Charchapatra

ભાજપ પર શું અયોધ્યામાં બંધાતા રામની કૃપા થઇ!

ગુજરાતની અને ખાસ તો આપણા શહેર સુરતની મ્યુ. કોર્પોની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા. કોંગ્રેસ મુકત ભારતની શરૂઆત સુરતથી થઇ ગઇ છે. બાકી હતું તે ગામડાઓમાં જિલ્લા તાલુકા કક્ષાએ પણ થયેલ ચૂંટણીમાં કોંગ્રેસની રહી સહી આશા ઉપર પણ ભાજપનું બુલડોઝર ફરી વળ્યું. એવું લાગે છે કે અયોધ્યામાં બંધાતા રામ મંદિરનો પ્રતાપ છે.

આખા રાજયમાં આ કમળનો પવન ભાજપનો હતો કે પછી અયોધ્યામાં બંધાતા રામ મંદિરના રામનો હતો કે પછી રામના સેવક પવનપુત્ર હનુમાનનો પવન સપાટો હતો- અલ્લા જાને કયા હોગા… આગે…

સુરત     -કીકુભાઇ જી. પટેલ            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top