કોરોનામાં (Corona) મૃત્યુ (Death) પામેલાના પરિવારજનોને (Families) રૂપિયા 50 હજારની સહાય આપવાનું સરકાર (Government) દ્વારા નક્કી કરાયું છે, જેના ભાગરૂપે કોરોના સહાયના...
વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીનું (Crypto Currency) ચલણ વધી રહ્યું છે. યુરોપીયન દેશોમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપી દેવામાં આવી છે. ટેસ્લા કારના નિર્માતા એલન મસ્ક...
સાપુતારા: (Saputara) શિયાળાની ઠંડી અને દિવાળી વેકેશનમાં (Diwali Vacation) ગિરિમથક સાપુતારાનાં કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. દિવાળી...
ભરૂચ: (Bharuch) આમોદના કાંકરિયા ગામના ગરીબ પરિવારોને લોભ લાલચ આપી 37 કુટુંબના 100 લોકોને મુસ્લિમ ધર્મ (Muslim religion) અંગીકાર કરાવ્યો હોવાના ષડયંત્રનો...
હાલના સમયમાં ભારતમાં (India) ક્રિપ્ટોકરન્સીની (Crypto Currency) કાયદેસરતા અને નિયમન પર ભારે ચર્ચા થઈ રહી છે. ક્રિપ્ટો કરન્સીને કાયદેસર કરવા મામલે સરકાર...
વડોદરા : રાજકોટના મેયર શરૂ કરેલા વેજ નોનવેજ ને અભિયાન બાદ વડોદરાએ તે અભિયાન ફોલો કર્યું હતું. મુખ્યમંત્રી એ સ્પષ્ટતા કરી હતી...
નવી દિલ્હી: (New Delhi) મુંબઈ હાઈકોર્ટ (Mumbai Highcourt) દ્વારા એક રેપ (Rape) કેસમાં ‘સ્કીન ટૂ સ્કીન કોન્ટેક્ટ’ (Skin To Skin Contact) વાળો...
સુરત: (Surat) સુરત, ભીંડ અને જયપુરથી માદક પદાર્થોની હેરાફેરી ઈ-કોમર્સ (E-Commerce) કંપની એમેઝોન (Amazon) થકી થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યા પછી...
કોઈ વ્યક્તિ રીતભાતના સામાજિક શિષ્ટાચારને ન પાળે, જે તે સમાજની દૃષ્ટિએ અનૈતિક ગણાય એવું કૃત્ય આચરે તો એ માટે તેના પારિવારિક ‘સંસ્કાર’ને,...
૧૨ નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ એક નાનકડી યોજના તરતી મૂકી છે, જેને કારણે ભારતના બેન્કિંગ...
વિશ્વની મહાસત્તા ભવિષ્યમાં જો કોઈ બનશે તો તે ચીન હશે. ભૂતકાળમાં જો કોઈ દેશએ મહાસત્તા બનવું હોય તો તેણે લશ્કરી તાકાત વધારવી...
તાજેતરમાં મોરબી નજીક ઝીઝુંડા ગામના એક મકાનમાંથી 600 કરોડનું 120 કિલો હેરોઈન એટીએસની ટીમ દ્વારા જપ્ત કરી લેવાયું હતું. આ કેસમાં ત્રણ...
બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત દ્વારા આઝાદી અને ગાંધીજી અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોથી દેશ અને દુનિયામાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. બુધવારે...
રાજકોટ ભાજપની નેતાગીરી હજુયે વિજય રૂપાણી જ મુખ્યમંત્રી હોય તેમ માને છે, જેના પગલે ભારે મોટો વિવાદ સર્જાયો હતો. રાજકોટના ભાજપના કાર્યાલયમાં...
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) વિદ્યાર્થીઓ દ્વારા “ઝીરો વેસ્ટ પોલિસી” લાગુ કરીને 50 કિલો ઈ-વેસ્ટ એકઠું કર્યું છે. સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવા...
સુરત: (Surat) હાલમાં વેકેશનના માહોલને પગલે શહેરમાં ખાસ કરીને વરાછા વિસ્તારમાં લોકો વતન ગયા હોવાથી સુરત મનપાના (Corporation) હાઇડ્રોલિક વિભાગ દ્વારા અમુક...
રાજ્યમાં દિવાળી પછી કોરોનાના કેસમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બુધવારે રાજ્યમાં ઘણા મહિનાઓ પછી કોરોનાના કેસ 50ને પાર કરીને 54ના...
રાજ્યના પ્રજાજનોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેક્સિન અમોધ શસ્ત્ર પુરવાર થઇ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર દસ્તક અભિયાન હાથ...
સુરત: (Surat) સ્પાઇસ જેટ (Spice Jet) એરલાઇન્સ 1 ડિસેમ્બરથી સુરતથી મુંબઇ (Mumbai) અને ભાવનગરની ફ્લાઇટ (Flight) શરૂ કરશે. સ્પાઇસ જેટ એર લાઇન્સે...
