સુરત(Surat) : નવરાત્રિ(Navratri)માં માતાજીની આરાધના કરવાથી તમામ સંકટ દૂર થઇ છે. આ પવિત્ર દિવસોમાં લોકોમાં વિવિધ પ્રકારની આસ્થા જોવા મળે છે. ત્યારે...
આપણે સૌ જાણીએ છીએ કે, પરિવર્તન સંસારનો નિયમ છે. પ્રકૃતિમાં પણ ઋતુ અનુસાર ફેરફાર થાય છે. આ ફેરફારો માનવજાત માટે અનુકૂળ તો...
નવી દિલ્હી: ભારતના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહેલા વિમાનમાં બોમ્બ (BombThreat) હોવાના સમાચાર મળ્યા બાદ ભારતની ગુપ્તચર એજન્સીઓમાં હડકંપ મચી ગયો હતો....
નવી દિલ્હી: મંગલયાન મિશનનો (Mangalyaan mission) અંત (ends) આવ્યો છે. તેમાં હાજર ઈંધણ (fuel) અને બેટરી (Battery) પણ ખતમ થઈ ગઈ છે....
એક બૌધ્ધ મઠમાં દૂરથી એક ભિક્ષુ આવ્યા.ભિક્ષુ વૃદ્ધ હતા.લગભગ ૮૦ વર્ષની આસપાસની ઉંમર હશે.મઠના વડા ગુરુએ તેમને આવકાર આપ્યો અને વિચાર્યું આટલા...
સુરત (Surat) : રવિવારે બીજી ઓક્ટોબરે ઉકાઇ ડેમની (Ukai Dam) સપાટી 345 ફૂટે પહોંચતા તંત્રને આવતા બે વર્ષની રાહત થઈ છે ખાસ...
ગુજરાતનાં ૩ર લાખ દ્વિચક્રી વાહનચાલકોનાં માથા ઉપર હેલમેટ સવાર થઈ છે. વાહનવ્યવહાર કમિશન કચેરીના સંદેશા મળતાં જ બાર એસોસીએશને એ લોકોની આંગળી...
સુરત : આમ તો માસી માં સમાન કહેવાય છે. પરંતુ સુરત(Surat)માં માસી(Masi) અને ભાણેજ(Nephew) વચ્ચેના સંબંધો શર્મસાર થયા છે. એક માસીએ ચોરી(theft)ની...
સિત્તેરના દશકમાં ઈંગ્લેન્ડ ક્રિકેટટીમ ભારત સામે રમતી ત્યારે તે ભારત વિરૂધ્ધ એમસીસીની મેચો ગણાતી. આ સત્તાવાર નામ હતુ. એમસીસીનો અર્થ મેરીલીબોન ક્રિકેટ...
સુરત(Surat) : હજીરાથી (Hazira) ભાવનગરના (Bhavnagar) ઘોઘા (Ghogha) જતી રો-રો ફેરી સર્વિસના (Ro Ro Ferry Service) સમયમાં ફેરફાર કરવામાં આવતા પેસેન્જરો (Passengers)...
નવી દિલ્હી: એ તો બધા જાણે છે કે પાકિસ્તાન (Pakistan) અને ચીન (China) હંમેશા ભારત માટે મુસીબતો ઉભી કરતા રહ્યા છે. ત્યારે...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) મા દુર્ગાની આરતી ચાલી રહી હતી અને પંડાલમાં હાજર લોકો આરતીમાં મગ્ન હતા. ત્યારે પંડાલમાં અચાનક...
સુરત : ડીંડોલી ખાતે આવેલા રાજમહલ (Rajmahal) શોપિંગ સેન્ટરની (Shopping Center) 3 દુકાનોમાં દરોડાની કાર્યવાહી ઇકોનોમી સેલ દ્વારા કરવામાં આવી હતી. તેમાં...
ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવતીકાલે તા.૩જી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મૂર્મુ (Draupadi Murmu) હસ્તે સુપર સ્પેશિયાલિટી (Super specialty) હોસ્પિટલ, (Hospital)...
