Vadodara

કોઈ IAS કમિશનરપદે ટકવા તૈયાર નથી, શાલીનીની થશે હવે પરિક્ષા

વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં ખરાબ રાજકારણ રમાઈ રહ્યું છે તેના કારણે કોઈપણ આઈએએસ અધિકારી ટકી શકતા નથી. તેમજ કોઇપણ અધિકારી આવવા રાજી પણ નથી. એક સમય એવો હતો કે વડોદરામાં પોસ્ટિંગ માટે સારા અધિકારીને સિલેક્ટ કરવામાં આવતા હતા. જિલ્લા કલેકટર તરીકે સફળ કામગીરી કરનાર શાલિની અગ્રવાલ અને બઢતી સાથે બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર નો કાંટાળો તાજ કરાવી દીધો હતો અને થી કલેકટર પદે પણ હજુ સુધી કોઈ પણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. હવે જોવાનું એ છે કે વડોદરા થી વાકેફ એવા નવા કમિશનર કેટલાક સફળ થાય છે.

વડોદરા મહાનગર પાલિકામાં જેવી રીતે વર્ષોથી સમજોતા એક્સપ્રેસ ચાલી રહ્યું છે. વડોદરા શહેરમાં નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્ટેટજીસ્ટ પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ એવા શાલીની અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે. અને નવા કલેકટર હજી સુધી કોઈપણ નિમણૂક કરવામાં આવી નથી જ્યાં સુધી નવા કલેકટરની નિમણૂક કરવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ કલેકટર નો ચાર્જ પણ સ્વીકારશે. શાલિની અગ્રવાલ વડોદરા શહેર અને જિલ્લાથી વાકેફ છે.

ગત વર્ષે વરસાદના જે એન્જિનિયર લાલવાડી પણ વંચિત છે મેયર અને સ્ટેન્ડીગ ચેરમેન સિવાય બધાથી પરિચિત છે. ગત વર્ષે વરસાદના કપડા કાળમાં શાલિની અગ્રવાલ ને શહેર અને જિલ્લાની વરસાદ નહીં કામગીરી ખૂબ સફળતા પૂર્વક કરી હતી જ્યારે મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ વડોદરા શહેર માટે નવા હતા જ્યારે મેડમ વડોદરા શહેર અને જિલ્લા થી તૈયાર છે. હવે અધિકારીઓ સાથે પણ તકરાર નહિ થાય અગાઉ મ્યુનિસિપલ કમિશનર વડોદરા માટે નવા હતા જ્યારે શાલિની અગ્રવાલ ગત વરસાદમાં મ્યુનીસીપલ કમિશનરનો ચાર મહિનાનો ચાર્જ તેમની પાસે હતો. ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે કલેકટર અને કમિશનરનો બંને ચાર્જ આપવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરના ઇન્ચાર્જ હોય એવો પહેલો કિસ્સો હતો.

નવા મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલને કાંટાળો તાજ આપવામાં આવ્યો છે.  ગંદુ રાજકારણ પાલિકાની, તિજોરી ખાલી આખું તંત્ર કોવીડમાં હતું, છેલ્લા કેટલાક સમયથી રહેલી પેન્ડિંગ ફાઈલો પેન્ડિગ  કામો  અને અનલોક બાદ અરજદારોનો ઘસારો પણ કોર્પોરેશનમાં શરૂ થઇ ગયો છે. અને અરજીનો પણ નિકાલ કરવાનો છે.અનલોક બાદ રીયલ કામ કરવાની ડ્યુટી નવા કમિશનરને મળી છે. સરકાર દ્વારા કલેકટરની બદલી કરવામાં આવી અને મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. વડોદરામાં હજુ પણ કલેકટરની નિમણૂક કરવામાં આવી નથી એટલે કહી શકાય કે રાજ્ય સરકાર પણ વડોદરા ને કઈ પણ ગણવામાં આવતું નથી. મહત્વનું તો એ છે કે વડોદરામાં કોઈપણ અધિકારીઓ હવા માટે તૈયાર નથી એનું કારણ એ છે કે ચાલતું ગંદુ રાજકારણ અને એમાં પણ નેતાઓને વિકાસમાં નહીં પણ વિવાદમાં રસ છે.

રાજ્ય સરકાર પણ વડોદરાના રાજકારણ થી કંટાળી ગઈ હોય એમ લાગી રહ્યું છે પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન અને મેયરની પણ ફરિયાદો છેક ગાંધીનગર સુધી ભ્રષ્ટાચારની ગઈ છે. અગાઉ જે ભ્રષ્ટાચાર જે સ્ટેન્ડીગમાં થયો છે વિવાદ થયો છે, વિપક્ષ જે માટી કૌભાંડ,સ્માર્ટ સિટી, આવાસ યોજનાના કૌભાંડ, રોડ અને કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરિંગની ફરિયાદો પણ સીએમ ઓફિસ સુધી ગઈ છે. મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી એ આવા ગંદા રાજકારણ થી કંટાળીને રાજ્ય સરકારમાં બદલી માંગી હતી પ્રમુખ અને મેયરમાં તેઓ સેન્ડવીચ બની ગયા હતા. અગાઉ જ્યારે વડોદરામાં આઇ.એ.એસ અધિકારી જો નિમણૂક કરવાની હોય તો સારા સિલેક્ટ કરીને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. પરંતુ હવે કોઈ પણ આઈએએસ અધિકારી વડોદરા માં ફરજ બજાવવા માટે તૈયાર નથી.અગાઉ ના કમિશનરો પણ ગંદુ રાજકારણ અન ભોગ બની ચુક્યા છે.

હવે જોવાનું એ છે કે મ્યુનિસિપલ કમિશનરને કાઢવા નો તાજ ચાલી અગ્રવાલને આપવામાં આવ્યો છે જેવી રીતે તેઓ કલેકટર તરીકે સફળ થયા છે અને અગાઉ પણ ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ કપળાં સમયમાં આપવામાં આવ્યો હતો અને સફળ પણ થયા હતા હવે જોવાનું એ છે કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓ કેટલાક સફળ થાય છે તેઓ કેવી રીતે શહેરના નાગરિકો માટે વિકાસની પોતાની કરશે તે જોવાનું રહ્યું.

Most Popular

To Top