સુરત: ઇન્ડિગો(indigo) એરલાઇન્સ(Airlines)ની ગોવા -સુરતની ફ્લાઇટ(Flight) માટે સુરત(Surat) એરપોર્ટ(Airport)ના રનવે(Runway) પહેલા પૂરતો એપ્રોચ નહીં બનતાં વિમાનના પાયલટએ પેસેન્જર સેફટીના નિયમોનો હવાલો આપી...
૮ નવેમ્બર ૨૦૧૬ની એ રાત યાદ કરો. દિવાળીના તહેવારો પુરા થયાને થોડા દિવસો થયા હતા. રજાઓ પછી ધંધાઓ ધીમે ધીમે ફરી શરૂ...
વડોદરા : ભાજપા વડોદરા મહાનગરના વિવિધ સેલ દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના કેબિનેટ વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે શહેરના પ્રબુદ્ધ નાગરીકોનો વન-ટુ-વન સંવાદ...
વડોદરા : કુખ્યાત અનીલ ઉર્ફે એન્થોની શહેરની સયાજીગંજ વિસ્તારમાં આવેલી પુજા હોટલમાંથી છોટાઉદેપુર જાપ્તાના પીએસઆઈની વીઆઈપી ટ્રીટમેન્ટના કારણે ફરાર થઈ ગયા હતા....
વડોદરા : શહેરમાં રખડતા ઢોર કારણે દિનપ્રતિદિન અકસ્માતના બનાવ વધુને વધુ બનતા જ જાય છે. જેને કારણે મેયરની સીધી સુચનાથી પાલિકા શહેરમાં...
વડોદરા : શહેરના રણોલી વિસ્તારમાં આવેલા લોકો હાલ દહેશતના ઓથા હેઠળ જીવી રહ્યા છે. તંત્રના પાપે અહીંના નાગરિકો જર્જરિત બ્રિજ નીચેથી અવરજવર...
વડોદરા : ચોમાંસીની ઋતુને લઈને વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગરી વધુ સઘન કરી છે. પાલિકાને વડોદરાને સ્માર્ટ બનાવવું છે, પોતે...
અમદાવાદ: પાટીદાર સમાજના (Patidar Samaj) યુવા નેતા અને આંનદોલ કર્તા હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ ભાજપમાં (BJP) જોડાશે...
વડોદરા: સૂર્યના પુત્ર શનિદેવનો જન્મ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે થયો હતો. આ દિવસે શનિદેવની સાચા મનથી આરાધના અને પૂજા-પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ...
વડોદરા: વડોદરા શહેરમાં બનતા સૌથી મોટા ફ્લાય ઓવરને અવરુધ રૂપ થયેલ ઓલ્ડ પાદરા રોડ પરના ત્રણ મંદિરો જે રાતના અંધારામાં ઈરાદા પૂર્વક...
ભારત કોઈ સમયે સોનાની ચીડિયા તરીકે ઓળખાતું હતું, કારણ કે ભારતમાં આવેલી સોનાની ખાણોમાં પીળી ધાતુનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું. તદુપરાંત...
ગોધરા: વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૯ મે ૨૦૨૧ ના રોજ જાહેરાત કરી હતી કે કોરોના સમયગાળા દરમિયાન જે બાળકોએ પોતાના માતા...
દાહોદ: દાહોદ તાલુકાના ગમલાં ગામમાં યુવક દ્વારા યુવતીને ભગાડી લઈ જતા ધીંગાણું યુવતીના પરિવાર દ્વારા યુવકના પરિવાર જનોના 15 થી વધુ ઘરોમાં...
શહેરા: શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે નાડા ગામના મહિલા સરપંચના પતિ તેમજ માજી સરપંચ સહિત અન્ય લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થતા...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં પાણીની સમસ્યા વિકટ બની છે. છેલ્લાં ત્રણેક મહિનાથી નગરના મોટાભાગના વિસ્તારોમાં પુરતાં પ્રમાણમાં પાણીનો સપ્લાય મળી રહ્યો નથી. જેને...
