સુરત: સુરતમાં (Surat) 3 વર્ષ પહેલાં સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકે (Children) જીવ ગુમાવ્યાં હતાં, પરંતુ આ ઘટનામાં જતીન નાકરાણીએ પોતાના...
ઉત્તરપ્રદેશ: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વરિષ્ઠ નેતા આઝમ ખાનની (Azam Khan) તબિયત લથડી છે. ગઈકાલે રાત્રે તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચ જિલ્લાના નૌનીહા મંડી પાસે રવિવારે સવારે એક મીનીબસ (Mini Bus) અને ટ્રક (Truck) વચ્ચે અથડામણ...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીર પોલીસને કઠુઆ જિલ્લામાં ભારતીય સૈનિકોને મોટી સફળતા મળી છે. પોલીસે સરહદ પારથી આવતા ડ્રોનને તોડી પાડ્યું હતું. મળતી માહિતી મુજબ...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) દેવબંદમાં જમિયત ઉલેમા-એ-હિંદ (Jamiat Ulema-e-Hind) 2 દિવસીય જુલૂસનું આયોજન કર્યું હતું. આ ઉત્સવ 28 મેથી શરૂ...
વાંકલ: માંડવીના (Mandvi) તડકેશ્વર (Tadkeshwar) ગામે કાર્યરત શીફા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી (Medical Store) દર્દીએ ખરીદેલી ટેબલેટમાંથી (Tablet) વાળ નીકળતાં દર્દીએ માનવજીવન સાથે...
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે ભાજપ અને RSS પર નિશાન સાધ્યું. મહારાષ્ટ્રના (Maharashtra) ભિવંડીમાં એક રેલીને...
નવી દિલ્હી: નેપાળની તારા એરનું ગુમ થયેલું વિમાન મુસ્તાંગના લાર્જુંગમાં ક્રેશ થયેલી હાલતમાં જોવા મળ્યું છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર દ્વારા રાહત...
ગાંધીનગર: રાજ્યના પોલીસવડા (State police chief) આશિષ ભાટિયાને (Ashish Bhatia) એક્સટેન્શન (Extension) આપવામાં આવ્યું છે. પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેએ પૂર્ણ...
IPL દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમીને પોતાની બોલીંગની સ્પીડને કારણે ચર્ચામાં આવેલા ઉમરાન મલિકે કેટલીક મેચોમાં એટલી સ્પીડથી બોલ ફેંક્યા હતા કે...
કંગના રનોતની ફિલ્મ ‘ધાકડ’ના ‘એક્શન, એક્શન, એક્શન’ સામે કાર્તિક આર્યનની ‘ભુલભુલૈયા 2’ના ‘એન્ટરટેન્મેન્ટ, એન્ટરટેન્મેન્ટ, એન્ટરટેન્મેન્ટ’ની જીત થઇ છે. એકશન ફિલ્મ હોય એટલે...
નવી દિલ્હી: જો તમે તમારા આધાર કાર્ડની (Aadhaar card) નકલ (Copy) બેદરકારીથી શેર કરો છો કે આધાર કાર્ડને કોઈને બેદરકારીથી આપી દો...
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા ‘નેશનલ ફેમિલી હેલ્થ સર્વે’થતો આવ્યો છે અને આ સર્વેમાં સરકારને મદદ કરનારી સંસ્થા તરીકે ‘ઇન્ટરનેશનલ...
કોલકાત્તા: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે પેસેન્જર ટ્રેન (Train) સેવાઓ રવિવારથી (Sunday) ફરી શરૂ થઈ છે. કોલકાતા અને બાંગ્લાદેશના શહેરો વચ્ચે...
શ્વનો નવો સૌથી યુવાન સેલ્ફ મેડ અબજપતિ 25 વર્ષનો એલેક્ઝાન્ડર વાંગ છે! તેની શિક્ષણ સાથે જાણવાની અને જાણીને નવા માર્ગો શોધવાની ઈચ્છાશક્તિ...
