નૂહમાં (Nooh) હિંસા (Violence) બાદ આજે પલવલમાં હિન્દુ (Hindu) સંગઠનો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત બ્રજમંડલ...
ઉમરગામ: (Umargam) ઉમરગામ શહેરમાં વર્ષો જૂનું વડલાનું વૃક્ષ (Tree) ધરાશયી થતા અફરાતફરી મચી ગઈ હતી. વૃક્ષ પડતાં હાટ બજારમાં (Haat Bazaar) બેસેલા...
સુરત: (Surat) નવાગામ વિસ્તારમાં રહેતા 50 વર્ષના આધેડે માનસિક વિકૃતી (Distortion) સંતોષવા માટે ગુદા માર્ગમાં (Anal Route) કાકડી નાખી દીધી હતી. કાકડી...
ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. ચાર વર્ષમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે વિશ્વભરની ટીમો પોતાની તૈયારીઓમાં...
સુરત: આજે સમગ્ર વિશ્વમાં ઓગર્ન ડેની (Augern Day) ઉજવણી કરવામાં આવે છે. બ્રેઈનડેડ થયા બાદ વધુમાં વધુ અંગદાન (Organ donation) થાય તે...
મહારાષ્ટ્ર: મુંબઈના (Mumbai) થાણેની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં (Hospital) એક જ રાતમાં 17 દર્દીઓના (Patients) મોતનો (Death) સનસનીખેજ મામલો સામે આવ્યો છે....
મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ (Film) ‘જવાન’ની (Jawan) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં શાહરૂખ ફરી એકવાર મોટા પડદા પર એક્શન...
સુરત: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ (Mari mati maro desh) અભિયાનને (Campaign) વેગવંતુ બનાવવા સુરત...
સુરત: આઝાદીના અમૃત્તકાળને વધુ યાદગાર બનાવવા અને માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા દેશભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન વેગવંતુ બન્યું...
વાપી: નસીબમાં જીવન લખ્યું હોય તો ચાલુ ટ્રેનની (Train) નીચેથી પણ માણસ જીવતો નીકળી શકે. આવો જ એક બનાવ શનિવારે રાત્રે વાપી...
ગાંધીનગર: દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’નો (Mari mati maro desh )...
નવી દિલ્હી: 31 જુલાઈના રોજ હિંસા બાદ નૂહ-પલવલ બોર્ડર (Nuh-Palwal Border) પર હિંદુઓની મહાપંચાયત (Mahapanchayat of Hindus) શરૂ થઈ છે. આ મહાપંચાયતમાં...
નવી દિલ્હી: સીરિયાની (Syria) રાજધાની દમાસ્કસ (Damascus) રવિવારે સવારે જોરદાર વિસ્ફોટોથી (Blast) હચમચી ગયું હતું. સરકારી મીડિયા અને સ્થાનિક રહેવાસીઓએ આપેલી માહિતી...
નવી દિલ્હી: 15મી ઓગસ્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આઝાદીના પર્વને અલગ અલગ રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા...
નવી દિલ્હી: ભારતની રહેવાસી અંજુ આ દિવસોમાં પાકિસ્તાની (Pakistan) મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વિઝા લઈને ભારતથી (India) પાકિસ્તાન ગયેલી અંજુએ હવે...
સુરત: સુરતમાં (Surat) સ્ટંટ (Stant) બાજ બાઇક સવારો પોલીસને (Police) ખુલ્લો પડકાર આપી રહ્યા હોય એવો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
સુરત: વરાછા (Varacha) હીરાબાગ વિઠલનગર સામે એક દોડતી વોટ્સ વેગન કારમાં (Car) અચાનક આગ (Fire) ફાટી નીકળતા રાહદારીઓ આશ્ચર્યમાં ડપી ગયા હતા....
સુરત: ગુજરાત સરકારની (Gujarat Govt) સ્ટેમ્પ ડ્યૂટી ચોરીને (Stamp duty evasion) લઇને સુરતની ઇચ્છાપોર, સચિન, પાંડેસરા, તારગામ, ખટોદરા, હજીરા અને હોજીવાલા સહિત...
સુરત: થેલેસીમીયા તેમજ બીજી અલગ અલગ ગંભીર બિમારીથી પિડાતા દર્દીઓને ટાર્ગેટ કરી તેમને આર્યુવેદીક દવાથી સારૂ કરવાનો ભરોસો આપી લાખો રૂપિયા (Money)...
નવી દિલ્હી: ભારતમાં (India) ટામેટાંના (Tomato) આસમાનને આંબી જતા ભાવ ઘટાડવા માટે નેપાળ (Nepal) ભારતમાં ટામેટાંની નિકાસ કરવા તૈયાર છે. પાડોશી દેશે...
ઉત્તરાખંડ: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં 13-14 ઓગસ્ટ દરમિયાન...
સુરત: (Surat) પિયરે જઈને બે વર્ષ બાદ દહેજને લગતી ખોટી ફરિયાદ કરનાર પરિણીતા સામે કોર્ટે (Court) લાલ આંખ કરી હતી. લગ્ન જીવન...
વલસાડ: (Valsad) વલસાડમાં 15મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી વેળા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વલસાડની નગરચર્યાએ નિકળશે. જેમાં તેઓ પોતાની...
