હવે ક્વોલિફાયર-1માં ગુજરાત સામે થશે જંગ Sunrisers Hyderabad અને Royal Challengers Bengaluru વચ્ચે રમાયેલી IPL 2026ની અત્યંત રોમાંચક મુકાબલામાં હૈદરાબાદે બેંગલુરુને 55...
કહ્યું – “એટલી સુંદર મહિલા તરફ કોણ આકર્ષિત નહીં થાય!” બોલીવુડના જાણીતા અભિનેતા અને રાજકારણી રાજ બબ્બરની પર્સનલ લાઇફ વર્ષોથી ચર્ચામાં રહી...
જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ્સ અને વધારા પાછળના કારણો ભારતમાં સામાન્ય જનતા માટે મોંઘવારી જાણે અટકવાનું નામ નથી લઈ રહી. રશિયા-યુક્રેન યુદ્ધ...
ઈસ્લામાબાદ સ્થિત એક રાજદ્વારી સૂત્રએ શુક્રવારે ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA ને માહિતી આપી હતી કે પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ...
આત્મીય સમ્રાટ ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના ૯૨મા પ્રાગટ્ય દિન નિમિત્તે તેઓશ્રીનાં યુગકાર્યને બિરદાવવાનો નમ્ર પ્રયાસ• જનરેશન Z (Gen Z) ને વ્યસન અને...
ગુજસીટોક સહીત બે ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગર લાલુને માલપુર પાસેથી ઝડપાયો હતો વડોદરા તા.21કુખ્યાત બુટલેગર લાલુ સિંધીની ગુજસીટોક સહિતના ગુનાના ધરપકડ કરાઈ...
મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યું સત્તાવાર એજન્ડા; ચૂંટણી પરિણામોના બરાબર એક મહિના બાદ યોજાશે સામાન્ય સભા, પ્રદેશ હાઈકમાન્ડનું મેન્ડેટ ખુલતા જ વડોદરાને મળશે...
પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીને ઝાલમુડી પીરસનાર દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ માહિતી દુકાનદાર બિક્રમ કુમારે શુક્રવારે શેર કરી...
અમદાવાદ અમદાવાદના કાલુપુરમાં આવેલા મનુભાઈ પરમાર ઓવરબ્રિજ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે પોલીસ દ્વારા આગામી 22 મે 2026થી 25 મે 2026...
અમદાવાદ અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગેસ ડિલિવરી કરનાર યુવક સાથે મોડી રાત્રે મદદ માંગવાના બહાને એક અજાણ્યા શખ્સે યુવકને બિલ્ડિંગના સાતમા માળે મોકલી...
ગાંધીનગર, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી ભોલેનાથ ડેરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઈંગ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી છે....
વિદ્યાર્થીઓએ ફેશન મેનેજમેન્ટ, AI, રિટેલ અને ઈ-કોમર્સ આધારિત નવીન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા ગાંધીનગર,નેશનલ ઈન્સ્ટી. ઓફ ફેશન ટેકનોલોજી (નિફટ) ના ફેશન મેનેજમેન્ટ વિભાગ...
પગાર વધારો માંગતા જાતિવિષયક અપશબ્દો બોલી અત્યાચાર કરાયો હોવાનો આક્ષેપવડોદરા, તા. 22ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોરગામ નવીનગરીમાં રહેતા એક ડમ્પર ડ્રાઈવરને ડીઝલ...
ગાંધીનગરલાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીએ ગુજરાત સરકારના સહયોગથી મહેસાણા જિલ્લાના વડનગર ખાતે વિશ્વસ્તરીય ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) સ્થાપી છે. પીએમ...
હવે નેચરલ નહીં, લેબ ગ્રોન ડાયમંડ્સની વધી રહી છે માંગ; નિકાસ બજારમાં LGDનો દબદબો વિશ્વપ્રસિદ્ધ હીરા ઉદ્યોગ માટે ઓળખાતા સુરત અને મુંબઈના...
ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે ખેડૂતો, યુવાનો અને સામાન્ય જનતા પરેશાન- કોગ્રેસ વડાપ્રધાન વિદેશમાં મેલોડી ચોકલેટો વહેંચીને વાહવાહી લૂંટવામાં વ્યસ્ત- ગુજરાતમાં ખેડૂતો ડીઝલ-ખાતર...
SGCCI ટ્રસ્ટ દ્વારા પીએચડી સંશોધકો માટે ₹3 લાખની ફેલોશિપ યોજના જાહેર, સંશોધન ક્ષેત્રે યુવાનોને મળશે મોટો સહારો દક્ષિણ ગુજરાતના યુવા સંશોધકો અને...
વર્ષ 2007થી ગુમ થયેલા હજારો લોકોને શોધવા પોલીસે રાજ્યવ્યાપી ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ ગાંધીનગર ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને...
ગાંધીનગર,‘વન નેશન, વન ઈલેક્શન’ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન પી પી ચૌધરીએ જણાવ્યું છે કે જો 2029 સુધીમાં સમિતિની ભલામણો પર...
