સુરત: હજીરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (Hazira Area Development Authority) વિસ્તારમાં આવેલા હજીરા, દામકા, મોરા,જુનાગામ અને કવાસમાં સ્ટીલ કંપનીના (Steel Company) સ્લેગ (Slag)...
આણંદ : આણંદ જિલ્લાના કુદરતે આપેલી લખલૂંટ સંપત્તિને ભૂમાફિયાઓનું ગ્રહણ લાગી ગયું છે. તેમાંય છેલ્લા કેટલાક સમયથી ખાણ – ખનિજ વિભાગના ધૃતરાષ્ટ્ર...
સુરત: વરાછા ઝોન(Varachha Zone)માં આવેલા પુણા(Puna) લેક ગાર્ડન(Lack Garden)નું કામ મનપા(SMC) દ્વારા પૂર્ણ કરી દેવાયું છે. તેમ છતાં શહેરીજનો માટે આ ગાર્ડન...
આણંદ : આણંદના ચાવડાપુરામાં રહેતી પરિણીતાને જીયાણુંના આણાને લઇ સાસરિયાએ ત્રાસ આપી સામાન બહાર ફેંકી દીધો હતો. આ અંગે પરિણીતાએ પતિ, સસરા,...
આણંદ : પેટલાદના અર્જુન ફળીયામાં જાહેરમાં જુગાર રમી રહેલા આઠ શખસને પોલીસે રંગેહાથ પકડી પાડ્યાં હતાં. આ તમામ શખસ સામે પોલીસે કાયદેસરની...
નડિયાદ: ખેડા જિલ્લામાં હાલ લગ્નસરાંની સિઝન ચાલું થઈ ગઈ છે. આવનાર અખાત્રીજના દિવસે ઠેર-ઠેર લગ્નો યોજાશે. જે દરમિયાન બાળલગ્ન થતું અટકાવવા માટે...
નડિયાદ: ઠાસરા તાલુકાના કાલસર તાબે જોરાબંધ ગામની સીમમાં ખેતરના શેઢા બાબતની તકરારની રીસ રાખી ખેતપાડોશીની પત્નિની હત્યા કરનાર શખ્સને કોર્ટે આજીવન કેદની...
સામાન્ય રીતે વાંચનની વાત આવે ત્યારે હંમેશા એક લાકડાની ખુરશી ઉપર બેઠેલા એક દાદાનું ચિત્ર માનસ પટ ઉપર ઉપસ્થિત થઇ જાય છે....
સુરત (Surat) : સરથાણામાં પરિવારથી અલગ રહેતી યુવતીની (Girl) સાથે લીવઇનમાં (Leave in Relationship) રહ્યા બાદ એકલી રહેતી યુવતીને યુવકે કહ્યું કે,...
ખાઈ પીને જલસા કરનારા સુરતીઓ હવે વાંચવાનો શોખ પણ કેળવવા લાગ્યા આમ તો સુરતીઓ કહેવાય લહેરી લાલા અને ખાવા -પીવાના શોખિન. કિટી...
સુરત: આગામી દિવસોમાં ડુમસના (Dumas) દરિયાકિનારે (Sea) ઈ-બાઈક (E-Bike) દોડતી જોવા મળે તો નવાઈ નહીં. મહાપાલિકા (SMC) દ્વારા ડુમસના દરિયાકિનારે ઈ-બાઈક શેરિંગનો...
આજના યુગનો માનવી જે મળે છે એના કરતા હંમેશા વધુને વધુ જ મેળવવાની લાલસા રાખે છે. ગમે તેટલું મેળવ્યા પછી પણ સંતોષ...
સુરત: (Surat) રાંદેર પોલીસ (Police) ઉપર બે દિવસ પહેલાં આરીફ કોઠારીના (Aarif Kothari) માણસોએ હુમલો કરી આરીફને ભગાવી દીધો હતો. આ ઘટના...
સુરત: સુરત (Surat)શહેરના બાહોશ પોલીસ કમિશનર(Police Commissioner) અજયકુમાર તોમરે છેલ્લા એક મહિનાથી વોન્ટેડ આરોપી(Wanted accused)ઓને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ(Special Drive) ચલાવી હતી....
