સુરત: (Surat) શહેરની કાપડ માર્કેટો, વિવિંગ, એમ્બ્રોઇડરી એકમો, કેટલીક મિલો અને હીરાનાં કારખાનાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં બંધ પડ્યાં છે. ત્યારે મોટી...
સુરત: (Surat) કોરોનાને જો કાબુમાં લેવો હોય તો તેના માટે મોટાપાયે વેક્સિનેશન (Vaccination) કરવું જરૂરી છે, પરંતુ સુરતમાં વેક્સિનેશનના મામલે મોટા ધાંધીયા...
દેશના વિવિધ રાજ્યો (INDIAN STATES)માં કોરોના (CORONA)ના વધતા જતા વિનાશને ધ્યાનમાં રાખીને, ત્યાંની સરકારો લોકડાઉન (LOCK DOWN) અને નાઇટ કર્ફ્યુ (NIGHT CURFEW)...
સુરત: (Surat) રાજ્યના ગૃહસચિવના જાહેરનામાનો ભંગ કરી એમ-2 (મિલેનિયમ-2) કાપડ માર્કેટમાં (Textile Market) 20થી 25 વેપારીએ દુકાન ખોલી કાપડનાં પાર્સલો અન્ય રાજ્યો...
ભારતમાં કોરોના રસી (corona vaccine) બનાવતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (sii) બ્રિટનમાં 24 કરોડ પાઉન્ડ (million)નું રોકાણ કરશે. આ માટે, કંપની નવી સેલ્સ...
દિલ્હી: (Delhi) ઓક્સિજનના સપ્લાય અંગે દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) સુનાવણી હજી ચાલી રહી છે. ઓક્સિજનની અછત અંગે કોર્ટે કેન્દ્ર સરકારને ફરી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યોમાં લોકડાઉન લાગૂ કરવો કે નહીં આ નિર્ણય કેન્દ્ર સરકારે જે તે રાજ્યો પર છોડ્યો છે ત્યારે ગુજરાતમાં વધી રહેલા...
સુરત: (Surat) સુરતની સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) ફરજ બજાવતા 170 જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ (Intern Doctors) અચાનક હડતાલ (Strike) પર ઉતરી જતા તંત્રનો...
ટ્વિટરે (Twitter) કંગના રનૌત વિરુદ્ધ કડક પગલાં લીધા છે. અને તેને આ પ્લેટફર્મનાં નિયમોનું ઉલ્લંધન કરવા બદલ તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં...
આઈપીએલ 2021: આઈપીએલ રમતા ખેલાડીઓમાં કોરોનાના સમાચાર સામે આવ્યા બાદ બીસીસીઆઈ (BCCI) દ્રારા આઈપીએલને એક અઠવાડિયા મુલતવી કરવામાં આવી છે . કેકેઆર...
મદ્રાસ હાઇકોર્ટે તા. ૨૬/૪/૨૦૨૧ ના નિર્દેશમાં કોરોનાના ફેલાવા માટે ચુંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે. બિલકુલ સત્ય હકીકત છે – ગુજરાતમાં કોરોનાના કેલ...
દેશમાં જે ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર અને ખુલ્લી નગ્નતા ચાલી રહી છે, કોરોનામાં ડુપ્લીકેટ સેનેટાઇઝર, રેમડેસીવર ઇન્જેકશનની બાટલીમાં ભળતા કેમીકલો નાંખી 20-25 હજારમાં વેચાણનો...
આજે આપણી ચારે તરફ કોરોના 2.0ના કારણે અફડાતફડીનો માહોલ છે. ઑક્સિજનની ઘટ અને વધતો સંક્રમિત અને મૃત્યુ આંક ડરાવી રહ્યો છે. કોરોનાની...
ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે લોકસભાની ચૂંટણી થઈ, એમાં રાજીવ ગાંધીને લગભગ ૪૦૨ જેટલી ધરખમ સીટ પ્રાપ્ત થઇ. ત્યાર બાદ લગભગ ત્રીસેક...
