એક દિવસ એક સંતનું પ્રવચન સભા ચાલી રહી હતી અને સભામાં બેસવાની બિલકુલ જગ્યા ન હતી.આજુબાજુ શ્રોતાજનો ઉભા હતા.અને હજી શ્રોતાજનો આવતા...
એક્ચ્યુલી.. ! લગન માટે મારી કુંડળી જ્યારે જાગૃત થયેલી, ત્યારે સાલી, ( સાલી.. તો નહિ કહેવાય, વાઈફ જ કહેવાય!) ‘કન્યા’ આઈ મીન...
વિકાસની ગાથા એ વિકાસના કાર્ય કરવા માટેનો અરીસો ગણાય છે. વિકાસ માટે કોઇ વિકાસશીલ પાસે શીખવું જોઇએ એ માટે એની સફળતા નહિ...
કોરોનાવાયરસના વૈશ્વિક રોગચાળાએ ભલે વિશ્વના અનેક દેશોના અર્થતંત્રનો દાટ વાળી નાખ્યો હોય અને મોટા પ્રમાણમાં લોકોને આર્થિક મુશ્કેલીઓમાં મૂકી દીધા હોય પણ...
કોરોનાવાયરસનો રોગચાળો આપણી પાસેથી ઘણા બધા મહાનુભાવોને ઝૂંટવી ગયો અને તેમાં હાલમાં વધુ એક ઉમેરાયા સોલી સોરાબજી. આ સોજ્જા મજાના બાવાજી આમ...
મેહુલ ચોકસી અને નીરવ મોદી જેમ ભારત છોડીને ભાગી ગયા હતા તેમ કેન્દ્ર સરકાર પાસેથી ૩,૦૦૦ કરોડ રૂપિયા એડવાન્સના રૂપમાં મેળવ્યા પછી...
સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના માથે ઘેરાઇ રહેલાં કોરોનાના વાદળ વિખેરાવા લાગ્યાં છે. આજે જિલ્લા કલેકટર કચેરીએ શહેરની જુદી જુદી હોસ્પિટલ્સને...
સુરત: સ્મીમેર હોસ્પિટલ (SMIMMER HOSPITAL)ના સત્તાધીશોની ગંભીર બેદરકારી (NEGLIGENCE) છતી થઇ છે. સ્મીમેર પ્લસ હોસ્પિટલમાં દાખલ દર્દીનું મૃત્યુ (PATIENT DEATH) થતા સ્ટાફે...
ગુજરાત સ્થાપના દિવસ ૧લી મેથી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે. સીએમ વિજય...
સુરત: ખટોદરા પોલીસે ડમી ગ્રાહક ઊભો કરી રેમડેસિવિર ઇન્જેક્શન (REMDESIVIR INJECTION)ની કાળા બજારી (BLACK MARKETING) કરી રહેલા ભેસ્તાનની સાંઈદીપ હોસ્પિટલ (HOSPITAL)ના એડમિનિસ્ટ્રેટિવ...
સવજીકોરાટ તાપી નદીના બ્રિજ પરથી મોતની છલાંગ મારવાનો પ્રયાસ કરતી યુવતીને બચાવી લીધી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ફાયર કર્મચારી અને...
સુરત : કોરોના (CORONA)ને જો કાબુમાં લેવો હોય તો તેના માટે મોટાપાયે વેક્સિનેશન (VACCINATION)કરવું જરૂરી છે, પરંતુ સુરતમાં વેક્સિનેશનના મામલે મોટા ધાંધીયા...
સુરત: કોરોનાના સેકન્ડ વેવ (CORONA SECOND WAVE)ને પગલે ભારત (INDIA)માં અને ખાસ કરીને ગુજરાત (GUJARAT)માં ઉભી થયેલી પરિસ્થિતિમાં ભારતીયો દ્વારા સહાય કરવામાં...
અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી અસરકારક સાબિત થયેલા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર વધી રહ્યા છે. શહેરના રામોલ પોલીસે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બાયો બબલ (BIO BUBBLE)માં કોરોના વાયરસ (CORONA VIRUS)ની એન્ટ્રી થવા માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના...
