નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં બુધવારના રોજ વિજયા દશમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંપરા...
આણંદ: વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે પ્રથમ વખત રાજ્યમાં કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓનલાઈન ખરીદી સમયે થતી છેતરપીંડીથી જાગૃત કરવા કન્ઝ્યુમર રાઇટ્સ એન્ડ...
શાયલી કૃષ્ણ જમ્મુ અને કાશ્મીરના રેફયુજી કેમ્પમાં જન્મી છે. કાશ્મીરી પંડિત છે અને ખરેખર જ કાશ્મીર કી કલી છે. 1998માં જન્મી ત્યારે...
અત્યારે ઘણી બધી અભિનેત્રીઓ પરદા પર પાછી ફરી રહી છે અને તેમાં એક પૂજા ભટ્ટ પણ છે. બે વર્ષ પહેલાં તે ‘સડક-2’...
રાહુલ ભટ્ટનું નામ આવે એટલે મહેશ ભટ્ટના દિકરાની વાત આવે પણ એક બીજો ય રાહુલ ભટ છે, જે ડબલ ‘ટ્ટ’ નથી ધરાવતો...
આજકાલ એવું બને છે કે ફિલ્મ સ્ટાર્સ વચ્ચે પ્રેમ થાય પણ લગ્ન નથી થતા. વર્ષો સુધી એકબીજા સાથે ફરે ને છૂટા પડે....
મુંબઈમાં દશેરાના (Dussehra) અવસર પર આજે શિવસેનાના (Shiv Sena) બંને જૂથો અલગ-અલગ રેલીઓ (Rallies) યોજીને પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે. જૂનમાં...
સુરત: અસત્ય પર સત્યના વિજય ઉત્સવ વિજયાદશમી (Vijya Dashmi) પર્વની સુરતમાં ઉજવણી કરવામાં આવી હતી. સાથે કામ, ક્રોધ, મોહ, માયા રૂપી રાહણનું...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની (Assembly) ચૂંટણીની (Election)જાહેરતને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) ફરીથી ગુજરાતના...
સુરત: મુંબઈ અને મહારાષ્ટ્રના (Maharashtra) અલગ અલગ સ્થળથી ઇકો કાર અને બોલેરો પીકઅપ (Bolero pickup) વાનની ચોરી કરતી ગેંગ (Gang) સસ્તા ભાવે...
સુરત : રાંદેર રામનગર (Ram Nagar) ખાતે સિંધી કોલોનીમાં રહેતા યુવાને માનસિક બિમારીથી કંટાળી જઇ ઉગત કેનાલ રોડ ઉપર આવેલા વીર સાવરકર...
સુરત: દર વર્ષે નવરાત્રિમાં સુરતવાસીઓને ગરબે ઘૂમવાની સાથે સાથે મોડી રાત સુધી અવનવાં વ્યંજનોનો સ્વાદ માણવાનો પણ થનગનાટ હોય છે. સુરતવાસીઓની આ...
સુરત : સીમકાર્ડ (SIM Card) ખરીદવા આવતા ગ્રાહકોના આધારકાર્ડનો (Aadhar Card) ઉપયોગ કરીને અજાણ્યા નંબરને એક્ટિવ કરી નાંખતા ટેલીકોમ (Telecom) કંપનીના એજન્ટને...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની(Vnsgu) એપ્રિલ-2022ની મુખ્ય જાહેર પરીક્ષામાં પાંચ પાંચ વિષયના પ્રશ્નપત્રો (Question papers) પ્રશ્નો વાડિયા વિમેન્સ (Wadia Women’s) કોલેજમાંથી...
સુરત : શહેરના લિંબાયત (Limbayat) વિસ્તારમાં રઘુકુળ (Raghukul) ટેક્સટાઈલ માર્કેટ (Textile Market) પાસે આવેલ ગરનાળામાં આજે સવારથી પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વાહન...
નવી દિલ્હી: ભારતના (India) પીઆર શ્રીજેશ અને સવિતા પુનિયાને બુધવારે ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઇએચ) એવોર્ડ્સમાં સતત બીજી વખત વર્ષના શ્રેષ્ઠ પુરૂષ અને...
હરિયાણા : (Haryana) દર વર્ષે દશેરા પર રાવણ દહન દરમિયાન અકસ્માતના સમાચાર સામે આવે છે. આવી જ એક ઘટના યમુનાનગરમાં (Yamunanagar) પણ...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરતને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના...
બારડોલી : સુમુલ ડેરીના (Sumul Dairy) ડિરેક્ટર અને બારડોલી (Bardoli) તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા અજિત ઉર્ફે અજય પટેલનો એક મહિલા સાથેનો...
અંકલેશ્વર: અંકલેશ્વર-હાંસોટને (Ankleshwar-Hansot) જોડતા 14 ગામના વિવિધ માર્ગોના (Road) નિર્માણની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆતને પગલે 22.90 કરોડ...
