વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2017 ના વર્ષ માં કોનોકાર્પસના 30 હજાર જેટલા વૃક્ષ સમગ્ર વડોદરા શહેરમાં અને તાંદળજા વિસ્તારમાં અને વિવિધ સ્થળે...
સુરત: રેલવે તંત્રના આડેધડ નિર્ણયો સુરતના પ્રવાસીઓ માટે નુકસાનકર્તા પૂરવાર થઈ રહ્યા છે. જામનગર-સુરત ઇન્ટરસિટી જેને 100 ટકા પ્રવાસીઓ મળતા હતા તે...
વડોદરા: દિવાળીના તહેવારો દરમિયાન પડતર દિવસે વડોદરાની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ આંબેડકર ભવનમાં આગ લાગી હતી. અને અગત્યના દસ્તાવેજો બાળીને રાખ થઇ...
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના ૫૦ દિવસના યુદ્ધ પછી બંને પક્ષોને થોડી અક્કલ આવી છે. તેને કારણે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પ્રથમ વખત યુદ્ધવિરામની...
માનવજીવનનો અંત નિશ્ચિત હોય છે, જન્મ સમયે શૂન્ય પાસું અને મૃત્યુ ટાણેય શૂન્ય જીવન વ્યવહારમાં ગણિત રહે છે. જ્ઞાનવિજ્ઞાન અને સંશોધનમાંયે ગણિતની...
સુરત: કામરેજ સુગર ફેક્ટરી (Sugar Factory) નજીક આજે એટલે કે ગુરુવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. જેમાં રોડની બાજુમાં...
“ઉત્તમ” ક્યારેય સરળતાથી હાથ ના લાગે જે સરળતાથી હાથ લાગે એ ઉત્તમ ન પણ હોય.શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ પ્રયત્નોને કામે લગાડવા...
આઁગ્લ કવિ અને લેખક રડ્યાર્ડ કિપ્લિંગે અત્યંત પ્રેરક કાવ્ય “If” માં વિજય અને પરાજયને દુષ્ટ કહ્યા છે. ન.મો. સ્ટેડિયમમાં વિશ્વ કપ ફાઇનલ...
એક દિવસ શ્રી હરિએ પોતાના ભક્તોને કંઇક એવી ભેટ આપવાનું વિચાર્યું, જે સદા તેમની સાથે રહે એટલે તેમણે બધી લાગણીઓ અને ગુણોને...
શિયાળાનો આરંભ થાય એટલે દેશની રાજધાની દિલ્હીમાં અસહ્યપણે વધી જતી પ્રદૂષણની માત્રાના સમાચાર પ્રસાર માધ્યમોમાં ન ચમકે એવું ભાગ્યે જ બને. આનો...
વડા પ્રધાનને પનોતી કહેવા એ વડા પ્રધાનનું અપમાન છે અને અસભ્યતા છે. બને કે વડા પ્રધાન તમને ન ગમતા હોય. બને કે...
ભારતમાં ગુનાખોરીમાં જે વધારો થયો છે તેમાં જો કોઈનો ફાળો હોય તો તે બોગસ નામે વેચાતા સિમકાર્ડનો. મોટાભાગના લૂંટ કે ધાડ કે...
સુરત: સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં (New Civil Hsopital) ફરી એકવાર મેડિસિન વિભાગની બેદરકારીને કારણે હૃદય રોગના દર્દીનું સારવારના અભાવે મોત (Death) નીપજ્યું...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) રાજૌરી જિલ્લામાં આજે સુરક્ષાદળો (Indian Army) અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બે કેપ્ટન...
ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં (Uttarkashi) સિલ્ક્યારા ટનલમાં (Tunnel) ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર છે. 41 લોકોના જીવ બચાવવા માટે 42 મીટર લાંબી પાઇપ નાખવામાં...
નવી દિલહી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધને (Israel-Hamas War) 47 દિવસ થઇ ગયા છે. જો કે યુદ્ધવિરામને લઈને ઘણા અપડેટ્સ આવ્યા છે....
સુરત: (Surat) ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘આયુષ્માન ભારત’ (Ayushman Bharat) આરોગ્યલક્ષી યોજના અમલી બનાવી છે, જેમાં...
મુંબઇ: આલિયા ભટ્ટ (AliyaBhatt) કોફી વિથ કરણ સિઝન 8ના ગુરુવારના એપિસોડમાં હાજરી આપશે. કોફી વિથ કરણના આ એપીસોડમાં (Episode) સિદ્ધાર્થ મલ્હોત્રા (SiddharthMalhotra)...