બિહારની રાજનીતિમાં નવા પ્રયોગની તૈયારી, હવે ‘બિહાર નવ નિર્માણ આશ્રમ’માંથી ચાલશે જન સુરાજનો સમગ્ર કારભાર દેશના જાણીતા ચૂંટણી વ્યૂહકારથી રાજકારણી બનેલા પ્રશાંત...
ઇકો સેલે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા :વધુ નફાની લાલચ આપીને રોકાણકારોને છેતરવાના વધુ એક મોટા કૌભાંડનો ભંડાફોડ થયો સુરત શહેર પોલીસની ઇકો...
પંજાબની રાજ્યસભા સીટ કેટલામાં વેચી હતી એ પણ કહું?” કહી ભડક્યા ભજ્જી, રાજકારણ ગરમાયું આમ આદમી પાર્ટી (AAP)માં સર્જાયેલા રાજકીય ભૂકંપ વચ્ચે...
ગાંધીનગર, ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલી રહેલા ઓનલાઈન IPL ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી વિજયકુમાર વલ્લભાભાઈ...
ગાંધીનગર,રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા CoE-LAM DISRA અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઈન્ડિયા (ASCI), હૈદરાબાદના સહયોગથી ગાંધીનગર ખાતે “જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો...
ગાંધીનગર,ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ અને વન વિભાગ-કચ્છ વર્તુળના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા. ૨૨ મેના રોજ કચ્છ જિલ્લામાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવશે....
અભિનેત્રી-મોડેલ ત્વિષા શર્મા સાથે સંકળાયેલા કેસમાં તેના આરોપી પતિ સમર્થ સિંહ શુક્રવારે સાંજે જબલપુર જિલ્લા કોર્ટમાં આત્મસમર્પણ કરવા પહોંચ્યા હતા. આ પહેલા...
ગાંધીનગર,તા.22 ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે આવનાર 18મી જૂને ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી મતદાન થશે,...
ગાંધીનગર, રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન ખેડુતો અને પ્રજાજનોને કોઈપણ વિક્ષેપ વિના સતત વીજ પુરવઠો મળી રહે તે માટે ગુજરાત સરકાર સજ્જ...
હવે બપોરના 6 કલાક વીજ વપરાશ પર મળશે પ્રતિ યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ, માત્ર એક મહિનામાં 10.95 લાખ ગ્રાહકોને ₹6.78 કરોડનો સીધો...
કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની સતર્કતા અને સમયસૂચકતાને કારણે કિમ નજીક એક્સપ્રેસ-વે પર એક બહુ મોટી સંભવિત દુર્ઘટના...
કર્ણાટકના આગામી મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે બેંગલુરુમાં યોજાયેલી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક દરમિયાન વિદાય લેતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ડીકે શિવકુમારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થયો. કેપીસીસીના કાર્યકારી પ્રમુખ ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 3 જૂને લોક ભવન સંકુલની અંદર ‘ગ્લાસ હાઉસ’ ખાતે યોજાશે. ચાર નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક થવાની પણ શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી પરિવર્તનની સાથે મંત્રીમંડળમાં પણ ફેરબદલ થવાની તૈયારી છે. વર્તમાન મંત્રીમંડળમાંથી દસ મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. શિવકુમારના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળમાં સિદ્ધારમૈયા તેમજ મલ્લિકાર્જુન ખડગેના પુત્રનો સમાવેશ થવાની ધારણા છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 28 મેના રોજ રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યાના એક દિવસ પછી સિદ્ધારમૈયા શુક્રવારે દિલ્હી પહોંચ્યા જ્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી. સિદ્ધારમૈયાએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના સચિવને પોતાનું રાજીનામું સુપરત કર્યું. રાજ્યપાલ ગેહલોત તે સમયે પારિવારિક કારણોસર બેંગલુરુથી દૂર હતા. તે જ દિવસે સિદ્ધારમૈયાએ તેમના મંત્રીઓ સાથે તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી અને તેમને નિર્ણયની જાણ કરી હતી. બેઠક દરમિયાન ડીકે શિવકુમારે સિદ્ધારમૈયાના પગ સ્પર્શ્યા ત્યારબાદ બંને ભેટી પડ્યા.
ડીકે શિવકુમાર 3 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
અહેવાલો અનુસાર ડીકે શિવકુમાર 3 જૂન બુધવારના રોજ સાંજે 4:05 વાગ્યે લોકભવનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમનો શપથ લોકભવનના ‘ગ્લાસ હાઉસ’ ની અંદર આયોજિત એક સાદા સમારોહ દરમિયાન લેવામાં આવશે. અગાઉ વિધાનસભાના ગ્રાન્ડ સ્ટેપ્સ પર શપથ ગ્રહણ સમારોહ યોજવા અંગે ચર્ચા થઈ હતી. જોકે સંભવિત ભીડ વ્યવસ્થાપન અને ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સમારોહ લોકભવનની અંદર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતે શુક્રવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને ત્યારબાદ મંત્રી પરિષદનું વિસર્જન કરી દીધું હતું.