એક દિવસ એક સંતનું પ્રવચન સભા ચાલી રહી હતી અને સભામાં બેસવાની બિલકુલ જગ્યા ન હતી.આજુબાજુ શ્રોતાજનો ઉભા હતા.અને હજી શ્રોતાજનો આવતા...
એક્ચ્યુલી.. ! લગન માટે મારી કુંડળી જ્યારે જાગૃત થયેલી, ત્યારે સાલી, ( સાલી.. તો નહિ કહેવાય, વાઈફ જ કહેવાય!) ‘કન્યા’ આઈ મીન...
વિકાસની ગાથા એ વિકાસના કાર્ય કરવા માટેનો અરીસો ગણાય છે. વિકાસ માટે કોઇ વિકાસશીલ પાસે શીખવું જોઇએ એ માટે એની સફળતા નહિ...
કોરોનાવાયરસના વૈશ્વિક રોગચાળાએ ભલે વિશ્વના અનેક દેશોના અર્થતંત્રનો દાટ વાળી નાખ્યો હોય અને મોટા પ્રમાણમાં લોકોને આર્થિક મુશ્કેલીઓમાં મૂકી દીધા હોય પણ...
કોરોનાવાયરસનો રોગચાળો આપણી પાસેથી ઘણા બધા મહાનુભાવોને ઝૂંટવી ગયો અને તેમાં હાલમાં વધુ એક ઉમેરાયા સોલી સોરાબજી. આ સોજ્જા મજાના બાવાજી આમ...
મેહુલ ચોકસી અને નીરવ મોદી જેમ ભારત છોડીને ભાગી ગયા હતા તેમ કેન્દ્ર સરકાર પાસેથી ૩,૦૦૦ કરોડ રૂપિયા એડવાન્સના રૂપમાં મેળવ્યા પછી...
સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના માથે ઘેરાઇ રહેલાં કોરોનાના વાદળ વિખેરાવા લાગ્યાં છે. આજે જિલ્લા કલેકટર કચેરીએ શહેરની જુદી જુદી હોસ્પિટલ્સને...
સુરત: સ્મીમેર હોસ્પિટલ (SMIMMER HOSPITAL)ના સત્તાધીશોની ગંભીર બેદરકારી (NEGLIGENCE) છતી થઇ છે. સ્મીમેર પ્લસ હોસ્પિટલમાં દાખલ દર્દીનું મૃત્યુ (PATIENT DEATH) થતા સ્ટાફે...
ગુજરાત સ્થાપના દિવસ ૧લી મેથી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે. સીએમ વિજય...
સુરત: ખટોદરા પોલીસે ડમી ગ્રાહક ઊભો કરી રેમડેસિવિર ઇન્જેક્શન (REMDESIVIR INJECTION)ની કાળા બજારી (BLACK MARKETING) કરી રહેલા ભેસ્તાનની સાંઈદીપ હોસ્પિટલ (HOSPITAL)ના એડમિનિસ્ટ્રેટિવ...
સવજીકોરાટ તાપી નદીના બ્રિજ પરથી મોતની છલાંગ મારવાનો પ્રયાસ કરતી યુવતીને બચાવી લીધી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ફાયર કર્મચારી અને...
સુરત : કોરોના (CORONA)ને જો કાબુમાં લેવો હોય તો તેના માટે મોટાપાયે વેક્સિનેશન (VACCINATION)કરવું જરૂરી છે, પરંતુ સુરતમાં વેક્સિનેશનના મામલે મોટા ધાંધીયા...
સુરત: કોરોનાના સેકન્ડ વેવ (CORONA SECOND WAVE)ને પગલે ભારત (INDIA)માં અને ખાસ કરીને ગુજરાત (GUJARAT)માં ઉભી થયેલી પરિસ્થિતિમાં ભારતીયો દ્વારા સહાય કરવામાં...
અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી અસરકારક સાબિત થયેલા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર વધી રહ્યા છે. શહેરના રામોલ પોલીસે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બાયો બબલ (BIO BUBBLE)માં કોરોના વાયરસ (CORONA VIRUS)ની એન્ટ્રી થવા માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના...