ગાંધીનગર : આજે મહાત્મા (Mahatma) ગાંધીજીની (Gandhi) ૧૫૪મી જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં (Porbandar) કિર્તી મંદિર (Kirti Mandir) ખાતે...
સુરત : શેમ્પુ, સાબુ, હેર ઓઇલ સહિતની વિવિધ કોસ્મેટીક પ્રોડક્ટ (cosmetic product) બનાવતી બ્રાન્ડેડ (Branded) કંપનીઓની (company) પરવાનગી વગર તેમની પ્રોડક્ટનું ડુપ્લિકેશન...
બારડોલી, સુરત: બારડોલી (Bardoli) તાલુકાના ખરવાસા ગામના (Kharwasa village) સહકારી અને રાજકીય (Political) અગ્રણી (Leading) અજીત પટેલનો (Ajit Patel) મહિલા સાથેનો બિભત્સ...
સુરત: પુણા આઈમાતા (Aimata) ચાર રસ્તા પાસે ઓવર સ્પીડ (Over speed) બાઈક (Bike)હંકારનારને પોલીસ કોન્સ્ટેબલે ઉભા રાખ્યા હતા. પો.કોન્સ્ટેબલ, (Police Constable) ટીઆરબી...
મુંબઈ એરપોર્ટને (Mumbai Airport) શનિવારે રાત્રે એક ધમકીભર્યો ઈમેલ (Email) મળ્યો હતો. આ ઇમેલમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ...
વાપી : વાપી (Vapi) ટાઉન(Town) પોલીસે (police) દાહોદ જિલ્લાના મોજીભાઇ પ્રતાપાભાઇ ભુરીયાને ઝડપી પાડી દમણની ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો. મોજીભાઈના થેલામાં...
વલસાડ : વલસાડના સોનવાડા (Sonwada) હાઇવે (Highway) ઉપર 55 મહિલાઓને લઇને માતાજીના દર્શન કરવા જઈ રહેલી લક્ઝરી (Luxury) બસને (Bus) ઓવરટેક (Overtake)...
અનાવલ: મહુવાના કોદાદા ગામની (Kodada village) ખેતીની જમીનનો (Agricultural land) બોગસ પાવર ઓફ એટર્ની (Power of Attorney) બનાવી રૂપિયા 49.85 લાખમાં સોદો...
ગુવાહાટીમાં (Guwahati) રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા (India And South Africa) વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની બીજી T20માં કેપ્ટન રોહિત શર્મા (43)...
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) કેવડીયા (Kevadia) રેલે સ્ટેશન (Railay Station) પર રેલવે પોલીસને (Railway Police) બે બાળકો (Two children)...
દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની વનડે શ્રેણી (One Day International) માટે ટીમ ઈન્ડિયાની (Team India) જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવન ટીમનું...
ભરૂચ, અંકલેશ્વર : અંકલેશ્વરના માંડવા ગામે (Mandwa village) બુટલેગરે (Bootlegger) જમીનમાં (land) પાઈપલાઇન (Pipeline) બિછાવી, માટલા મૂકી વિદેશી દારૂની (liquor) બોટલો સંતાડી...
રાજપીપલા: રાજપીપલા એસ.ટી ડેપો (ST Depot) પર છોટાઉદેપુર (Chotaudepur) સુરતની (Surat) બસ માંથી 16 લાખના હીરાની (diamond) ચોરી થઈ હોવાની એક ઘટના...
પંજાબી ગાયક (Panjabi Singer) સિદ્ધુ મૂસેવાલા (Sidhhu Moosewala) હત્યા કેસનો (Murder Case) આરોપી ગેંગસ્ટર દીપક ટીનુ પંજાબના માનસા જિલ્લામાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના (Talodara village) એક ડ્રાઇવરને (Driver) માર મારીને કેટલાક બુકાની ધારી અજાણ્યા ઈશમો લૂંટી (Robbery) ગયાનો બનાવ પ્રકાશમાં...