આણંદ : નડિયાદમાં બ્રહ્માકુમારીઝ પ્રભુશરણમ ઓડિટોરીય ખાતે પર્યાવરણ જાગૃતિના અભિયાનના ઉપલક્ષ્યમાં ચિંતક બેઠક મળી હતી. જેમાં પર્યાવરણના સુધારણમાં નોધપાત્ર મુદ્દાઓની ચર્ચા વિચારણા...
ભાવનગર: ભાવનગરના (Bhavnagar) મહુવાના સેદરડા ગામમાં અકસ્માતે (Accident) એક યુવક રોઝકી ડેમમાં (Dam) પડી ગયો હતો. જેને બચાવવા જતાં યુવાનની માતા, બહેન...
આણંદ : નડિયાદ ખાતે રવિવારના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં જંગી જનમેદની ઉમટી પડી હતી. જેની મોવડી મંડળે પણ હરાકાત્મક નોંધ...
નડિયાદ: મહુધામાં રહેતાં બે શખ્સો પોતાના સાગરિતોની મદદથી અમદાવાદના મિત્ર પાસેથી હાથઉછીના નાણાં લીધાં બાદ, તે પરત નહીં આપી રૂપિયા ૧૦,૫૦,૦૦૦ ની...
ગુજરાત અને મહારાષ્ટ્રની (Gujarat And Maharashtra) સરહદ પર કુદરતી સંપત્તિથી છલોછલ એવા સુથારપાડા ગામમાં શૈક્ષણિક સુવિધા આંખે ઊડીને વળગે તેવી છે. નાશિક...
ગાંધીનગર : કેન્દ્ર સરકારની ૧૩ જેટલી ફ્લેગશીપ યોજનાઓના જરૂરિયાતમંદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરવા માટે ૩૧મી મેના રોજ “ગરીબ કલ્યાણ સંમેલન”નું આયોજન...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ...
સુરત : વેડરોડ ઉપર રહેતા વેપારી અને તેની પત્નીને (Wife) ફેસબુકમાં (Facebook) ધમકી આપીને લડી લેવાનું કહેતા પોલીસે (Police) ગુનો નોંધીને વેપારીના...
ગાંધીનગર: IPL-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટની (Cricket Tournament) વિજેતા ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓને મુખ્યમંત્રી (CM) નિવાસે આમંત્રિત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ગુજરાતની...
પારડી : પારડીના ખડકી ગામે ને.હા. 48 સાઈ મંદિર સામે ઓવરબ્રિજ ચઢતા ખામી સર્જાયેલા ઉભેલો ટેમ્પોને પાછળથી ડમ્પર ચાલકે ધડાકાભેર અથડાવી દેતા...
બીલીમોરા: બીલીમોરામાં (Billimora) રહેતી મુસ્લિમ યુવતીની સગાઈ અંકલેશ્વરના (Ankleshwar) યુવાન સાથે થયા બાદ યુવતીએ સગાઈ તોડી નાખતા ગુસ્સે થયેલા યુવાને યુવતીને રસ્તામાં...
દિલ્હી: દિલ્હીના (Delhi) આરોગ્ય મંત્રી (Health Minister) સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગ (Moneylaundering) કેસમાં ઈડીએ ધરપકડ (Arrest) કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ...
અમદાવાદ: IPLમાં પ્રથમ ડેબ્યુ કરનારી ગુજરાતની ટીમે ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઇટન્સે (GT) અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium)...
નવી દિલ્હી: દિલ્હી(Delhi)-NCRના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ સાથે વરસાદ(RainFall) પડી રહ્યો છે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી ઘણી રાહત મળી છે....
અમદાવાદ: અમદાવાદમાં (Ahmadabad) એરલાઈન્સ માધ્યમથી આવતા લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદના એરપોર્ટ (Airport) પર પેસેન્જરોએ (Passenger) પોતાના...