નવી દિલ્હી: ઈઝરાયલ (Israel) બાદ હવે અમેરિકન (America) ફાઈટર પ્લેન્સે પણ હમાસ (Hamas) આતંકવાદીઓને (Terrorist) સમર્થન કરી રહેલા લેબનીઝ ઈસ્લામિક સંગઠન પર...
ઓલપાડ: રામ રાખે તેને કોણ ચાખે, તે કહેવતને સાચી ઠેરવતી એક ઘટના ઓલપાડના કાછોલ ગામમાં બની છે. અહીં પાણીના કુંડીમાં એક સાપ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વર્ચ્યુઅલ G20 લીડર્સ સમિટને (Virtual G20 Summit) સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે આતંકવાદથી લઈને...
મુંબઇ: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી (Actress) કરિશમા તન્ના (KarishmaTanna) અને તેમના પતિ સહિત ટીવી એક્ટર સમીર કોચર (SamirKochhar) સાથે ફ્રોડ (Fraud) થયો હોવાનો...
નવી દિલ્હી: પાછલા 11 દિવસથી ઉત્તરકાશીની (Uttarkashi) ટનલમાં ફસાયેલા મજૂરોની (Labour) ધીરજ ખૂટી રહી છે. ત્યારે આ મજૂરો માટે હવે આશાની કિરણ...
સુરત: રાજ્ય સરકારના આદેશના લીધે રાજ્યના પોલીસ વડા દ્વારા પરિપત્ર જાહેર કરી માનદ સેવા આપતા 6,000 થી વધુ ટીઆરબી (TRB) જવાનોને છુટા...
નવી દિલ્હી: ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચેના સંબંધો સુધરવાની પહેલ થઇ ગઇ છે. ખરેખર ભારતે કેનેડિયન નાગરિકો માટે ફરીથી ઈ-વિઝા (E-Visa)...
નવી દિલ્હી: ભારતીય નૌકાદળના (IndianNavy) યુધ્ધ જહાજ આઇએનએસ ઇમ્ફાલ (INS Imphal) ઉપરથી સૂપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રમ્હોસનું (Bramhos) પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. આ...
સુરત: સુરતના પુણા વિસ્તારમાં એક સ્પીડ બ્રેકરના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પુણાના રેશમા સર્કલ પરના સ્પીડ બ્રેકર પર વ્હાઈટ પટ્ટા...
પાસપોર્ટ માટે અરજી કરનારા અરજદારો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે પાસપોર્ટ વેરિફિકેશન ની પ્રક્રિયામાં સુધારો કર્યો છે. તેના...
સુરત: સ્માર્ટ સિટી સુરતમાં મોટા ઉપાડે ગાર્ડનો બનાવી તેમાં રમતગમત અને કસરતના સાધનો મુકી દેવાયા છે પરંતુ જાળવણીના અભાવે આ સાધનોની હાલત...
મુંબઇ: તાજેતરમાં જ આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 (ICC ODIWorldCup2023) સમાપ્ત થયો છે. 19 નવેમ્બર, રવિવારે અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2017 ના વર્ષ માં કોનોકાર્પસના 30 હજાર જેટલા વૃક્ષ સમગ્ર વડોદરા શહેરમાં અને તાંદળજા વિસ્તારમાં અને વિવિધ સ્થળે અને રોડના ડિવાઇડર ની વચ્ચે લગાવવામાં આવ્યા હતા.પરંતુ તે નુકસાન કારક હોઈ વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ વાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સંશોધન મુજબ કોનોકાર્પસ વૃક્ષ પર્યાવરણ અને માનવજીવન માટે ખતરો છે અને આ વૃક્ષ થી અસ્થમા,શરદી,ઉધરસ,એલર્જી વગેરે રોગો થવાની શક્યતાઓ છે.અને કોનોકાર્પસ વૃક્ષ જમીનની અંદર ખૂબ ઊંડે સુધી ઉતરે છે.
અને ખુબજ વિકાસ પામે છે જેથી ઘણાં સંદેશ વ્યવહારના કેબલ,ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન ને નુકસાન પહોંચાડે છે અને કોનોકાર્પસ વૃક્ષ ભૂગર્ભ જળનું મોટા પ્રમાણમાં શોષણ કરે છે જેના કારણે ધરતી ના પેટાળ માંથી પાણી ખતમ થઈ જાય તેવી આશંકા છે.વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ વાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને વડોદરા મનપા દ્વારા પણ આ વૃક્ષો કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી પણ આજદિન સુધી આ વૃક્ષો વડોદરા શહેર અને તાંદળજા વિસ્તારમાંથી કાઢવામાં આવ્યા નથી.