વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉજ્જૈન મહાકાલ મંદિર (Mahakaal Temple) કોરિડોરના પ્રથમ તબક્કાનું એટલે કે શ્રી મહાકાલ લોકનું ઉદ્ઘાટન કરશે....
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે 23 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પ્રવાસી સાઉથ આફ્રિકાની ટીમને માત્ર 99 રનમાં ઓલઆઉટ કરી નવો ઈતિહાસ રચ્યો...
ઉજ્જૈન: ઉજ્જૈનનો (Ujjain) પ્રખ્યાત મહાકાલ કોરિડોર (Mahakal Corridor ) પૂર્ણ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ના હસ્તે મહાકાલ મંદિર કોરિડોરના...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રણ દિવસીય ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા છે. જ્યારે આજે ત્રીજા દિવસે તેઓ જામકંડોરણા બાદ...
મુંબઈ: સાઉથની સુપરસ્ટાર નયનતારા (Nayanthara) અને તેના પતિ વિગ્નેશ શિવનના (viganesh Shivan) ઘરે જોડિયા બાળકો (Twins baby) થયા છે. રવિવાર, 9 ઓક્ટોબરના...
નવી દિલ્હી: ભારત (India) અને એશિયાના (Asia) સૌથી ધનાઢ્ય વ્યક્તિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) આ દિવસોમાં ઝડપથી પોતાનો બિઝનેસ...
સુરત: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કોંગ્રેસે આ મુદ્દાને ઉપાડ્યો છે. આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન...
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામકંડોરણાની મુલાકાતે પહોંચ્યા છે. ગુજરાતમાં પીએમ મોદીનો આજે છેલ્લો દિવસ છે. પીએમ મોદીએ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસમાં...
મુંબઈ: મિલેનીયમ સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 11 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે. બિગ બીના (Big B) ચાહકો (Fans) માટે...
નવી દિલ્હી: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ (Justice DY Chandrachud) દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (Chief Justice) હશે. વર્તમાન ચીફ જસ્ટિસ યુયુ લલિતે (Chief Justice...
સુરત: ચાઈનીઝ કંપની (Chinese Company) સાથેનો કરાર (Agreement) પૂરો થયા પછી વિશ્વની સૌથી મોટી આઈ ફોન (I Phone) ઉત્પાદક કંપની એપલે (Apple)...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પહેલા યજમાન ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પર્થમાં (Perth) ઈંગ્લેન્ડ (England)...
આણંદ : “કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી છે, હાંકલા પડકારા કરતાં હતાં, તે હવે ઠંડા પડી ગયાં છે. ઠંડી તાકાતથી ગામે ગામે...
વડોદરા: અમિતનગર સર્કલ પાસે હપ્તા ઉઘરાવીને ગેરકાયદે ખાનગી વાહનો ઉભા રાખવામાં આવતા હોવાની ભારે ચર્ચા જાગી છે. વાત એવી પણ ચાલી રહી...
સુરત: સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. લાલગેટમાં એક યુવકની ક્રૂર હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. હત્યારાએ લાકડાના 4થી...
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓ માટે ‘સ્ટાર્ટઅપ સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાની...
સંતરામપુર : કડાણા તાલુકાના સરસ્વા (ઉત્તર) ગામે યુવકની હત્યા કેસમાં પોલીસ દોડતી થઈ હતી અને હુમલાખોર યુવકની ધરપકડ કરી હતી. કડાણા તાલુકાના...
એક પહેલવાન તરીકે પોતાની જાહેર કારકિર્દી શરૂ કરનારા મુલાયમસિંહ યાદવ ભારતના સંરક્ષણ પ્રધાન બનવા ઉપરાંત ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા...
ભલે ને શેકસપિયરે કહ્યું હોય કે ‘નામમાં શું બળ્યું છે?’ મોટા ભાગનાં લોકોમાં માનવસહજ વૃત્તિ હોય છે. તેમનું નામ આવવું જોઇએ. પ્રસિદ્ધિ,...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની સૈફઈમાં તિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવનો...
વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના દિવસે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે આવવાના છે. તે માટે ડોમ...
તાજેતરમાં સ્વચ્છતા માટેની સમગ્ર દેશની હરીફાઇમાં સુરતને પુન: બીજો નંબર પ્રાપ્ત થયો તે માટે ગૌરવ થાય એ સ્વાભાવિક છે. પણ મૂળભૂત રીતે...
નવી દિલ્હી: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક શોકના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘છેલો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો) (The last show) ના...
એક આત્મવિશ્વાસ વધારવા માટેના સેમિનારમાં સ્પીકરે પ્રશ્ન કર્યો … ‘આ દુનિયામાં સૌથી પૈસાદાર જમીન કઈ છે?? એક શ્રોતાએ જવાબ આપ્યો, ‘ જ્યાં...
સમયને પણ સાલું ક્યારેક ફેફરું આવતું હોય એવું લાગે..! (હવે ફેફરું એટલે શું, એ મને નહિ પૂછતાં..!) જિસકા નસીબ ગરમ ઉસકા સમય...
દુનિયામાં ભારત માત્ર એવો દેશ છે, જ્યાં શિક્ષણમાં પોતાની ભાષાનું મહત્ત્વ નથી. ફ્રાંસમાં ફ્રેંચ,જર્મનીમાં જર્મન, ચીનમાં ચાઇનીસ ભાષામાં પ્રાથમિકથી પી.એચ.ડી. સુધીનું શિક્ષણ...
છત્તીસગઢ: છત્તીસગઢના (Chattisgarh) અનેક શહેરોમાં આજે સવારે ફરી એકવાર EDએ દરોડા (Raid) પાડ્યા છે. આ વખતે EDએ રાજ્યના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ તેમજ...
નોબેલ ઇનામોના સંદર્ભમાં જેની ઘણી રાહ જોવાતી હોય છે તે નોબેલ પીસ પ્રાઇઝ અથવા શાંતિ માટેનું નોબેલ ઇનામ આ વખતે ત્રણને ફાળે...
(૧) દીપાવલી – દિવાળી પર સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને ચૂપચાપ ઘરે પાછા ફરવું. પાછા ફરતી વખતે...
મા લક્ષ્મીની પૂજાથી મનુષ્યને ધનની પ્રાપ્તિ થાય છે. જો તમે ઘણા સમયથી આર્થિક તંગીમાં હો તો તમારાં કામની સાથે સાથે મા લક્ષ્મીનું...
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉજ્જૈન મહાકાલ મંદિર (Mahakaal Temple) કોરિડોરના પ્રથમ તબક્કાનું એટલે કે શ્રી મહાકાલ લોકનું ઉદ્ઘાટન કરશે. આ પછી મહાકાલ લોકને લોકો માટે ખોલવામાં આવશે. મહાકાલ લોકની સુંદરતા ખૂબજ અદ્ભૂત છે. મહાકાલ કેમ્પસનું (Mahakaal Campus) 20 હેક્ટરમાં વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. વિસ્તરણ બાદ મહાકાલ મંદિર (Temple) પરિસર ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ કોરિડોર કરતાં ચાર ગણું મોટું હશે. કાશી વિશ્વનાથ કોરિડોર 5 હેક્ટરમાં ફેલાયેલો છે.
[quads id=1]
દેશના 12 જ્યોતિર્લિંગોમાં ઉજ્જૈનનું મહાકાલ મંદિર દક્ષિણ તરફનું એકમાત્ર જ્યોતિર્લિંગ છે. મંદિરનો ઈતિહાસ પણ ઘણો જૂનો છે. તેની વાર્તા રસપ્રદ છે. આક્રમણકારોએ મંદિરને તોડવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. કરોડો ભારતીયોની શ્રદ્ધા આક્રમણખોરો પર ભારે હતી. આજે અમે તમને મહાકાલ મંદિરની સંપૂર્ણ વાર્તા જણાવીશું. તેની સ્થાપના ક્યારે અને કેવી રીતે કરવામાં આવી હતી અને તેના પર હુમલો ક્યારે થયો હતો?

