ભરૂચ: શનિવારે સવારે અંકલેશ્વર-ભરૂચ (Ankleshwar Bharuch Road) રોડ પર મહાકાય મગર (Crocodile) દેખાતા લોકો ભારે અચરજ પામ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) ભારે વરસાદે (Heavy Rain) તબાહી મચાવી છે. પંજાબ (Punjab) અને હિમાચલને (Himachal) જોડતો રેલવેનો (Railway) ચક્કી...
મુંબઈ: મુંબઈની (Mumbai) ટ્રાફિક પોલીસને (Traffic Police) 26/11 જેવી હુમલાની (Attack) ધમકીઓ મળી છે. ધમકીએ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર એક મેસેજ...
કહેવાય છે કે ગાજેલા મેઘ વરસે નહીં. તેવી જ હાલત જોરશોરથી જેની પબ્લિસિટી થઈ હતી તે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના...
મથુરા: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના (Janmastmi) રોજ વૃંદાવનના (Vrundavan) વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી (Banke Bihari) મંદિરમાં (Temple) યોજાનારી મંગળા આરતી દરમિયાન ભક્તોની...
સુરતઃ બે વર્ષ બાદ સુરત શહેરના રાજમાર્ગ પર આવેલા ભાગળ ચાર રસ્તા પર આજે ખરા અર્થમાં અસ્સલ સુરતી સ્ટાઈલમાં ઉત્સવની ઉજવણી થતી...
સુરતઃ સુરત શહેરના ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોના ભ્રષ્ટ્રાચારની પોલમપોલ ઉઘાડી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર ગુરુવારે સવારે સરથાણા કેનાલ રોડ પર...
ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને તોફાની તત્વો દ્વારા તોડવાની આંચકાજનક ઘટના સામે આવી છે. તોફાનીઓએ ગાંધીજીની પ્રતિમાને તોડ્યા...
તમને યાદ હશે કે દૂરદર્શન પર પહેલાં રામાયણ અને મહાભારત સિરિયલ આવતી હતી. આ સિરિયલથી પ્રેરિત થઈ માતા-પિતા પોતાના બાળકોને કૃષ્ણ અને...
નવી દિલ્હી: દિલ્હી(Delhi) પોલીસ(Police) અને જમ્મુ અને કાશ્મીર(Jammu And Kashmir) પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીના તુર્કમાન ગેટથી એક હવાલા એજન્ટ(Hawala...
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ “જલ જીવન મિશન” હેઠળ દરેક ઘરમાં નળથી પાણી(Water) પહોંચાડવાના અભિયાનને “વિશાળ સફળતા” ગણાવી હતી અને...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) શુક્રવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. અહીં બોરીવલી પશ્ચિમના સાંઈબાબા નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ...
દિલ્હી: CBIની ટીમ દિલ્હીના (Delhi) ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના (Manish Sisodiya) ઘરે પહોંચી છે. એવું માનવામાં આવે છે કે સીબીઆઈની (CBI) આ...
મહારાષ્ટ્ર: પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેને (Sameer Wankhede)સોશિયલ મીડિયા (Social media) દ્વારા જાનથી મારી નાખવાની ધમકી (Threat) મળી છે. વાનખેડેએ આ અંગે...
સ્વાદના શોખીન સુરતીઓ ફિટનેસ પ્રત્યે પણ સજાગ બન્યાં છે. સવારે તમે શહેરના બાગ-બગીચા, રોડ સાઈડ પર, બ્રિજ કિનારે, જીમમાં નજર દોડાઓ તો...
કોરોનાના કાળા પડછાયાને કારણે સતત બે વર્ષ સુરત સહિત સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી ફીકી રહી હતી. બે વર્ષ બાદ પૂર્વવત ધામધૂમથી...
ભાગળના શાકભાજી વિક્રેતાઓ માટે સવારે 5 વાગે દુકાન ખોલાતીભાગળના શાકભાજી વિક્રેતાઓ માટે પહેલાં આ બેકરી સવારે 5 વાગે ખોલવામાં આવતી. શાક વિક્રેતા...
વાંસદા: વાંસદા તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે નં. 56 પર પડેલા ખાડાઓ અને બિસ્માર રસ્તાઓ રિપેરીંગ ન થતાં વાંસદા તાલુકા...
સુરત: મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસની સેવા ખાડીપૂર (Khadipur)અને જહાંગીરપુરા (Jahangirpura) ખાતે આવેલા સરોલી બ્રિજમાં (Saroli Bridge)ભંગાણ પડતાં...
નવી દિલ્હી : વિશ્વના પ્રખ્યાત ભવિષ્ય વક્તાઓમાં (Fortune Tellers) બલ્ગેરિયન પયગંબર બાબા વેંગાનો (Baba Venga)સમાવેશ થાય છે. આમાં બાબા વેંગાનું નામ સૌથી...