શહેરના સિનેમા રોડ દિલ્હી ગેટની નજીક આવેલી ગીરધરલાલ નાથુભાઇ મહેતાની પેઢીને 102 વર્ષ પૂર્ણ થયા છે. જુના સુરત સમયે અનાજ કરિયાણાની હોલસેલની...
જમ્મુ કાશ્મીર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરની (Jammu and Kashmir) મુલાકાતે જવાના છે....
સુરત: (Surat) એક બાજુ સુરતને સ્માર્ટ સિટી (Smart City) બનાવવાનો દાવો તંત્રવાહકો કરી રહ્યા છે, તો બીજી બાજુ મનપા શહેરીજનો માટે કાયમી...
ભારતનું ભાગ્યે જ કોઈ એવું શહેર હશે, જ્યાં ગેરકાયદે બાંધકામો કરવામાં ન આવ્યાં હોય. જે કોઈ ગેરકાયદે બાંધકામો થાય છે તેમાં ગરીબોની...
તાજેતરમાં ગુજરાત, આસામ, દિલ્હી, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બંગાળમાં પથ્થરબાજી થઇ છે. આપણા દેશમાં જન્માષ્ટમી, રામનવમી, હનુમાન જયંતી આદિ ઉત્સવો વખતે યા...
નવી દિલ્હી: દિલ્હીની રોહિણી કોર્ટની બહાર ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, કોર્ટની સુરક્ષામાં તૈનાત વકીલ અને પોલીસકર્મી વચ્ચે સુરક્ષા તપાસ દરમિયાન...
ગેસ સિલિંડરમાંથી થતું ગેસ ગળતર અને આગ જેવી દુર્ઘટનાઓમાં કેટલીક વાર જાનહાનિ પણ સર્જાતી હોય છે. મુંબઇમાં આગની દુર્ઘટનાઓમાં છેલ્લા કેટલાક માસથી...
ફેમિલી ફિઝિશ્યન્સ એસોસીએશન, સુરતના નેજા હેઠળના ‘બુઝુર્ગોકા હમસફર’ ૧૨૫ મા અવસરની ઉજવણી, પરોપકારી શ્રીમતી ઉષાબેન જયવદન બોડાવાળા ‘તારામોતી હોલ’, સર પી.ટી. સાયન્સ...
કોઇપણ ધર્મ અને ધર્મગ્રંથ ઇશ્વરકૃત નહીં પરંતુ મનુષ્યકૃત છે પ્રકૃતિદત્ત માનવ સંસ્કૃતિ પરિવર્તનશીલ હોવાથી મનુષ્યકૃત એવા ધર્મ અને ધર્મગ્રંથો પણ પરિવર્તનશીલ છે....
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની ફળશ્રુતિ શું? દરિયા પાર શ્રીલંકાએ નાદારી નોંધાવી.પાકિસ્તાનમાં ઈમરાને સત્તા ગુમાવી.ભારત દેશમાં ફુગાવો ૧૮ મહિનાની ટોચે પહોંચ્યો.જર્મની અને...
નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોના (Corona) માથું ઉંચકતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2451 નવા સંક્રમિત મળી આવ્યા છે....
એક દિવસ રાજા ભોજે દરબારમાં પ્રશ્ન કર્યો કે, ‘એવો કયો કૂવો છે જેમાં પડ્યા બાદ માણસ બહાર આવી જ નથી શકતો?’કોઈ આ...
સુરત: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ ભરૂચ (Bharuch) , સુરત (Surat) ગ્રામ્ય, નવસારી (Navsari) સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું....
સિનેમા અને સાહિત્ય સમાજનું પ્રતિબિંબ ઝીલે છે અને રાજકીય સામાજિક આંતર પ્રવાહો સમજવામાં સાહિત્ય અને સિનેમાનો અભ્યાસ પણ મદદરૂપ થાય છે. વિજ્ઞાન...
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય પ્રત્યેનું અમેરિકાનું પંચ એક સ્વતંત્ર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિ રૂપનું અમેરિકાની સમવાય સરકારની સંસ્થા સ્વરૂપ પંચ છે. તે વિદેશોમાં...