મહાકાલ મંદિરનો ઈતિહાસ
મહાકાલ મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે. મહાકાલ મંદિર અને ઉજ્જૈનનો ઉલ્લેખ મહાકવિ કાલિદાસ અને તુલસીદાસની કૃતિઓમાં મળે છે. એવું કહેવાય છે કે મહાકાલ મંદિરની સ્થાપના દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના નંદની આઠ પેઢી પહેલા થઈ હતી. શિવ પુરાણ અનુસાર મંદિરના ગર્ભગૃહમાં હાજર જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા નંદની આઠ પેઢીઓ પહેલા એક ગોપ બાળક દ્વારા કરવામાં આવી હતી. જ્યારે ભગવાન કૃષ્ણ શિક્ષણ મેળવવા ઉજ્જૈન આવ્યા ત્યારે તેમણે મહાકાલ સ્તોત્ર ગાયું. ગોસ્વામી તુલસીદાસે પણ મહાકાલ મંદિરનો ઉલ્લેખ કર્યો છે. મહાકાલ ઉત્સવ છઠ્ઠી સદીમાં બુદ્ધ રાજા ચંદ્રપ્રદ્યોતના સમયમાં થયો હતો.
આ મંદિરના મહિમાનું વર્ણન બાણભટ્ટ, પદ્મગુપ્ત, રાજશેખર, રાજા હર્ષવર્ધન, કવિ તુલસીદાસ અને રવીન્દ્રનાથની કૃતિઓમાં પણ જોવા મળે છે. આ મંદિર દ્વાપર યુગનું છે પરંતુ સમયાંતરે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાંથી દ્વિતીય સદી પૂર્વના અવશેષો પણ મળી આવ્યા છે જે આ વાતનો પુરાવો છે.
મહાકાલ કોરીડોર મામલે કોંગ્રેસ ક્રેડિટની લડાઈમાં કૂદી પડી, ભાજપે આ દાવાને જોરદાર રીતે ફગાવી દીધો
મધ્ય પ્રદેશમાં મુખ્ય વિરોધ પક્ષે દાવો કર્યો હતો કે ઉજ્જૈનમાં પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના વિકાસ અને વિસ્તરણની યોજના 2019માં કમલનાથની આગેવાની હેઠળની તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ સત્તાધારી ભાજપે આ દાવાને ફગાવી દીધો છે. મધ્યપ્રદેશમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસે દાવો કર્યો હતો કે ઉજ્જૈનમાં પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના વિકાસ અને વિસ્તરણની યોજના કમલનાથની આગેવાની હેઠળની તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા 2019માં કરવામાં આવી હતી. જોકે શાસક ભાજપે આ દાવાને ફગાવી દીધો છે.
મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ડૉ. ગોવિંદ સિંહે સોમવારે દાવો કર્યો હતો કે મહાકાલ મંદિરના વિકાસ અને વિસ્તરણ માટેની યોજના ઓગસ્ટ 2019માં તત્કાલીન કમલનાથના નેતૃત્વ હેઠળના શાસન દરમિયાન તૈયાર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે રૂ. 300 કરોડની યોજનાની વિગતવાર વિગતો મહાકાલ મંદિરના પૂજારીઓ અને કેબિનેટ સભ્યો સમક્ષ મૂકવામાં આવી હતી અને તેને ઝડપથી પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે મંત્રીઓની ત્રિ-સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી હતી. બીજી તરફ રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ આ દાવાને નકારી કાઢતા મંગળવારે મીડિયાને કહ્યું, “કમલનાથ જીને જુઠ્ઠું બોલવાનો શોખ છે. કમલનાથજીને વિનંતિ છે કે ઓછામાં ઓછું ભગવાન ભોલેનાથ મહાકાલને તો બખ્શી દેતે.