વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની બુધવારે મળેલી સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસના સભ્યો આમને-સામને આવી ગયા હતા. રખડતા ઢોર અને ન્યુમોનિયાની રસી મુદ્દે...
પરિણીતી ચોપરા હમણાં જરા વધારે ખુશ છે. ના, ના તેને કોઇ લગ્ન યોગ્ય બોયફ્રેન્ડ મળી ગયો છે એવું નથી કે પ્રિયંકા ચોપરાની...
શાહરૂખ ખાન (Shah Rukh Khan) ગુરુવારે સવારે પુત્ર આર્યન ખાનને (Aryan Khan) મળવા આર્થર રોડ (Arthar Road Jail) જેલ પહોંચ્યો હતો. અહેવાલો...
વડોદરા: ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે મચેલી તબાહી વચ્ચે વડોદરાના 22 લોકો સહિત મોટી સંખ્યામાં કેદારનાથ જવા નીકળેલા શ્રદ્ધાળુઓ હરિદ્વાર ખાતે રોકાવાની ફરજ...
વડોદરા : શહેરના વાડી વિસ્તારમાં મંગળવારે રાત્રે ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે રહેણાક વિસ્તારમાં આયોજિત DJ પાર્ટીમાં મોટી સંખ્યામાં ટોળા એકત્ર થતાં વાડી પોલીસે...
વડોદરા: રાજુ ભટ્ટ અને અશોક જૈનના બળાત્કાર પ્રકરણમાં જેનું નામ સૌથી વધુ ગાજતુ હતી. તે હિસ્ટ્રીશિટર અલ્પુ સિંધી ક્રાઇમબ્રાન્ચના સકંજામાં આવી ગયો...
વડોદરા : કોર્પોરેશન દ્વારા આવાસની જમીનમાં ગેરરીતિ, ખોટા બાંધકામ, ભ્રષ્ટાચાર અને લાભાર્થીઓને મકાન અને ભાડા આપવામાં વિલંબના મુદ્દાઓના ત્વરિત સમાધાન માટે શહેર...
કોરોના સામેના (Corona) યુદ્ધમાં દેશે મોટી સફળતા હાંસલ કરી છે. દૂરના પર્વતીય વિસ્તારોથી લઈને દરિયા કિનારા સુધીના વિસ્તારોમાં જે રીતે રસીકરણ (Vaccination)...
વડોદરા : વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવાનું આયોજન કરાયું છે. આવાસ...
આણંદ : આણંદના સારસા ગામે બુધવારના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે...
આણંદ : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં રહેતી પરણીતા પોતાની સાત માસની દીકરીને લઈને પિયર જવા માગતી હતી. પરંતુ તેના સાસરીવાળાએ દીકરી સાથે...
કાલોલ: કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આવેલી બોરૂ ટરનીંગ નજીકની શીવશક્તિ સોસાયટી ખાતે ભૂગર્ભ ગટર યોજનાની ગટર માથી નીકળતા ગંદા પાણીને...
દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ નગરમાં ભાજપના અગ્રણી અને હોટલના માલિકના મકાનમાં ધાડપાડુંઓએ કરેલ લુંટના બનાવમાં ખજુરીયા ગેંગના સાગરીતો...
ગરબાડા : ગરબાડા દાહોદ હાઇવે પર દેવધા ગામ પાસે મોટર સાયકલ અને હ્યુન્ડાઈ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટર સાયકલ...
કેટલાક લોકો હજુ માને છે કે શેરબજાર ભારતના અર્થતંત્રનું બેરોમીટર છે, પણ તે વાત વાસ્તવિકતાથી જોજનો દૂર છે. ભારતનાં અર્થતંત્રમાં છેલ્લા ૧૨...
મોદી યુગમાં મોદીની વિદેશયાત્રા સારી એવી રહી. મોદીજી બ્રિટનમાં 53 દેશોની બેઠકમાં જનરલ પ્રેસીડેન્ટ બન્યા. જેણે 200 વર્ષ સુધી આપણા દેશને ગુલામ...
આપણો દેશ એ તહેવારોનો દેશ છે. હાલમાં આપણા દેશમાં તહેવારો ચાલી રહ્યા છે. દરેક તહેવારો આપણને પ્રભુભક્તિ સાથે સ્વચ્છતા, પ્રેમ, કરુણા, સત્ય,...
બાંગ્લાદેશમાં, ત્યાંના લઘુમતી સમુદાય ગણાતા હિન્દુઓ વિરુધ્ધ રમખાણો ફાટી નીકળ્યાં છે. હિન્દુઓનાં ધર્મસ્થાનોને તોડી નાખવામાં આવી રહ્યાં છે. હિન્દુઓની દુકાનો અને ઘરોને...
તાજેતરમાં સુરત અખીલ હિંદ મહિલા પરિષદે સુંદર વકતૃત્વ સ્પર્ધા યોજી. વિષય હતો છૂટાછેડા લીધેલ મા-બાપના બાળકોની પરિસ્થિતિ. હાથી કો કહના નહિ પડતા...
બાંગ્લાદેશમાં સોશ્યલ મિડીયા ઉપર ઇસ્લામ ધર્મનું અપમાન હિંદુઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એવી વાત ફેલાતા જ તોફાનો શરૂ થઇ ગયા, જે...
એક કરુણ પ્રસંગ ..એક અતિ ધનિક શેઠની હવેલીમાં આગ લાગી.આગની ખબર પડતા જ બધા જાન બચાવવા અને જે મળે તે કિંમતી વસ્તુ...
રોજબરોજના વપરાશમાં લેવાતા ઘણા શબ્દો એટલા બધા રુઢ બની ગયા હોય છે કે તેના અર્થ કે અર્થચ્છાયા વિશે આપણે ખાસ વિચારતા નથી....
પચાસ વરસ પહેલાં રમા રવી દેવી નામની એક મહિલાએ ન્યાય મેળવવા માટે અદાલતનો આશરો લીધો હતો. એ એ સમય હતો જ્યારે દેશ...
સોશિયલ મીડિયાએ લોકોની જિંદગીમાં ભારે પરિવર્તન લાવી દીધું છે. મોબાઈલને જોયા વગર લોકોને ચાલે તેમ નથી. સવારની શરૂઆત જ વોટ્સએપ, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામથી...
આજે બોડેલી ખાતે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જેને સ્વરાજ અપાવ્યું એ સ્વરાજની બેલડી ગાંધીજી અને...
રાજય સરકાર સાથે સાંજે ચર્ચા બાદ પોતાના પડતર પ્રશ્નોના મામલે માસ સીએલ પર જવાની એસટી કર્મચારીઓની હડતાળ આજે રાત્રે પરત ખેંચી લેવામાં...
મહેસૂલ મંત્રી અને પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પારદર્શી વહિવટમાં માને છે અને જ્યારે પણ ખોટું થતું હોય...
આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની નિમણૂંકનો મામલો હવે...
ગાંધીનગર: દેશ અને ગુજરાતની (Gujarat) ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોને ન્યૂમોનિયા (Pneumonia) અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન-PCV...
આજે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ખાતે સીએમ ભૂપેન્દ્ર પેટલના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓના અસરગ્રસ્ત ખેડૂતો માટે...
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.