સુરત: (Surat) શહેરના અડાજણ વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ અને ક્રાઈમ બ્રાંચે છેલ્લા પંદર દિવસમાં બીજું કુટણખાનું (Brothel) ઝડપી પાડ્યું છે. અડાજણ...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના આસારામ આશ્રમમાંથી (Asaram Ashram) ગુમ થયેલા હૈદરાબાદના યુવકનો આજે ઇ-મેલ આવ્યો હતો, આ ઈ-મેઈલમાં (Email) તેણે પોતાની મરજીથી એકાંતમાં...
સુરત: (Surat) દિવાળીના દિવસે સરથાણામાં (Sarthana) આવેલી કરિયાણાની દુકાનમાં (Shop) ચોરી (Theft) કરવા માટે આવેલા અમદાવાદના યુવકની હત્યા (Murder) કરવાના ચકચારીત કેસમાં...
કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બુધવારે એક કલાકની અંદર સુરક્ષા દળોએ બે એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના આઈજી વિજય...
સ્ટેન્ડઅપ કોમેડિયન અને બોલિવુડ એક્ટર વીરદાસ વિવાદમાં સપડાયો છે. અમેરિકાના વોંશિગ્ટન ડી.સી.માં આવેલા જ્હોન કેનેડી સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સમાં વીરદાસે એક કવિતાનું...
દિવાળીના દિવસે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં નવસારીની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં...
સુરત: (Surat) દિવાળી વેકેશન (Diwali Vacation) પછી રાજ્યમાં કોરોના કેસ વધતાં રાજ્ય સરકારે ઔદ્યોગિક (Industries) વસાહતમાં કામ કરતા કારીગરો અને ઓફિસસ્ટાફ માટે...
સુરત: (Surat) શહેરમાં મહત્ત્વના એન્ટ્રી પોઇન્ટ ગણાતા સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) ઉપર દરરોજ હજ્જારો મુસાફરો ( Passengers) બહારથી આવી રહ્યા...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) યુપીના (UP) લખીમપુર ખેરીમાં (LaKhmipur Kheri) ઓક્ટોબરમાં થયેલી હિંસાની તપાસની દેખરેખ માટે હાઇકોર્ટના (High Court) ભૂતપૂર્વ જજનું (Judge)...
સુરત: મગદલ્લા ખાતે રહેતા પટેલ પિતા-પુત્રએ વેસુમાં આવેલી શિવકૃપા સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદે કબજો કરી શ્રી સાંઈ જલારામ વોટર સપ્લાયર્સના (Water...
સુરત: (Surat) સમગ્ર વિશ્વમાં વર્ષ 2002 થી વિશ્વ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીસ દિવસની ઉજવણી થાય છે. આ બિમારીનો શિકાર થનાર વ્યક્તિના ફેફસામાં...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણીમાં હાર બાદ મંગળવારે કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટ કર્યું કે તેઓ રાજીનામું નહીં આપે. મમતાએ કહ્યું કે આ હાર જનતાના મતથી નહીં, પરંતુ ષડયંત્રથી થઈ છે. તેથી તેઓ રાજભવન જઈને રાજીનામું આપવાના નથી. મમતાએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમના મુજબ ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને લગભગ 100 બેઠકો લૂંટી લીધી. તેમણે કહ્યું કે હવે તેમની પાસે કોઈ ખુરશી નથી, પરંતુ તેઓ આઝાદ છે અને જ્યાંથી ઇચ્છે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. તેમણે એ પણ કહ્યું કે તેઓ રસ્તાઓ પર રહીને પણ લડત ચાલુ રાખશે.
મમતાએ વધુમાં આરોપ મૂક્યો કે મતગણતરી દરમિયાન ભાજપના લોકો કાઉન્ટિંગ સેન્ટરોમાં ઘૂસી ગયા હતા અને તેમના કાર્યકરો તથા ઉમેદવારો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ તેમના સાથે છે અને તેઓ ફરી ઊભા થઈને સિંહની જેમ લડશે. તાજેતરમાં જાહેર થયેલા વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત 294માંથી 207 બેઠકો જીતી છે. બીજી તરફ TMCને માત્ર 80 બેઠકો મળી છે. 15 વર્ષ બાદ મમતાના હાથમાંથી સત્તા ગઈ છે અને રાજ્યમાં ભાજપની સરકાર બનવાની છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતાએ કેટલીક મહત્વની વાતો કરી:
મમતાએ અંતમાં કહ્યું કે તેઓ ચૂંટણી પંચ વિરુદ્ધ કાનૂની પગલાં લેશે. આ માટે 5 સાંસદો સહિત કુલ 10 સભ્યોની એક ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો છે, જે સમગ્ર મામલે તપાસ કરશે.