વડોદરા: શહેરમાં વ્યાજખોરો બાદ હવે વેરો ન ભરાનારા લોકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ મામલે મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવેર...
વડોદરા: વડોદરા શહેરમા 24 સ્મશાન આવેલા છે જેમાં 10 કાર્યરત છે આ દસ સ્મશાન મા 5 સ્મશાન ની હાલત દયનિય જોવા મળે...
પેટલાદ : પેટલાદ નગરપાલિકાએ છેલ્લા પાંચ દિવસથી યુદ્ધના ધોરણે 200 જેટલા દબાણો હટાવ્યાં છે. જ્યારે 169 જેટલા કેબીનધારકોને પાલિકાએ મહિનાના અલ્ટીમેટમ સાથે...
સુરત (Surat) : સુરતમાં ઝાંપા બજારમાં તૈયબજી મહોલ્લામાં આધેડની હત્યા (Murder) કરાતાં ચકચાર મચી ગઇ હતી. આ આધેડ મસાજની (Massage) કામગીરી કરતો...
વિરપુર : વિરપુર ગ્રામ પંચાયતના અણઘણ આયોજનના કારણે ભૂલકાઓને સ્વાસ્થ્યના જોખમે શિક્ષણ લેવા મજબૂર થવું પડી રહ્યું છે. નગરના તલાવડી વિસ્તારમાં આંગણવાડી...
નવી દિલ્હી: એસ્ટ્રોફિઝિક્સ (Astrophysics) અને ગ્રહો અને નક્ષત્રોની (planets and constellations) દુનિયામાં રસ ધરાવતા લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે....
સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડામાં આવાસ માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલાં પ્લોટમાં શિક્ષક અને તેના ભાગીદાર દ્વારા બાંધવામાં આવેલ ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ તોડી...
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની આગામી માર્ચ મહિનામાં ચૂંટણી યોજાશે. સાથોસાથ ખેડા જિલ્લાની કેટલીક તાલુકા પંચાયતની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણીનું આયોજન થવાનું છે....
જે મનુષ્યો અસાધ્ય રોગોથી પીડાતાં હોય અને આગળ ઉપર જીવવું એમને માટે દોહ્યલું છે. એવાં લોકો, જો મૃત્યુ ઇચ્છતાં હોય તો એમને...
શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક ખોરાકની બોલબાલા વધી જાય. વળી લીલાxછમ શાકભાજી, ફળોની મોસમ એટલે આનંદ થઈ જાય. ચોખ્ખા ઘી, તેલમાં વિવિધ ખાદ્ય પદાર્થો બનાવીને...
વરાછા રોડની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી અને સામાન્ય પરિવારમાંથી આવતી સુરતની ધ્રુવી જસાણીની નાસા યુનિવર્સિટીમાં સ્પેઇસ આર્કિટેકટના કોર્સમાં પસંદગી થઇ છે. સ્પેસ અર્કિટેકટના...
એક માણસ પાસે આમ તો જીવન જીવવા માટે જરૂરી બધું જ હતું. ઘર ,પરિવાર , નોકરી ,બે બાળકો …રોટી -કપડાં -મકાન બધું...
ઉત્તરાખંડના ઐતિહાસિક નગર જોષીમઠ ખોટાં કારણોસર ભારત જ નહીં વિશ્વમાં ચર્ચામાં છે. આદિ શંકરાચાર્યે જેની સ્થાપના કરી એ જોશીમઠમાં જે તબાહી આવી...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) વિરુદ્ધ ખેલાડીઓના ધરણા ((Wrestlers Protest)) સમાપ્ત થઈ ગઈ...
સૌરાષ્ટ્રમાં કહેવત છે ‘‘કાંદાનો ખેડૂ માંદો.’’પરંતુ દેશભરમાં ••લિટર પેટ્રોલ અને ••કિલો ડુંગળીના ભાવ રૂ.૧૦૦/- થઈ જાય એટલે લાગે કે ખેડૂ માલામાલ થઈ...
ભારત માટે મોટી સમસ્યા હોય તો તે તેના પડોશી દેશો છે. એક તરફ પાકિસ્તાન ભારતમાં કોઈપણ રીતે આતંકવાદ ફેલાવવા માટે તત્પર છે...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu kashmir) ગમખ્વાર અકસ્માત (Accident) થયો હોવાનું જાણવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત...
ભાજપના મોરચાની સરકારે સંસદ, કારોબારી અને મીડિયા પર પોતાનો અંકુશ જમાવી દીધો છે, પણ દેશના ન્યાયતંત્ર પર સંપૂર્ણ નિયંત્રણ જમાવવાની તેની ઇચ્છા...
નવી દિલ્હી: ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં આજે બરફ વર્ષા (Snow fall) અને હળવો વરસાદ (Rain) જોવા મળ્યો હતો જેના પગલે માર્ગો (Road)...
સુરત: ઓએનજીસી (ONGC) ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. રસ્તાની સાઇડે એક કન્ટેનર ઊભું હતું ત્યારે...
વ્યારા: સોનગઢના પોલીસ (Police) કર્મચારીઓ બુટલેગરો પાસેથી નાણાં ઉઘરાવતા હોવાનું માલૂમ પડતાં આ ઉઘરાણી કોના ઈશારે થઇ રહી છે તેવી માહિતી પૂછતો...
ઘેજ: ચીખલીના દભાડ મહોલ્લાનો ધોરણ-૧૦ માં અભ્યાસ (Study) કરતો વિદ્યાર્થી (Student) ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ...
