આચાર્ય રજનીશનાં પ્રવચનોનું એક પુસ્તક છે, નામ છે એનું – ‘ભારત કી જલતી સમસ્યા એ.’ એટલે ભારતના સળગતા પ્રશ્નો. આમાં ફાટફાટ થતો...
‘વળગ્યું વ્યસન, સળગ્યું જીવન, છોડો વ્યસન, બચાવો જીવન.’ વ્યસન એટલે કેફ – નશો. નશા અંગે યુવાનોને કહે, ‘ચિંતામાંથી છુટકારો મળે છે.’ આ...
તા. 28/6/22 નું ‘ગુજરાતમિત્ર’ ખોલતાં ‘‘આસપાસ ચોપાસ’’ વિભાગ ઉપર દૃષ્ટિ પડતાં જ દિલમાં આનંદ છવાઈ ગયો. ‘સિયા’ એટલે સીતા અને ‘લજ’ એટલે...
‘ગુજરાતમિત્ર’ એક તટસ્થ વર્તમાનપત્ર છે, જેનો અનુભવ વાચકોને થતો જ હશે. તેની તટસ્થતાને કારણે ચર્ચાપત્ર વિભાગમાં મોદી સરકાર અને મોદીવિરોધી ચર્ચાપત્રીઓનાં ચર્ચાપત્રો...
એક રાણી પોતાના રાજકુમારને જાતે શસ્ત્રકલા શીખવી રહ્યા હતા. રાજકુમાર 8 વર્ષનો હતો. રાણી તેને તલવારબાજી શીખવી રહ્યા હતા, તેમાં તેઓ પોતે...
સુરત (Surat) : પોલીસ વિભાગને વિવિધ માહિતીઓ પહોંચાડીને પોલીસના (Police) નામે તોડ કરતા માથાભારે ઝુબેર ચોક્સી (Zuber Choksi) આખરે પોલીસના પંજામાં આવી...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આડે 5 મહિના એટલે કે 150 જેટલા દિવસોનો ગાળો બાકી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદરની ગતિવિધિઓ ધકેલ...
દરેક દેશની આર્થિક સ્થિતિને નિર્માણ કરનાર તેના વેપાર – ધંધા ઉદ્યોગ એ એક જરૂરી શસ્ત્ર છે. એટલે આજે દરેક દેશ ઉદ્યોગ તેમ...
હાલોલ: હાલોલ વડોદરા હાઇવે રોડ પર પોલીકેબ કંપની પાસે શુક્રવારે વહેલી સવારે મુખ્ય રોડ પર ઉભેલા એક ટેન્કર સાથે મોટરસાયકલ અથડાતા ગમખ્વાર...
સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પરથી દુબઈ (Dubai) માટે ડાયરેક્ટ ફ્લાઈટ (Flight) શરૂ થશે. ઇન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines) આ ફ્લાઈટ શરૂ...
ગાંધીનગર: મહારાષ્ટ્ર(Maharashtra) બાદ ગુજરાત(Gujarat)માં ગણેશોત્સવ(Ganesh Utsav)ની ધામધૂમ પૂર્વક ઉજવણી(Celebration) કરવામાં આવે છે. દર વર્ષે સુરત(Surat)માં હજારોની સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે...
સુરત (Surat) : મહિધરપુરાના એક બંધ મકાનમાંથી સને-1960ની સાલની કિંમત મુજબ રૂા.34 હજારની કિંમતની એન્ટીક (Antic) ચીજવસ્તુઓની ચોરી (Theft) થઇ છે, જો...
રાજપીપળા: દેશના પ્રથમ ગે (Gay) પ્રિન્સ (Prince) રાજપીપળાના (Rajpipla) માનવેન્દ્રસિંહ ગોહિલે (Manvendrasinh Gohil) 6 જુલાઈ-2022ના રોજ ડી એન્ડ્રુ રિચાર્ડસન (D. Andrew Richardson)...
બારડોલી : ઘર, દુકાન, મંદિરમાં ચોરી (Theft) થતી સાંભળી હશે પરંતુ હવે તો ચોરો સ્મશાનને (crematorium) પણ નથી છોડી રહ્યા. બારડોલી તાલુકાના...