નવી દિલ્હી: લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) શનિવારે કેરળમાં તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડની (Wayanad) પ્રથમ...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણ અને ગુજરાત (Gujarat) હદની ખાડીમાં (Bay) નાહવા પડેલા દમણના ચાર યુવાન પૈકી ત્રણ જણાનું ડૂબી (Drowned) જવાથી મોત...
મુંબઈ: બ્લેન્કકાનવાસ મીડિયા દ્વારા આયોજિત ભારતના પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શો, OMG ફેસ ઑફ ધ યર સીઝન 2 મનોરંજન અને ગ્લેમરની દુનિયાની...
પેરિસ: પેરિસથી (Paris) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેરિસનો આકર્ષણનું કેન્દ્ર એવું એફિલ ટાવરને (Eiffel tower) બોમ્બથી (Bomb) ઉડાવી દેવાની ધમકી...
વ્યારા: (Vyara) સોનગઢના કાંટીમાં બાળકીને (Baby) ઘરના ઓટલા પર ધાવણ કરાવતી મહિલાને ઝેરી સાપ (Snake) કરડી જતાં મોત નિપજ્યું હતું. સોનગઢના કાંટી...
નવી દિલ્હી: જેસલમેરમાં (Jaisalmer) BSFની ટ્રક (Truck) પલટી જવાથી મોટી દુર્ઘટના (Accident) થઈ છે. સીમા સુરક્ષા દળના જવાનોની ટ્રક અચાનક પલટી ગઈ,...
મુંબઈ: (Mumbai) મુંબઈ પાસેનાં વિરારમાં (Virar) એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. 3000 કરોડ રૂપિયાના આ જમીન મકાન કૌભાંડમાં (Scam) પોલીસે 5...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નૂહમાં (Nooh) હિંસા (Violence) બાદ આજે પલવલમાં હિન્દુ (Hindu) સંગઠનો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત બ્રજમંડલ જલાભિષેક યાત્રા 31 જુલાઈના રોજ નૂહમાં હિંસા બાદ રોકી દેવામાં આવી હતી. પરંતુ ફરી એકવાર આજે બ્રજમંડળ જલાભિષેક યાત્રા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો હતો. પંચ રતન સિંહે હિન્દુ મહાપંચાયતમાં (Maha Panchayat) નિર્ણય સંભળાવ્યો હતો. 28 ઓગસ્ટે સાવનનો છેલ્લો સોમવાર છે. આ દિવસે ફરી જલાભિષેક યાત્રા કાઢવામાં આવશે.
હિંદુ મહાપંચાયતે અપીલ કરી છે કે દરેકના ઘરમાં ગાય હોવી જોઈએ. સાથે જ 28મી ઓગસ્ટે ફરીથી શોભાયાત્રા કાઢવામાં આવશે તેવો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે 31 જુલાઈના રોજ નૂહમાં હિંસા બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત બ્રજમંડલ જલાભિષેક યાત્રાને રોકવી પડી હતી. આ અંગે આ મહાપંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 28 ઓગસ્ટે સાવનનો છેલ્લો સોમવાર છે. આ દિવસે ફરી જલાભિષેક યાત્રા કાઢવામાં આવશે.
નૂહ હિંસાની તપાસ રાજ્ય સરકાર દ્વારા નહીં પરંતુ NIA દ્વારા થવી જોઈએ તેવી બેઠકમાં માંગ કરવામાં આવી હતી. હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા અને સરકારી નોકરી આપવી જોઈએ તેવી માંગ કરાઈ હતી. હિન્દુ મહાપંચાયતે હિંસામાં ઘાયલ થયેલા લોકોને 50 લાખ રૂપિયા આપવાની માંગ કરી છે. ઉપરાંત જેમને નુકસાન થયું છે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ અને પીડિતોને વળતર આપવું જોઈએ. ઉપરાંત તમામ વિદેશીઓને નુહ જિલ્લામાંથી હાંકી કાઢવા જોઈએ તેવું પણ જણાવાયું હતું. હિંદુ મહાપંચાયતે કહ્યું કે જો લોકો સ્વરક્ષણ માટે શસ્ત્રો લે છે, તો સરકારે તેમના પર કડકાઈ લાદવી જોઈએ નહીં.
હિન્દુ મહાપંચાયતે પ્રસ્તાવ મૂક્યો કે મેવાતમાં કેન્દ્રીય દળનું મુખ્યાલય ખોલવું જોઈએ. તોફાનીઓની ઓળખ કર્યા બાદ તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પંચાયતે સરકાર પાસે માંગ કરી છે કે નુહ જિલ્લાનો દરજ્જો નાબૂદ કરવામાં આવે. તેમજ આ વિસ્તારને ગૌહત્યા પ્રતિબંધિત જાહેર કરવો જોઈએ કારણ કે આ બધા ઝઘડાનું મૂળ છે.
મહાપંચાયતમાં લગભગ 5,000 લોકો એકઠા થયા હતા અને ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હરિયાણાના ગૌ રક્ષક દળના નેતા આચાર્ય આઝાદ શાસ્ત્રીએ ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ નિવેદન આપીને વાતાવરણ ગરમ કર્યું હતું. તેમણે કહ્યું કે આપણે તરત જ સુનિશ્ચિત કરવું જોઈએ કે મેવાતમાં 100 શસ્ત્ર લાઇસન્સ આપવામાં આવે. તેમણે કહ્યું કે રાઈફલ માટે લાઇસન્સ આપવું જોઈએ, બંદૂક નહીં, કારણ કે રાઈફલ્સ લાંબા અંતર સુધી ગોળીબાર કરી શકે છે.