રાજ્યમાં કોરોનાના કેસો ઘટયા છે ત્યારે હવે રસીકરણ તેજ બન્યુ છે. જેના પગલે રાજયમાં અત્યાર સુધીમાં સવા કરોડ લોકોએ રસી લીધી છે....
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
સુરત: (Surat) શહેરની કાપડ માર્કેટો, વિવિંગ, એમ્બ્રોઇડરી એકમો, કેટલીક મિલો અને હીરાનાં કારખાનાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં બંધ પડ્યાં છે. ત્યારે મોટી સંખ્યામાં કામદારો આ વખતે વતને ગયા નથી. આવી સ્થિતિમાં ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (ઇન્ટુક)એ કલેક્ટરને આવેદનપત્ર આપી જે કામદારો અને લારી-ગલ્લાવાળાઓ બેરોજગાર બન્યા છે તેઓ આધારકાર્ડ રજૂ કરે તો તેમને વિનામૂલ્યે અનાજ (Free grain) અને મરી-મસાલા તેલ આપવા જોઇએ. ટેક્સટાઇલ માર્કેટ, લૂમ્સ, ડાઇંગ-પ્રોસેસિંગ, હીરા કારખાનાં સહિતના અન્ય તમામ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તમામ તમામ કામદારોને (Workers) બંધના દિવસોનો પણ પગાર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.

ઇન્ટુકના પ્રદેશ મહામંત્રી કામરાન ઉસ્માની, ઉમાશંકર મિશ્રા, શાનખાન અને સુરેશ સોનવણેએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કોરોના કેસો ખૂબ ઝડપથી વધ્યા છે. આ તબક્કે સુરત જિલ્લા અને શહેરની પરિસ્થિતિ પણ ખૂબ જ ગંભીર બની છે. રોજબરોજ કોરોના કેસોમાં ભરખમ વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાને લેતાં સરકાર, જિલ્લા, મહાનગર પાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા સુરત શહેર અને જિલ્લામાં વિવિધ પ્રકાર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેના કારણે શહેરમાં અને જિલ્લાનાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો તથા લારીગલ્લા-પાથરણાવાળા શ્રમિકો બેરોજગાર બન્યા છે.

જેથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય કામદારો તથા શ્રમિકોએ પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે ભૂતકાળના લોકડાઉનમાં સરકાર તરફથી જે ભૂલો થઈ હતી અને જે પ્રકારે શ્રમજીવીઓને તકલીફો વેઠવી પડી હતી તે ખૂબ જ પીડાજનક હતું. હાલ સુરતમાં લોકડાઉન થવાના કારણે પરપ્રાંતીય કામદારો અને શ્રમિકો આર્થિક રીતે ખૂબ જ કફોડી પરિસ્થિતિમાં છે. આ બાબતે અગાઉ તા.24/03/2021 રોજ કામદારો માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ હતી. પરંતુ કોઇ પગલાં લેવાયાં નથી. હવે પછી દિન-7માં નિર્ણય નહીં લેવાય તો આ બાબતને ગત વર્ષની જેમ ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.
ઇન્ટુકે કલેક્ટર સમક્ષ આ રજૂઆત કરી
શહેરમાં તમામ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો, લારીગલ્લા-પાથરણાવાળા, ટેમ્પો-રિક્ષાચાલક, રોજિંદી છૂટક મજૂરી કરતા શ્રમજીવીઓ તથા ગરીબ પરિવારોને સરકારી અનાજની દુકાનથી આધાર કાર્ડ ઉપર મફત રાશન આપવામાં આવે. તથા રોકડ આર્થિક સહાય મેળવવા માટે દેશનાં તમામ રાજ્યોનું આધારકાર્ડ માન્ય રાખવામાં આવે. ટેક્સટાઇલ માર્કેટ, લૂમ્સ, ડાઇંગ-પ્રોસેસિંગ, હીરા કારખાનાં સહિતના અન્ય તમામ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તમામ તમામ કામદારોને બંધના દિવસોનો પણ પગાર આપવામાં આવે.