ બજેટ બહુચર્ચિત ફિલ્મ આર.આર.આર (RRR) ફિલ્મના લીડ સ્ટાર જુનિયર એન.ટી.આર (Jr NTR ) , રામચરણ (Ram charan)...
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
સુરતમાં વધુ એક માસૂમ બાળકી રખડતા કૂતરાનો શિકાર બની
પાલિકાની પલ્ટી: સુભાનપુરા ગાર્ડન એક્સસ્ટેન્શનના વાયદામાંથી યુ-ટર્ન!
પંજાબમાં ખેડૂતોનો વિરોધ: આજે 19 જિલ્લાઓમાં રેલવે ટ્રેક બ્લોક, જાણો શું છે ખેડૂતોની માંગણીઓ..?
SIR કામગીરીને કારણે દેશભરમાંથી BLOના આપઘાતના સમાચાર આવી રહ્યા છે
લોનધારકોને મોટી રાહત: RBIએ રેપો રેટ ઘટાડીને 5.25% કર્યો, હોમ-કાર લોન થશે સસ્તી
પહેલો કોળિયો
ઈન્ડિગોની હવાઈ મુસાફરી ઠપ્પ : એર ઈન્ડિયા દ્વારા દિલ્હી માટે વધારાની 2 ફ્લાઈટનું સંચાલન
આપણે સાચા અર્થમાં નિસ્બતપૂર્વકનું લખતાં અને વાંચતાં શીખવાની જરૂર છે
વડોદરા: શહેરના તરસાલી ધનિયાવી રોડ પાસેના સેવાતીર્થ આશ્રમ ખાતે વહેલી સવારે છત ધરાશાયી થઇ જતાં ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે પૈકી ગંભીર રીતે ઇજા પામેલી બે મહિલામાંથી એક મહિલાનું ટૂકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વડોદરા શહેરના છેવાડે આવેલા તરસાલી બાયપાસ પાસેના સેવાતીર્થ આશ્રમ આવેલો છે. જે આશ્રમ દ્વારા માનવ સેવાનું કામ કરવામાં આવે છે. આશ્રમમાં ગૌશાળા તેમજ માનસિક અસ્વસ્થ લોકોની પણ સેવા કરવામાં આવે છે. રવિવારના રોજ સવારે સાત વાગ્યાના સુમારે છત ધરાશાયી થઇ ગઈ હતી. દરમિયાન લોકને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી ગયા હતા. ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ધડાકા સાથે છત તૂટી પડતા આસપાસ રહેતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત જયશ્રીબેન ઠક્કર અને ભદ્રાબેન જોશી તેમજ ઇલાબેન ઠક્કર ની સારવાર તબીબોએ શરૂ કરી હતી. જેમાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત ભદ્રાબેન જોશીનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીગ્નેશ પટેલ તેમજ પોલીસ સ્ટાફના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા.

સેવાતીર્થના ટ્રસ્ટી પુરુષોત્તમ પંચાલનો લુલો બચાવ, કહ્યું સમારકામ ટૂંકમાં શરૂ કરવાનું હતું
સેવાતીર્થ આશ્રમ તરસાલીના ટ્રસ્ટી પુરૂષોત્તમ પંચાલે જણાવ્યું હતું કે આ ઘટના વહેલી સવારે 7 વાગ્યાના સુમારે બની હતી. જર્જરીત થઇ ગયેલી છતનુ સમારકામ આગામી ટૂંક સમયમાં શરૂ કરવાનું હતું. પરંતુ છતનુ સમારકામ શરૂ થાય તે પહેલાં આ દુર્ઘટના સર્જાઈ છે. આ બનાવમાં આશ્રમના ભદ્રાબેન જોષીનું મોત નિપજ્યું હતું.