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
સુરત: ઇન્ડિગો(indigo) એરલાઇન્સ(Airlines)ની ગોવા -સુરતની ફ્લાઇટ(Flight) માટે સુરત(Surat) એરપોર્ટ(Airport)ના રનવે(Runway) પહેલા પૂરતો એપ્રોચ નહીં બનતાં વિમાનના પાયલટએ પેસેન્જર સેફટીના નિયમોનો હવાલો આપી વિમાન રનવે પાસે લાવી લેન્ડિંગ કરવાને બદલે ફરી ટેક ઓફ કરી દીધી હતું. સુરત એરપોર્ટ નજીક આવતાં વિમાન સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની પાયલટની સૂચના પછી રનવે નજીક આવી ફરી ટેકઓફ થઈ જતાં પેસેન્જરોના જીવ ટાળવે ચોટયા હતાં. જોકે કોઈ પેસેન્જરને કોઈપણ પ્રકારની હાની પહોંચી ન હતી.
લેન્ડિંગની સૂચના મળ્યા બાદ પ્રોપર એપ્રોચ નહીં મળતા પાયલટે ફ્લાઇટ ફરી ટેકઓફ કરી
પેસેન્જરોએ ફરિયાદ કરી હતી કે રવિવારે ગોવા એરપોર્ટથી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ ગોવાથી સુરત જવા 17:15 કલાકે ઉપડી હતી. સુરત એરપોર્ટ પર 18:35 કલાકે લેન્ડ થવાની જાહેરાત થયા પછી પાયલટે ફલાઈટને લેન્ડિંગ માટે રનવે સુધી લાવી પ્રોપર એપ્રોચ નહીં મળ્યો હોવાથી ફરી ટેકઓફ કરી હતી. એ પછી સુરત એરપોર્ટની નજીકના વિસ્તારનો ચકરાવો લઈ રાતે 18 :55 કલાકે ફ્લાઇટનું સેફ લેન્ડિંગ કરાવ્યું હતું.આ ઘટનાને લીધે ફ્લાઇટ 20 મિનિટ મોડી લેન્ડ થઈ હતી. એપ્રોચ મિસ થતાં કોન્ફિડન્ટના અભાવે પાયલટે ફ્લાઈટ ફરી ટેકઓફ કરવાનો નિર્ણય લીધો હતો. ગોવાથી આવેલી ઇન્ડિગોની આ ફ્લાઈટને એને લીધે ચકરાવો લેવો પડ્યો હતો.
શું કહે છે ડિજીસીએનો નિયમ
ડિજીસીએના નિયમ મુજબ પ્રોપર એપ્રોચ ન મળે તો પાયલટે પેસેન્જર સેફટી માટે ફ્લાઈટ સલામતી પૂર્વક ટેકઓફ કરવાની હોય છે.આ કિસ્સામાં પાયલટને ફ્લાઈટ લેન્ડિંગ કરવાનું યોગ્ય નહીં લાગ્યું હશે એટલે પોતાના વિવેકથી નિર્ણય લઈ લેન્ડિંગ માટે રનવે સુધી આવેલી ફ્લાઈટ ટેકઓફ કરી હોય શકે છે.
એરપોર્ટના નિરીક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર સુરત આવશે
સુરત: સુરત એરપોર્ટને (Surat Airport) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી તા. 10મી જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendraModi) સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિરીક્ષણ કરવા આવશે તેવી વિગતો સામે આવી છે. વડાપ્રધાન નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામ જવા પહેલાં સુરત એરપોર્ટ પર તેમના બોઈંગ વિમાનમાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનની ખૂબ નજીક છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા ત્યાર બાદ જ સુરત એરપોર્ટનું ડેવલપમેન્ટ ઝડપથી આગળ વધ્યું છે. વડાપ્રધાન અવારનવાર સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ વિશે વિગતો મેળવતા રહે છે. મોદી પોતાના સત્તાવાર વીવીઆઈપી બોઈંગ 777 (Boeing 777 ) વિમાનમાં (plane) સુરત આવનાર હોવાથી સુરત એરપોર્ટ માટે આ પહેલો એવો પ્રસંગ બનશે કે જ્યારે પ્રથમ વખત બોઈંગ 777 જેવું મોટું વિમાન સુરત એરપોર્ટ પર ઉતરશે.