સુરત: અભ્યાસના (Study) ભારણના કારણે એસવીએનઆઈટીની (SVNIT) સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી મૂળ ડાંગની 17 વર્ષિય દેવાંશીએ ફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી લીધી...
સાયણ: માનવતાની દ્રષ્ટિએ રહેવા માટે આપેલું મકાન મુસ્લિમ ધર્મગુરુએ પચાવી પાડ્યું હોવાની ફરિયાદ ઓલપાડ પોલીસમાં (Police) નોંધાવા પામી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) ભાજપના (BJP) કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ મનોજ તિવારીએ દાવો...
સુરત: ‘આઝાદી કા અમૃત’ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU) ખાતે આયોજિત...
સુરત: પશ્ચિમ રેલવે અજમેરના (Ajmer) વાર્ષિક ઉર્સ તહેવાર નિમિત્તે રેલવે સુરત-મદાર સહિત પાંચ જોડી સ્પેશિયલ ટ્રેનો (Special Train) દોડાવવાની જાહેરાત કરવામાં આવી...
ભરૂચ: કોર્પોરેટ ખેલનો ખૂબ જ ચોંકાવી દેનારો કિસ્સો લઘુ ભારત એવા ભરૂચના (Bharuch) દહેજથી બહાર આવ્યો છે. જ્યાં દહેજની વેલ્સપન કંપનીને ફડચામાં...
સુરતઃ સામાન્ય માણસ સુધી ઓછામાં ઓછા સમયમાં પોસ્ટ (Post) પહોંચાડવા પોસ્ટ વિભાગ હંમેશા પ્રયત્નશીલ છે. હવે પોસ્ટ વિભાગ દરિયાઈ માર્ગે ટપાલ પહોંચાડવાનો...
ગાંધીનગર: કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં (SCAM) આજે છેવટે રાજય મોનીંટરીંગ સેલના પોઈ જવાહર દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલીસ (Police) દ્વારા કબૂતરબાજીમાં...
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
વડોદરા: શહેરમાં વ્યાજખોરો બાદ હવે વેરો ન ભરાનારા લોકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ મામલે મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવેર જણાવ્યું હતું કે આ ઝૂંબેશ સતત અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આજે વિવિધ વોર્ડ મા કામગીરી દરમ્યાન કુલ રૂપિયા 4 કરોડ પાંચ લાખ વેરાની વસુલાત કરી હતી. તેમજ 364 મિલ્કતોને સીલ કરવામાં આવી છે જેને લઈ વેરો ન ભરનારા લોકોની કેટલીક મિલકત સીલ પણ કરવામાં આવી રહી છે. જો કે, હાલ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પશ્ચિમ ઝોનમાં આવતા તમામ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
જ્યારે બીજી તરફ 18 જાન્યુઆરીના રોજ અધિકારીઓ દ્વારા 211 અને 19 જાન્યુઆરીના રોજ કુલ 354 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. સાથે સાથે 3 કરોડ ઉપરાંતનો વેરો પણ વસુલ કર્યો હતો. આ અંગે રેવન્યુ ઓફિસર કૃણાલ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે આ વિસ્તાર મા 5 જેટલી મિલકતોને સીલ કરી ચૂક્યા છે. અત્યારે નંદ કોમ્લેક્ષમાં ત્રણ મિલકતો જેનો કોમ્પલેક્ષમાં 7,8 અને 9 નંબર છે. આ મિલકતોના માલિકે 79,000 અને 56,000 જેટલી વેરાની રકમ બાકી હોવાથી તેને સીલ કરવામાં આવી રહી છે.
વેરાની ભરપાઈ અંગે ઓફિસર વધુમાં જણાવે છે કે, જો સીલ કરાયેલા મિલકતના કરદાતા વેરાની ભરપાઈ કરવા ઈચ્છતા હોય તો અમે તેમને 100 ટકા વેરો ભરવાનો આગ્રહ કરીએ છીએ. પરંતુ જો કોઈની પરિસ્થિતિ ન હોય કે, તે આટલી રકમ એક સાથે આપી શકે તો 50 ટકા પેમેન્ટ કરાવી પીડીસી ચેક લઈને સીલ ખોલી આપવામાં આવે છે.
સીલ મારવા મામલે વેરા અધિકારીઓ સાથે વિરોધ પક્ષના નેતા ભથ્થુની ચકમક ઝરી
પ્રતાપનગર મા વોર્ડ 14 ના અધિકારીઓ બાકી વેરા બીલો ની વસુલાત માટે નીકળી હતી. પરંતુ આ વિસ્તારમાં 800 જેટલાં મકાનો રોડ રસ્તાની લાઈનમા આવતા તોડી પડાયા હતા. વિરોધ પક્ષના નેતા ભથ્થુ એ જણાવ્યું હતું કે હવે તેઓ 4-5 ફૂટ ની જગ્યામા રહે છે તો પછી રહીશો 15 ફૂટની જગ્યાનો વેરો કેમ ભરે અડધી જગ્યા તો પાલિકાએ કપાતમા લઇ લીધી છે. આમ ભથ્થુ અને પાલિકાના અધિકારીઓ વચ્ચે ચકમક થઇ હતી આખરે વિરોધ પક્ષના નેતાનું લોજીક સમજી જતાં કેટલીક મિલ્કતોને સીલ મરાયા ન હતા ભથ્થુંએ વેરાના મામલે વચ્ચે પડતા સ્થાનિકોમા ભારે આનંદની લાગણી જોવા મળી હતી.