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (Chief Minister) એકનાથ શિંદેને (Eknath Shinde) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શિંદેનને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં (Bomb Blast) ઉડાવી...
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
સુરત(Surat) : નવરાત્રિ(Navratri)માં માતાજીની આરાધના કરવાથી તમામ સંકટ દૂર થઇ છે. આ પવિત્ર દિવસોમાં લોકોમાં વિવિધ પ્રકારની આસ્થા જોવા મળે છે. ત્યારે સુરતમાં માનતા(believe) પૂરી કરવા માટે 36 વર્ષથી એક અનોખી પ્રથા ચાલી આવી છે. પોતાના દુઃખ લઈને આવેલા ભક્તો માતાજી સામે માનતા માને છે અને માતાજી પાસે પ્રગટાવવામાં આવેલો દીવો(lamp) ઘરે લઇ જાય છે અને માનતા પૂર્ણ થતા નવરાત્રિના 9 દિવસ એટલે 9 દિવા માતાજી સામે પ્રગટાવે છે.
આ રીતે ભક્તો માનતા પૂરી કરી છે
સુરતના કોટ વિસ્તાર મહિધરપુરાની લાલદરવાજા મોટી શેરીમાં આસો નવરાત્રિમાં આઠમનાં દિવસે માતાજી સમક્ષ દિવા પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ માતાજી આરતી કર્યા બાદ માનતા લેવા આવેલી મહિલાઓ માજી સમક્ષ પોતાનું દુ:ખ કહી અહી પ્રગટાવવામાં આવેલો એક દીવો ખુલ્લા પગે ઘરે લઇ જાય છે અને ઘરમાં દેવસ્થાન અથવા પણિયારા પર મૂકી દેવામાં આવે છે. ત્યારબાદ દરરોજ આ દીવો પ્રગટાવવામાં આવે છે. આ માનતા ખાસ જે મહિલાઓને સંતાન સુખ પ્રાપ્ત ન થયું હોય તેઓ અહી પોતાની આશ પૂરી કરવા માટે આવે છે. આ માનતા થકી અનેક લોકોના દુઃખ દુર થયા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રથા લંડનથી શરુ થઇ હતી.
સૌથી નવાઇની વાત તો એ છે કે આ પરંપરા સુરત નહીં પરંતુ લંડનથી શરૂ થઇ
મોટી શેરીમાં રહેતા રમાબેન ચૌહાણને લગ્નના 9 વર્ષ બાદ પણ તેઓને સંતાન સુખ મળ્યું ન હતું. અનેક દવાઓ તેમજ સારવાર કરાવ્યા બાદ પણ તેઓને સંતાન સુખ પ્રાપ્ત ન થયું. જ્યાં ડોકટરોએ હાર માની લીધી હતી ત્યાંથી માતાજીની શ્રદ્ધા શરુ થઇ. રમાબેનનાં લંડનમાં રહેતા પરિવારજનોએ માતાજી સમક્ષ દીવો કરવાનું જણાવ્યું હતું. આ માટે લંડનથી દીવો મોકલવામાં આવ્યો હતો. જે દીવો માતાજી સમક્ષ પ્રગટાવવામાં આવ્યો…અને લગ્નના 9 વર્ષ બાદ રમાબેનના ઘરે દીકરીનો જન્મ થયો. ત્યારથી આ માનતા ચાલી આવી છે. રમા બેનના ઘરે દીકરીનો જન્મ થયાનાં બીજા જ વર્ષે તેમણે માતાજી સમક્ષ 9 દીવા પ્રગટાવ્યા હતા. જે દીવાઓ માનતા લેવા આવેલી મહિલાઓ લઇ જાય છે અને માનતા પૂર્ણ થતા મહિલાઓ માતાજી સમક્ષ દિવા પ્રગટાવી પોતાની માનતા પૂર્ણ કરે છે. 36 વર્ષથી ચાલી આવતી આ માન્યતા અંધશ્રદ્ધા નહિ પરંતુ માતાજી સામે લોકોની આસ્થાના દર્શન કરાવે છે.