અંકલેશ્વર: અંકલેશ્વરના માલી ખડકી વિસ્તારમાં મોટા રામજી મંદિર પાસે ગત રાત્રિના સમયે પોતાના બાળકને લઈ ગરબા (Garba) જોવા જતી પરિણીત મહિલા (Woman)...
ધરમપુર : ધરમપુર તાલુકાના નાનીવહીયાળ ગામના યુવાનો ગરબા (Garba) જોઈને બાઈક (Bike) ઉપર ઘરે પરત ફરી રહ્યા હતાં. તેજ અરસામાં લાકડમાળ પ્રા.શાળા...
સુરત : રાજયના આથિર્ક પાટનગર (Economic capital) સમા અને ડાયમંડ (Diamond) તેમજ ટેક્ષટાઇલ (Textile) સીટીનું બિરૂદ મેળવનારા સુરત શહેરના માથે શિક્ષત બેરોજગારોનો...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીની પત્ની (Wife) ડોના ગાંગુલીની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં (Hospital) દાખલ...
સુરત: અંબાજી ગોપીપુરા (Gopipura) ખાતેના પ્રચીન મંદિરના દશેરાના (Dusehra)દિવસે રથયાત્રા (Rath Yatra) કાઢવામાં આવી હતી.માતાજી રથમાં સવાર થઈને રાજમાર્ગના અલગ-અલગ રૂટ ઉપર...
મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) આજે દશેરા (Dassehra) રેલીમાં મોટો ઝટકો આપી શકે છે. એવી ચર્ચા છે...
ઘેજ : વડોદરા – મુંબઇ એક્ષપ્રેસ-વે માં (Express Way) નવસારી (Navsari) પ્રાંત અધિકારીએ કૌટુંબિક વિવાદના કિસ્સાઓમાં પંચરોજ મુજબ ઝાડોનું વળતર અલગથી ચુકવવાની...
વલસાડ : કપરાડાના કોલવેરા ગામે મૂળગામ ફળિયામાં એક જ પરિવાર (Family) વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી જમીનનો ચાલી આવતો વિવાદ લોહિયાળ બન્યો હતો....
બીલીમોરા : બીલીમોરા પોલીસે (Police) રાત્રી પેટ્રોલિંગ દરમિયાન પોસરી નદી કિનારેથી ઇંગ્લિશ બનાવટના દારૂ સહિતનો રૂ. 8 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી બે...
રિચા ચઢ્ઢા (Richa Chadhha) અને અલી ફઝલ (Ali Fazal) લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ એકબીજાના બની ગયા છે. તાજેતરમાં જ...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં બુધવારના રોજ વિજયા દશમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંપરા મુજબ સવારના સમયે ઠાકોરજીના સોનાના ધનુષબાણ, ઢાલ-તલવાર, ખંજર, તમંચો સહિતના શસ્ત્રો ગોમતી તળાવના કિનારે લઈ જવાયાં હતાં. જ્યાં વિધિવત પુજન કર્યાં બાદ શસ્ત્રો મંદિરમાં પરત લવાયાં હતાં. જે બાદ આ પુજા કરાયેલાં તમામ શસ્ત્રો ઠાકોરજીને ધારણ કરાવાયાં હતાં. જે બાદ સાંજના સમયે મંદિરમાંથી ઢોલ-નગારાં, વાંસળીના સુર તેમજ ભજનોની રમઝટ સાથે શ્રીજી ભગવાનની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.
સોનાની પાલખી ઉપર નીકળેલી શ્રીજી ભગવાનની આ યાત્રા કંકુ દરવાજા, વડાબજાર, મંગલ સેવાધામ મંદિર થઈ મોટીબાગ પહોંચી હતી. જ્યાં સમીના વૃક્ષ નીચે શ્રીજી ભગવાનની રાખડી છોડવામાં આવી હતી. જે બાદ શોભાયાત્રા શ્રી લક્ષ્મીજી મંદિર થઈ પરત નિજમંદિર પહોંચી હતી. તે વખતે ઈંડીપિંડી (નજર ઉતારવાની વિધી) કર્યાં બાદ શ્રીજી ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં લઈ જવાયાં હતાં. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયાં હતાં.
શાહી ઠાઠ છિનવાયો હોવાથી ભક્તો નારાજ
શ્રી રણછોડરાયજી મંદિરમાં વર્ષ દરમિયાન ઉજવાતાં ઉત્સવો પૈકી આમલકી એકાદશી, રથયાત્રા અને દશેરાના દિવસે એમ માત્ર ત્રણ વખત જ શ્રીજી ભગવાનની ગજરાજ (હાથી) ઉપર શાહી સવારી નીકળે છે. આ પરંપરા છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલતી હતી. જોકે, સન 2020 માં કોરોનાની એન્ટ્રી બાદથી મંદિર મેનેજમેન્ટ દ્વારા આ ત્રણેય ઉત્સવો દરમિયાન ગજરાજને બદલે ઘોડા તેમજ પાલખી ઉપર શ્રીજીની સવારી શરૂ કરી છે. જેને પગલે પરંપરા તુટવાની સાથે શ્રીજી ભગવાનનો શાહી ઠાઠ પણ છિનવાયો હોવાથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.