નવી દિલ્હી: ટેસ્લા(Tesla) કંપનીના માલિક એલોન મસ્કે(Alon Mask) ટ્વિટર(twitter) ડીલ(deal) કેન્સલ(cancel) કરી છે. એપ્રિલમાં, મસ્કે ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી. આ ડીલ...
વડોદરા : વડોદરા શહેરમાં રખડતા ઢોર બાદ રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હજુ થોડા...
વડોદરા: વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખ અપાવનાર પાલિકાના સત્તાધીશોની પોલ થોડાક જ વરસાદમાં પાલિકાની પોલ ખુલ્લી પડી છે. પરંતુ આ વખતે થોડા...
શહેરા: શહેરા નગર અને તાલુકામાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો જ્યારે શુક્રવારના રોજ પણ મેઘરાજા મન ભરીને વરસતા બે ઇંચ...
સંતરામપુર : સંતરામપુર અને કડાણામાં ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ પડી રહ્યો છે, આ વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ નાજુક બની છે. કાચા...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) અમરનાથ (Amarnath)ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના (Accident) સર્જાઈ હતી. પૂરના (Flood) ધસમસતા પ્રવાહમાં ટેન્ટ...
નડિયાદ: ડાકોરમાં આવેલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળાએ સરકારી નોકરી અપાવવાની તેમજ લગ્ન કરવાની લાલચ આપી હોસ્પિટલમાં જ એપ્રેન્ટીસ તરીકે સેવા...
આણંદ : કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા કેન્સરના દર્દીઓ માટે નર્સિંગ કૌશલ્યનો વિકાસ વિષય પર વર્કશોપ યોજાયો હતો. જેમાં 170 નર્સિસે ભાગ...
નડિયાદ: ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓએ સમાન કામ….સમાન વેતન સહિતની વિવિધ આઠ પડતર માંગણીઓ...
ગાંધીનગર: દેશમાં વિપક્ષના રાષ્ટ્રપતિ (President) પદના સંયુક્ત ઉમેદવાર યશવંતસિન્હાએ આજે ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) ધારાસભ્યો સાથે મુલાકત કરીને તેમનું સમર્થન માગ્યું હતું....
બર્મિંઘમ: ભારતીય ટીમ (Indian Team) આવતીકાલે અહીં જ્યારે બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચ (International Match) રમવા માટે મેદાને (Ground) પડશે ત્યારે બધાની નજર...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવના (Sports) યજમાન બનવા જઈ રહ્યું છે. આગામી તા.ર૭ મી સપ્ટેમ્બરથી તા.૧૦મી ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં ૩૬મો રાષ્ટ્રીય...
ગાંધીનગર: મહેસાણા (Mehsana) ખાતે આજથી 10 જુલાઇ સુધી આયોજિત સાયન્ટિફિક એક્સપોનો આરંભ થયો છે. મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) જણાવ્યું હતું...
સુરત : મહિધરપુરાના (Mahidharpura) એક બંધ મકાનમાંથી સને-1960ની સાલની કિંમત મુજબ રૂા.34 હજારની કિંમતની એન્ટીક ચીજવસ્તુઓની ચોરી (Theft) થઇ છે, જો કે...
બારડોલી : સુરત (Surat) જિલ્લા સહિત બારડોલી (Bardoli) તાલુકામાં શુક્રવારે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Rain) વરસવાનું શરૂ થયું હતું. ભારે...
હરિયાણા: હરિયાણાના (Hariyana) હિસાર જિલ્લાના ખેદરમાં ગ્રામજનો અને પોલીસ (Police) વચ્ચેની અથડામણમાં એક ખેડૂતનું (Farmer) મોત (Death) થયું છે. પોલીસકર્મીઓ સહિત અનેક...