નવી દિલ્હી: પાકિસ્તાનનું (Pakistan)પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ જળ વિવાદ (Indus Water Treaty) પર વાતચીત માટે આવતા અઠવાડિયે ભારતની (India) મુલાકાતે આવશે. સૂત્રો પાસેથી...
સુરતઃ ભારત સરકારના ટેક્સટાઇલ (Textile) મંત્રાલય હસ્તકની ટેક્સટાઇલ કમિશનર કચેરી દ્વારા ટફ યોજનાના પેન્ડિંગ દાવાઓના નિકાલ માટે મંત્રા સુરત (Surat) ખાતે તા....
રતમાં કે દુનિયામાં ટેલિવિઝનનો ઇતિહાસ ખાસ જૂનો નથી. આજે જે 40 કે 60 વરસના થયા છે તેઓ જાણે છે કે ટેલિવિઝનની ટેકનોલોજી...
ઇતિહાસના સૌથી ભયંકર મુઘલ શાસકોમાંના એક ઔરંગઝેબના અતિરેકનો ભોગ બન્યા તે સૌ પારકા ન્હોતા તેમના પોતાના પણ હતા. ઔરંગઝેબનો અતિ જુલ્મ તેની...
વાત 20 વર્ષ પહેલાંની છે. કેતન જોષીની બદલી અમદાવાદથી રાજકોટ નજીક આવેલા જસદણ ખાતે થઈ હતી. તે એક સહકારી બેંકમાં મેનેજર તરીકે...
તાજેતરના એક સમાચાર સરકારી હોસ્પિટલ દર્દીઓનું જીવન જોખમમાં નાંખી રહી છે. સરકારી હોસ્પિટલોમાં છતોમાંથી પાણી લીકેજ થાય, તૂટેલી લીફટ, ઉંદરનો ત્રાસ વધવાથી...
શેખ સાદીના બાળપણનો પ્રસંગ છે. એક વખત અગિયાર – બાર વર્ષની ઉંમરે તેઓ કુરાન શીખતા હતા. એટલે કુરાનની આયાતોને યાદ કરવા, બરાબર...
એક સવારે મોર્નિંગ વૉક માટે નીકળ્યા ત્યારે એકાએક અમારી નજર એક ગોકળગાય પર પડી. ગોકળગાય રોડ ક્રોસ કરી રહી હતી. દોસ્તો, જાહેર...
વાસ્તુશાસ્ત્રની નજરે એમ કહેવાય છે કે સ્ટોરરૂમ જો રસોડાના ઈશાન(નોર્થ ઇસ્ટ) ખૂણામાં હોય તો તેમાં સંઘરેલી વસ્તુઓ તાજી રહે છે. ઘરની રાણીના...
જિલ્લના અખાડે માધવ કંસમામાને મળવા આવ્યા. વાસ્તવમાં તો તે કંસનો વધ કરવા આવ્યા હતા. બધા દેવતાઓએ માની જ લીધેલું કે હવે કંસનું...
વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૌથી મોટું જંગલ લેટિન અમેરિકા સ્થિત એમેઝોન નદીનું જંગલ છે. આ જંગલનો 65 ટકા જેટલો હિસ્સો બ્રાઝિલમાં પડે છે. એમ...
જૈનો ભારતની એક મહાન વ્યાપારી કોમ છે. જૈનોએ વ્યાપાર અને બેંકીંગનો વ્યવસાય અપનાવ્યો હતો. ભરૂચ બંદરની ખીલવણીમાં હિંદુ વેપારીઓ ખરા પણ પ્રભુત્વ...
અમદાવાદ: IPL 2022 ની ફાઇનલ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ બંને ટીમ લીગ તબક્કા દરમિયાન પોઈન્ટ...
તાજેતરમાં જ ટોક્યોમાં ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાની બીજી ક્વાડ લીડર્સ સમિટ સંપન્ન થઈ. એ પહેલાં અમેરિકન પ્રમુખ જો બાઈડેને દક્ષિણ કોરિયાની...