સુરત(Surat): સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા પોલીસ ચોકીની નજીક વકીલ (Advocate) મેહુલ બોઘરા પર હપ્તાખોર પોલીસ (Police) દ્વારા હુમલાની (Attack) ચોંકાવનારી...
સુરત: સુરતમાં તાપી નદીમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા તેમજ તાપી શુધ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત નદીમાં કોઈ પણ મુર્તિના વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે....
સુરત : શહેર હવે કોરોનાકાળના ઓછાયામાંથી બહાર આવી ગયું છે. તેથી હવે તમામ તહેવારોની ફરી એકવાર જોશભેર ઉજવણીઓ થવા માંડી છે. બે...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આયોજિત ત્રિદિવસીય યાર્ન...
પલસાણા: સુરત જિલ્લા એલસીબી (LCB) અને એસઓજી (SOG)ની ટીમે નર્મદાના ડેડિયાપાડામાં (Dediapada) હીરાના (Diamonds) કારખાનામાંથી 67 લાખના હીરા ચોરી કરનાર ગેંગના બે...
ભરૂચ: (Bharuch) છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને (Heavy Rain) પગલે ભરૂચ નજીક નર્મદા નદી (Narmada River) બે કાંઠે વહી રહી...
સુરત: (Surat) કવાસ ગામમાં રહેતી પરિણીતા રાત્રે ઘર પાસે તેના એક વર્ષના દિકરીનું ડાયપર ફેંકવા ગઈ ત્યારે અખીલેશસિંગ નામના વ્યક્તિએ તેને પકડી...
ન્યૂ દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની (Reliance Industries) 45મી એજીએમ બેઠક 29 ઓગસ્ટ, 2022ના રોજ યોજાશે. હવેથી આ બેઠકના એજન્ડાને લઈને અટકળો લગાવવામાં...
ઉમરગામ : ઉમરગામમાં (Umargam) મકાનના ઓટલા પર કોઈક નવજાત બાળકને (New Born Baby) ત્યજી ગયું, બાળકને હોસ્પિટલમાં (Hospital) ખસેડાયું છે.ઉમરગામના સોળસુંબા પૂર્વ...
રાજસ્થાનના (Rajasthan) કરૌલીમાં એસબીઆઈ (SBI) બેંકની શાખાના લોકરમાંથી (Locker) 11 કરોડ રૂપિયાના સિક્કા ગુમ થઈ ગયા છે. આ કેસમાં સીબીઆઈએ ગુરુવારે 25...
‘કિંગ’ માટે કમિટમેન્ટ, શાહરુખે રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’માં કેમિયો કરવા કર્યો ઇન્કાર
પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 21 એપ્રિલથી ફેરબદલી કેમ્પ યોજાશે
નાણાબળ પર પંચની લગામ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની તિજોરી પર મર્યાદા, જાણો કોને કેટલી મળી છૂટ?
વડોદરા : અલકાપુરીમાં ધંધો કરતા ચાંદીના વેપારી સાથે રૂ. 17.33 લાખની છેતરપીંડી
2022થી એર ઇન્ડિયાના સીઇઓ તરીકે ફરજ નિભાવ્યા બાદ સીઇઓ કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું
MI vs RR: સૂર્યવંશી vs બુમરાહની પહેલી ટક્કર, મેચ બનશે રોમાંચક
નકારાત્મક શરૂઆત છતાં માર્કેટનો કમબેક, નિફ્ટી 23,124 પર બંધ, સેન્સેક્સ 510 પોઇન્ટ ઉછળ્યો
તાપી નદીમાં તરતી લાશથી કાપોદ્રામાં ચકચાર
ઇઝરાયલે આપી ઈરાનને ચેતવણી: જાન બચાવવી હોય તો આવતા 12 કલાક ટ્રેનમાં મુસાફરી ન કરતા
‘મને ટીકાકારોની પરવા નથી’ ટ્રમ્પના નિવેદનથી વિવાદ વધ્યો, ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ
સુરતના ખજોદમાં ઝેરી ધુમાડાનો કાળો કહેર
વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળોની ફોજ છવાઈ,કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા
ગુજરાત અને રાજસ્થાન ATSનું મેગા ઓપરેશન: ₹25 કરોડના ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ માફિયાઓ ઝડપાયા, પાકિસ્તાની કનેક્શનનો પર્દાફાશ
ખડગે સાડા છ કરોડ ગુજરાતીઓની માફી માંગે: સીએમ ભૂપેન્દ્ર પટેલ
40 લક્ઝરી બસોને મેમો ફટકારાતા ફફડાટ
જે બોલ્યા તે કરવું એ ભાજપની કાર્યશૈલી
સબરીમાલા વિવાદમાં નવો વળાંક, કેન્દ્રે કહ્યું ઘાર્મિક મામલામાં કોર્ટ હસ્તક્ષેપ ના કરી શકે
ફી માટે વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખતા શિક્ષણ અધિકારીનો રૂ. ૧૦ હજારનો દંડ
અમદાવાદ માટે કોંગ્રેસનું મેનિફેસ્ટો – વિકાસ અને સુવિધાઓ પર ભાર
ચૂંટણી જંગ માટે પોલીસ તંત્ર સજ્જ : રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠક
ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર બે કલાક કોંગ્રેસમાં ‘આંટો’ મારી આવ્યા
અમદાવાદના ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું ‘યલો એલર્ટ’
બિહારમાં રાજકોટના વેપારીનું 25 કરોડનું સોનું લૂંટી લેવાયું
ગુજરાતમાં ઈંધણ અને ખાતરનો પૂરતો પુરવઠો : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
અમદાવાદમાં સુરતનો મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો
પુડુચેરી ભાજપની નીતિઓનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બની ગયું છે: ઉદયનિધિ સ્ટાલિન
મમતા બેનર્જીનો આરોપ: SIR પછી લાખો મતદારોના નામ યાદીમાંથી કપાયા
ત્રણ પાસપોર્ટના આરોપે ગરમાયું રાજકારણ, આસામથી દિલ્હી સુધી પહોંચ્યો વિવાદ, કોંગ્રેસ-ભાજપ આમને-સામને
વડોદરાની SSG હોસ્પિટલ ખાનગી રિક્ષાઓનો અડ્ડો બની
ભરૂચ: શનિવારે સવારે અંકલેશ્વર-ભરૂચ (Ankleshwar Bharuch Road) રોડ પર મહાકાય મગર (Crocodile) દેખાતા લોકો ભારે અચરજ પામ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા રોડ પર ભૂત મામાની ડેરી પાસે ખેતર કિનારે રોડની લગોલગ એક મગર વિચરી રહ્યો હતો. આ મગરને જોઈ વાહનચાલકો અને વટેમાર્ગુઓ અટકી ગયા હતા. એકદમ નજીકથી મગરને જોઈ લોકો અચરજ પામ્યા હતા. લોકોએ મગરનો વીડિયો ઉતાર્યો હતો. દરમિયાન કોઈક પ્રાણીપ્રેમીએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. હજારો લોકોની અવરજવર ધરાવતા ભરૂચ અંકલેશ્વર રોડની લગોલગ એકદમ નજીક મગર દેખાતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વનવિભાગના અધિકારીઓ, પોલીસ તંત્ર સહિતના જવાબદાર અધિકારીઓ મગર દેખાયો તે સ્થળે દોડી ગયા હતા અને મગરના રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.
તાજેતરમાં સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) 5.50 લાખ ક્યૂસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હોવાના લીધે નર્મદા નદી (Narmada River) લબાલબ ભરાઈ ગઈ હતી. ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પૂર (Flood) જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. નર્મદામાં પાણી વધતા મગર તણાઈને માનવ વસ્તીના વિસ્તારોમાં આવી પહોંચ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અંકલેશ્વરમાં ભૂતમામાની ડેરી પાસે રોડની નજીક ખેતરમાં મગર આવી પહોંચ્યો#ગુજરાતમિત્ર #Crocodile #Bharuch #Ankleshwar #ForestDepartment #Narmadahttps://t.co/oKd35nExSC pic.twitter.com/nAqQsIqAij
— Gujaratmitra (@Gujaratmitr) August 20, 2022
નર્મદાના પાણીના લીધે અંકલેશ્વરના ખેડૂતોને ભારે નુકસાન
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અંકલેશ્વર અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સતત ત્રણથી ચાર દિવસ સુધી પાણી ભરાયેલા રહેવાના લીધે કાંઠાના વિસ્તારોના ખેડૂતોને (Farmers) ખૂબ નુકસાન થયું છે. અંકલેશ્વરના માંડવા, જુના કાસીયા, જુના છાપરા, સામોર સહિતના અનેક ગામોના ખેતરમાં ઢીંચણ સુધી પાણી ભરાયા હતા, જેના લીધે પાકને ખુબ નુકસાન થયું છે. ખેડૂતોનો પરવર, મકાઈ, ચીભડાં, કેળ સહિતનો પાક બગડી ગયો છે. ખેડૂતો ચિંતામાં ગરક થયા છે. સરકાર સરવે કરી નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે.
નર્મદા શાંત પડી પરંતુ સ્થિતિ પર તંત્રની સતત નજર
ભારે વરસાદના લીધે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં જળસ્તર વધ્યું હતું. ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી નર્મદાએ વટાવી હતી, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા 900 જેટલાં લોકોનું વિવિધ વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હવે વરસાદ શાંત પડ્યો છે. ડેમમાંથી પાણી છોડવાની માત્રા ઘટી છે. સ્થિતિ સ્થિર છે છતાં તંત્ર સતત નજર રાખી રહ્યું છે.