રાજ્યમાં કોરોનાના કેસો ઘટયા છે ત્યારે હવે રસીકરણ તેજ બન્યુ છે. જેના પગલે રાજયમાં અત્યાર સુધીમાં સવા કરોડ લોકોએ રસી લીધી છે....
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,820 પર પહોંચી ગઈ છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે. સોમવારે...
રાજ્યમાં 29 શહેરોમાં મીની લોકડાઉન જેવા નિયંત્રમો અમલમાં છે, તે આગામી ૫મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. અલબત્ત શહેરી અને ગ્રામ્ય...
અંકલેશ્વર: કોરોનાના સતત વધતા વ્યાપ, ચારેતરફ મૃત્યુ, ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ, ઇન્જેક્શન માટે જીવ બચાવવા લાચારીની દોડ વચ્ચે હવે લોકોની ધીરજ ખૂટી રહી...
નવી દિલ્હી : દેશમાં કોવિડ-19 (COVID-19)ના વકરેલા રોગચાળા વચ્ચે વધુ પ્રમાણમાં ડૉકટરો (DOCTORS), નર્સો (NURSES) જેવા આરોગ્ય કર્મચારીઓ (HEALTH WORKER) મળી રહે...
નવી દિલ્હી : ફાઇઝર (PFIZER) કંપની પોતાની ફાઇઝર-બાયોન્ટેકની રસીને ભારત (INDIA)માં ઝડપથી મંજૂરી મળે તે માટે ભારત સરકાર (INDIAN GOVT) સાથે ચર્ચા...
નવી દિલ્હી, તા. ૩: ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાના બીજા મોજાએ ઘણુ બિહામણુ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ વકરેલા રોગચાળાની સાથે તેને લગતી...
નવી દિલ્હી : કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમમાં કોવિડ-19ના બે પોઝિટિવ (COVID POSITIVE) કેસ મળ્યા પછી ખેલાડીઓ ખાસ કરીને વિદેશી ખેલાડીઓ થોડી...
નવી દિલ્હી : ક્રિકેટરમાંથી કોમેન્ટેટર (COMMENTATOR) બનેલા માઇકલ સ્લેટરે ભારતમાંથી ઓસ્ટ્રેલિયનોની ઘરવાપસીને પ્રતિબંધિક કરવા બદલ પોતાના દેશના વડાપ્રધાન (PM) સ્કોટ મોરિસનની આકરા...
મેલબોર્ન : કોરોનાથી પ્રભાવિત ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પુરી થયા પછી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સને સ્વદેશ પરત લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ (CHARTER FLIGHT)ની...
ભારતીય શેરબજાર (INDIAN STOCK MARKET)માં પશ્ચિમ બંગાળ (WEST BENGAL) સહિતના રાજ્યોની ચૂંટણીના પરિણામો (ELECTION RESULT) જાહેર થયા છે, તેમાં ખાસ કરીને પશ્ચિમ...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનની 29 મેચ પુરી થયા પછી હવે કોરોના વાયરસે આઇપીએલના બાયો બબલ (BIO BUBBLE)માં...
ઉત્તર પ્રદેશ (UP)માં ત્રિ-સ્તર (THIRD STAGE)ની પંચાયતની ચૂંટણી (ELECTION) પક્ષ માટે મહત્વપૂર્ણ છે અને તે યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા તેને લીટમસ પરીક્ષણ...
કાબુલ :અફઘાનિસ્તાન (AFGHANISTAN)ની રાજધાની (CAPITAL)ના ઉત્તર છેડે શનિવારે મોડીરાતે ઘણા ઈંધણ ટેન્કરો (PETROLEUM TENKAR)માં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 7 લોકો...