એક સમય હતો કે જ્યારે ચીન વસ્તીથી ખદબદ થતો દેશ હતો અને વસ્તી વધારો એ તેના માટે મોટી સમસ્યા હતી. વસ્તી વધારાને...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
સુરત: હજીરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (Hazira Area Development Authority) વિસ્તારમાં આવેલા હજીરા, દામકા, મોરા,જુનાગામ અને કવાસમાં સ્ટીલ કંપનીના (Steel Company) સ્લેગ (Slag) ઠાલવવામાં આવતા ગ્રામિણોમાં રોષ ફેલાયો છે. હજીરાની ઔધોગિક કંપનીઓમાંથી નીકળેલા સ્ટીલની ભૂકી વાળા સ્લેગના પહાડ ઊભા થતાં લોકોના આરોગ્ય અને પર્યાવરણને નુકશાન થવાની ભીતિ ઊભી થતા ફરિયાદ થયા પછી જીપીસીબી અને જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. તથા સ્લેગના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ સ્લેગનાં ઢગલા કોણ ખડકી ગયું એની તપાસ કરવાં આવી રહી છે.
જુના ગામ ઝીંગા તળાવો પાસે, એલએન્ડટી પાસે, NTPC ટાઉનશીપ પાસે, મોરાગામ મેઈન બજાર પાસે દામકા પાટિયા પાસે માટી અને સ્ટીલ, લોખંડ મિશ્રિત સ્લેગના પહાડ ઊભા કરી દેવાયા છે. ખાનગી અને સરકારી જમીનમાં જીપીસીબી કે વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના ઔદ્યોગિક કચરાના ઢગલા રાતોરાત કઈ રીતે થયાં એ મામલે નાયકે તપાસની માંગ કરી કસુરવારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા માંગ કરી છે. સચિન જીઆઇડીસીના ગેસ કાંડની ઘટના તાજેતરની છે. એ પછી ઔદ્યોગિક કચરો ઠાલવનાર સામે પોલીસ ટીમ બનાવી કાર્યવાહી કરી રહી છે ત્યારે આ મામલામાં ઇચ્છપોર અને હજીરા પોલીસ કેમ અજાણ રહી એ મોટો પ્રશ્ન છે.નાયકે આક્ષેપ કર્યો છે કે રાજકીય પીઠબળથી સ્લેગનો વેપાર ચાલી રહ્યોં છે.
સ્લેગના વેચાણમાં ટ્રાન્સપોર્ટર્સ અને રાજકીય આગેવાનોની ભાગીદારી : દર્શન નાયક
જિલ્લાના ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયકે આક્ષેપ કર્યો હતો કે હજીરા વિસ્તારની મલ્ટિનેશનલ કંપનીઓમાંથી નીકળતો કચરો (સ્લેગ)નું હઝીરા કાંઠા વિસ્તારના કેટલાક રાજકીય સાંઠગાંઠ ધરાવતા ટ્રાન્સપોર્ટરોને લાખો ટન સ્લેગ રાજગરી,જુનાગામ અને ભટલાઈ જેવા ગામોમાં ઠાલવી ખુલ્લે આમ વેચાણ કરી રહ્યાં છે.કંપનીઓએ એક સામટો સ્લેગ ગામેગામ ઠાલવી દેતા કંપનીઓનું આ ભોપાળુ બહાર આવ્યું છે.હકીકતમાં આ સ્લેગનો નિકાલ જીપીસીબીની નિગરાનીમાં સાયન્ટિફિક ધોરણે કરવાનું હોય છે.એને બદલે ખેતરો અને ગામતળમાં ઠાલવી દેવાયું છે.એને લીધે સ્થાનિક વિસ્તારમાં પર્યાવરણને તો નુકસાન થઈ રહ્યું છે.
5 ગામોમાં 30 લાખ ટન સ્લેગ ઠાલવ્યો
સ્લેગના પહાડો જોતા 5 ગામોમાં 30 લાખ ટન સ્લેગ ઠાલવવામાં આવ્યો છે. જે અંદાજે 200 થી 250 કરોડનો હોય શકે છે. આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ તપાસ કરે તો એક મોટું કૌભાંડ બહાર આવે એમ છે એમ ખેડૂત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.