કર્ણાટક: ‘PM મોદીની છબી ખરાબ કરવા શિવકુમારે 100 કરોડની ઓફર કરી’, ભાજપના નેતાનો મોટો દાવો
વડોદરા : પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને રૂપિયા પડાવતી ગેંગના 4 આરોપી ભોપાલથી ઝડપાયાં
સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે આ ભારતીય મસાલા પર લગાવ્યો પ્રતિબંધ
કિયારા અડવાણીએ કર્યું ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ડેબ્યુ, એશ્વર્યા રાય અને ઉર્વશી રૌતેલા પણ ઝળકી
કેદારનાથ જઈ રહેલી બસમાં મધ્યપ્રદેશ હાઈવે પર આગ લાગતા અફરાતફરી મચી ગઈ
21 મેં સુધી લૂ અને ગરમીથી તપશે ભારત, આગરામાં 46.9 ડિગ્રી તાપમાન, UP અને ગુજરાત માટે આકરા દિવસો
સમા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આજથી ત્રિદિવસીય બ્રેવેન બાસ્કેટબોલ લીગ (BBL)એ ઓપન યુથ બરોડા બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું
કિર્ગિસ્તાનમાં 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓની લિંચિંગ, ભારતે એડવાઈઝરી જાહેર કરી
ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન ઉપર આયકર વિભાગનું મેગા સર્ચ
આ સ્માર્ટ મીટર છે કે લૂંટ મીટર?, સુરતમાં DGVCLના સ્માર્ટ મીટર સામે વધતો રોષ
વડોદરા : શરીર પર પટ્ટા અને સાંકળ મારી સ્માર્ટ મીટરનો અનોખો વિરોધ
4થી જૂને ખબર પડી જશે કે કોનો વિસ્તાર છે?’, ચૈતર વસાવા અને મનસુખ વસાવા તડાફડી બોલી
નડિયાદના પીજ ભાગોળમાં ઓવર હિટિંગને કારણે ડીપીમાં આગ
સ્વાતિ માલીવાલ કેસમાં નવો યુ-ટર્ન, AAPના વીડિયો બાદ સામે આવ્યો મેડિકલ રીપોર્ટ
શનિવારે સ્પેશ્યિલ ટ્રેડિંગમાં શેરબજારમાં જોવા મળી જોરદાર તેજી, સેન્સેક્સ 74,000 પાર
‘તારક મહેતા’ ફેઈમ સોઢી આખરે ઘરે પરત ફર્યો, આ કારણે છોડ્યુ હતું ઘર
વડોદરા અને અમદાવાદમાં ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રકશન પર ઇન્કમ ટેક્સ ત્રાટક્યું
વડોદરા : છેલ્લા 15 દિવસથી થતી આતશબાજીથી લોકો ઉજાગરા કરવા મજબૂર
મૌલવી કેસ: ઉપદેશ રાણાએ માર્ચ મહિનામાં અજાણ્યા નંબર પરથી ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી
દાખલા માટે સમય વધારાયો, વડોદરાના જન સેવા કેન્દ્રો સાંજે 6 સુધી ખુલ્લા રહેશે
વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના ઉપયોગ સામે અલગ અલગ સંગઠનો પણ હવે મેદાનમાં ઉતરી રહ્યા છે
બોડેલી તાલુકાના જોજવા ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગએ નકલી મરચા પાઉડર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી
પાંચ લાખ પરત ન આપનાર પેઢી વિરુદ્ધ વડોદરા કોર્ટે એક વર્ષની સજા અને ૮ ટકા વ્યાજ સાથે રકમ આપવાનો હુકમ કર્યો
આણંદમાં બીએમડબલ્યુ ટક્કરે મહિલાનું મોત
વડોદરા : વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી પરિવારને ઝેર પીવડાવ્યું હોવાનું ચેતન સોનીનું રટણ