પશ્ચિમ બંગાળ(WEST BENGAL)માં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે સૌથી મોટી જીત (BIGGEST VICTORY) મેળવનાર પક્ષના સુપ્રિમો મમતા બેનર્જી (SUPREMO MAMTA BENARGY) ત્રીજી વખત...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
એક દિવસ એક સંતનું પ્રવચન સભા ચાલી રહી હતી અને સભામાં બેસવાની બિલકુલ જગ્યા ન હતી.આજુબાજુ શ્રોતાજનો ઉભા હતા.અને હજી શ્રોતાજનો આવતા જ જતા હતા હવે સ્વયંસેવકોને શ્રોતાજનોની ગરદી સંભાળવી અઘરી પડી રહી હતી તેઓ બધાને હાથ જોડી જોડીને બેસવાનું અથવા બીજાને વચ્ચે ન આવે તે રીતે બાજુ પર ઉભા રહેવાનું કહી રહ્યા હતા.સંત બહુ સુંદર રીતે સમજાવી રહ્યા હતા કે ‘બધા જ મનુષ્ય એક સમાન છે.બધા જ ઈશ્વરના સંતાન છે એટલે તેમની વચ્ચે કોઈ જાત પાત અને ઊંચ-નીચના ભેદભાવ ન રાખવા જોઈએ.’
ચાલુ પ્રવચને ત્યાં નગરના અગ્રણી વેપારી આવ્યા અને સીધા એકદમ આગળની હરોળમાં બેસવા અન્ય શ્રોતાજનોને ધક્કો મારી આગળ જવા લાગ્યા.સ્વયંસેવકે તેમને હાથ જોડી અટકાવ્યા કે બિલકુલ બેસવાની જગ્યા નથી અને પ્રવચન ચાલુ થઈ ગયું છે માટે હવે તમે અહીં જ બાજુ પર ઉભા રહી સાંભળો આગળ જવું શક્ય નથી.આ સાંભળી વેપારીનો મગજ ગયો તેને એકદમ ગુસ્સો આવ્યો,સ્વયંસેવકને ધક્કો મારતા તેને એકદમ મોટા અવાજે કહ્યું, ‘તું કોને અટકાવે છે તને ભાન છે.ચલ મને આગળ જવા દે.’
સંત પ્રવચન કહેતા અટકી ગયા, બધાનું ધ્યાન પાછળ ગયું.વેપારીએ ફરીથી ગુસ્સામાં કહ્યું, ‘જોઉં છું મને આગળ જતા કોણ અટકાવે છે??’સ્વયંસેવક કંઈક કહે તે પહેલા સંત માઈકમાં બોલ્યા, ‘બહાર કાઢો એને મારી સભામાં કોઈ અછૂતને સ્થાન નથી…’ સંતના આ વાક્યને સાંભળીને બધા શ્રોતાજનો સ્તબ્ધ થઈ ગયા કે હમણાં બધાને સમાન કહેતા સંત કેમ આમ બોલ્યા??? સંતે કહ્યું, ‘જે વ્યક્તિ અભિમાની હોય અને પોતાનું મનગમતું ન થાય ત્યારે તરત ક્રોધ કરે તે વ્યક્તિ મારે મન અછૂત છે.અભિમાની અને ક્રોધી વ્યક્તિ જ્યાં જાય ત્યાં શાંતિનો ભંગ કરે છે અને તેના પોતાના મનની શાંતિ અને એકાગ્રતા તથા સાચું વિચારવાની ક્ષમતા ખોઈ બેસે છે.
ક્રોધી વ્યક્તિ હિંસક બની જાય છે અને જો કદાચ શારીરિક હિંસા ન કરે તો પણ અન્યના મન હદયની શાંતિ ભંગ કરી માનસિક હિંસા તો અચૂક કરે જ છે. આ વેપારીએ અહીં ક્રોધ કરી સ્વયંસેવકને ધક્કો મારી તેની સાથે શારીરિક હિંસા અને આપણા બધાની શાંતિ અને એકાગ્રતાનો ભંગ કરી આટલા બધા લોકો સાથે માનસિક હિંસા કરી છે.માટે તેને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી.અને એટલે જ તે અછૂત છે જેને સમાજમાં બધાની સાથે રહેવાનો અધિકાર નથી તેણે એકાંતમાં રહીને પહેલા મન અને મગજને શાંત કરવાની જરૂર છે.’
વેપારી શરમનો માર્યો કઈ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.