સુરત: શારજાહ-સુરત ફ્લાઈટમાં (Sharjah-Surat flight) સ્મગલિંગથી (Smuggling) લાવવામાં આવેલા 32 લાખના સોનાના બિસ્કિટ (Gold biscuits) સાથે બે આરોપીઓને સુરત ડીઆરઆઈએ (Surat DRI)...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુરત: સુરતમાં (Surat) 3 વર્ષ પહેલાં સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકે (Children) જીવ ગુમાવ્યાં હતાં, પરંતુ આ ઘટનામાં જતીન નાકરાણીએ પોતાના જીવનને જોખમમાં મૂકી 15 બાળકના જીવ બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો. આ ધટનાના કારણે જતીન નાકરાણી કોમામાં જતા રહ્યાં હતા. ત્યારથી આજ સુઘી એટલેકે 3 વર્ષથી તેઓ પથારીવશ છે, જેને કારણે પરિવારની (Family) આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી.
આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ તેઓના હોદ્દેદારો જતીન નાકરાણીના ઘરે તેઓની મદદે પહોંચ્યા હતા. સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપિયા 5 લાખ રૂપિયાનો ચેક તેઓને એના.ત કરવામાં આવ્ય હતો. મળતી માહિતી મુજબ જતીનના પરિવારને છેલ્લા ચાર દિવસમાં 30 લાખથી વધુનું દાન મળ્યું છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે જતીન નાકરાણીએ પોતાના જીવનને જોખમમાં મૂકી 15 જેટલાં બાળકોના જીવ બચાવ્યા છે. જે રીતે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી એને કારણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી છે. એવા સમયે ભારતીય જનતા પાર્ટી આ યુવાન અને તેના પરિવારની પડખે આવીને ઊભો રહ્યો છે. હાલ શહેર ભાજપ એકમ તરફથી રૂપિયા પાંચ લાખની આર્થિક મદદ કરવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં જતીનને મેડિકલ સારવારની જરૂર હોવાથી ઓપરેશન માટેનો જે પણ ખર્ચ થશે એમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના આરોગ્યલક્ષી ફંડમાંથી શક્ય એટલી સહાય આપવામાં આવશે.
જાણો શું હતી સમગ્ર ધટના
સુરતના બ્લેક ફ્રાઈડે ગણાતા તક્ષશીલા ધટનો ત્રણ વર્ષ પૂર્ણ થયા. વર્ષ 2019માં 24 મેના રોજ શુક્રવારના દિવસે બપોરે 4 વાગ્યાના સમયે સરસાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા કોમ્પલેક્ષના બીજા માળની ફેશન ડિઝાઈનના કલાસરૂમની ગેલેરીની બહાર એસીના આઉટર યુનિટ અને તેની સાથેના વાયરિંગમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગતા નીચેના માળથી આગ લાગતા ત્રીજા માળ સુઘી પહોંચી ગઈ હતી. આ ધટનાને પગલે 22 બાળકોના મોત થયા હતા જયારે 18થી વઘુ ઈજાગ્રસ્ત થયા હતા. બાળકોના માતા પિતા આ ગોઝારા દિવસને ભૂલી શકયા નથી. ધટનાને પગલે કુલ 14 આરોપીઓ સામે ગુનો નોંઘવામાં આવ્યો હતો. માતા પિતા કે જેઓએ ધટનામાં પોતાના બાળકોને ગુમાવ્યા છે તેઓ બાળકોને ન્યાય અપાવા માટે તેઓ આજે પણ લડાઈ લડી રહ્યાં છે. તેઓ માંગણી કરી રહ્યાં છે કે કોર્ટમાં સુનાવણી ડે ટુ ડે થાય. તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તક્ષશિલા કાંડની સુનાવણી હાથ ધરવામાં આવે.