આણંદમાં બ્રાન્ડેડ કંપનીના ભળતા નામના મસાલા પકડાયાં
વડોદરા વકીલ મંડળના સભ્યોએ ઇન્કમટેક્ષ વિભાગે મોકલેલી નોટીસ બાબતે આખરે પ્રમુખ પાસેથી ખુલાસો માંગ્યો
નપા તળપદમાં ભીક્ષુકના ઘરમાંથી 3.66 લાખનો મુદ્દામાલ ચોરાયો
ખાનપુરમાં બોલેરો ટક્કરે બાઇક સવાર દંપતીનું મોતઃ પૌત્ર ઘાયલ
એક દુજેકે લીયે, પીપલોદમાં પ્રેમી પંખીડાએ કૂવામાં ઝંપલાવી મોત વહાલું કર્યું
આચાર્ય રજનીશનાં પ્રવચનોનું એક પુસ્તક છે, નામ છે એનું – ‘ભારત કી જલતી સમસ્યા એ.’ એટલે ભારતના સળગતા પ્રશ્નો. આમાં ફાટફાટ થતો વસતીવધારો, ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ, કોમવાદ, ગરીબી, આવકની અસમાનતાઓ, કુપોષણ, બેકારી, ઓછું ઉત્પાદન વગેરે વગેરે ગણાવ્યા છે. આજે આપણો મત લઇ કોર્પોરેશન ધારાસભા અને લોકસભામાં જવા ઉત્સુકોને ઊભા રાખી પૂછો કે ભાઇ, દેશની સમસ્યાઓ શું છે? ભાજપવાળા મુસલમાનોનું નામ આપશે, કોંગ્રેસવાળા ભાજપનું જ નામ આપશે કે તે બધા પ્રશ્નો પેદા કરે છે. દક્ષિણ ભારતની પ્રજા ઘણી વાસ્તવવાદી છે. તેને સમસ્યાઓનો ખ્યાલ છે ખરો અને તેથી મતાધિકારનો ઉપયોગ અક્કલ, હોશિયારીથી કરે છે.
ધર્મની કે કોમની લાગણીમાં ખેંચાઇ જતા નથી. પરિણામે આજે દક્ષિણ ભારતમાં શિક્ષણ વધુ, ઉત્પાદન વધુ અને તોફાનો ઓછાં થાય છે. જ્યાં ધર્મ સામાજિક જીવનમાં પેસે છે, ત્યાંથી ધર્મનું તો બાષ્પીભવન થઇ જ જાય છે અને ક્ષુલ્લક બાબતો પર લડાઇ ઝઘડા, મારામારી, ખૂનખરાબા, આગ ચાલુ થઇ જાય છે. UPવાળાઓએ તો બુલડોઝરો વહેતાં મૂકી દીધાં અને જાણે કોઇ મોટી સિધ્ધિ મેળવી લીધી હોય એમ ત્યાંના પ્રધાનો મૂછ પર હાથ ફેરવે છે. આ જ રાજ્યમાં નદીકાંઠે સેંકડો લાશો અગ્નિદાહ વિના પડી રહેતી અને અનેક મૃતદેહો નદીમાં નાંખી દેવા પડતા એ વાત પર કોઇએ મૂછ પર હાથ ફેરવ્યો નથી. આજે હિંદુ, હિંદુ કહીને વર્ણવ્યવસ્થા મજબૂત કરવાના પ્રયત્નો ચાલે છે. તેમાં મરો તો OBC, દલિતો અને આદિવાસીઓનો થાય છે, છતાં સરકારી નિશાળો બંધ થાય છે અને મંદિરો બંધાતાં જાય છે.
અયોધ્યાનું મંદિર અને દિલ્હીમાં 21,000 કરોડને ખર્ચે સંસદભવન બની રહ્યાં છે, તે નાણાં નાના ઉદ્યોગો ઊભા કરી વાપર્યા હોત તો જનતાની હાલાકી, બેકારી, બરબાદી ઓછાં થાત. હજારો કરોડ રૂપિયા મોદીએ પૂતળાં બનાવવામાં વેડફ્યા તેની અગાઉ UPમાં માયાવતી નામની દલિત બાઇએ ગામ – ગામ હાથીના પૂતળા બનાવી હજારો કરોડ પાણીમાં નાંખ્યા હતા. આટલા નાણાંથી તો દેશમાં અનેક યુનિવર્સિટીઓ અને કારખાનાં નાંખી શકાત, પણ આપણા નેતાઓની અક્કલ છેલ્લાં 20 / 30 વર્ષથી હવામાં ઊડી ગઇ છે. તેમને દેશની સમસ્યાઓ શું છે તેની ખબર જ નથી અને નવી સમસ્યાઓ કોમવાદની ઊભી કરતા જાય છે. આ બધા બરબાદીના બાદશાહો છે.
સુરત – ભરત પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.