surat : સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં મધ્યરાત્રીએ રેસિડેન્ટ તબીબના પરિવારજનને જ સારવાર માટે ના પાડી દેવામાં આવી હતી. રેસિડેન્ટ તબીબના...
ભારતમાં કોરોનાના વધતા જતા વિનાશ (INCREASING CORONA CASE IN INDIA) વચ્ચે સહાયકોનો હાથ પણ વધવા માંડ્યો છે. વિદેશી ક્રિકેટરો(FOREIGN CRICKETER)ની પહેલ બાદ ભારતીય...
surat : શહેરમાં કોરોનાના ( corona) વધતા કેસને જોતાં આઈએમએ દ્વારા એસએમએસનું પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. એએમએસ એટલે સોશિયલ...
surat : ગુજરાત સરકારે મિનિ લોકડાઉન ( mini lock down) જાહેર કરતાં કાપડ માર્કેટને પણ 5 મે સુધી બંધ રાખવા માટે તંત્ર...
પ્રખ્યાત ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું (Rohit Sardana) કોરોનાથી અવસાન થયું છે. લાંબા સમયથી ઝી ન્યુઝમાં એન્કર રહેલા રોહિત સરદાના આજ તક ન્યૂઝ ચેનલમાં...
ખેરગામ : નવસારી જિલ્લામાં કોરોનાનું ( corona) સંક્રમણ વધી રહ્યું છે અને હવે ગામડાંમાં ઘરે-ઘરે કોરોના સંક્રમણના વધુ કેસ જોવા મળી રહ્યા...
નવી દિલ્હી : દેશના પૂર્વ એટર્ની જનરલ (Former Attorney General ) સોલી સોરાબજી(Soli Sorabjee)નું નિધન થયું છે. તે 91 વર્ષ(dies at the age of...
સામાન્ય વર્ગના કોરોનાના ( corona) દર્દીઓ માટે નવસારીની સિવિલ હોસ્પિટલ ( civil hospital) જ એક માત્ર આશાની જ્યોત છે, પરંતુ ત્યાંની સ્થિતિ...
અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અહીં પંજાબ કિંગ્સ(PUNJAB KINGS)ની ટીમ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ આવતીકાલે શુક્રવારે જ્યારે મેદાન પર...
અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની અહીં રમાયેલી એક મેચમાં દિલ્હી કેપિટલ્સ(DELHI CAPITALS)ના બોલરોના અંકુશિત પ્રદર્શનને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) મુકેલા...
ગાંધીનગર : કચ્છથી ડાંગ સુધી કોરોના મહામારી વચ્ચે કામ કરી શકાય તે માટે આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણી ( vijay rupani) એ...
ગાંધીનગર : રાજયમાં તા.1લી મેથી 18 વર્ષની ઉપરના યુવાનોને કોરોના ( corona) સામેના જંગમાં રસી આપવામાં આગામી 15 દિવસનો વિલંબ થઈ શકે...
નવી દિલ્હી: આજે પાંચ રાજ્યો (5 STATE ELECTION) માટેના એક્ઝિટ પોલ્સ(EXIT POLLS)માં હાઇ પ્રોફાઇલ (HIGH PROFILE) પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી (ASSEMBLY ELECTION)...
અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં નકલી ( duplicate) રેમડેસિવીર ઇન્જેક્શન ( remdesivir injection) ના કૌભાંડમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપીઓની...
ગાંધીનગર : રાજયમાં હવે ઓકિસજન (oxygen) ની અછતના સંકટ તરફ આગળ વધી રહયુ છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 ટન ઓકિસજનનની માગ સામે...
નવી દિલ્હી: ભારત(INDIA)ને 40થી વધુ દેશો તાત્કાલિક ઑક્સિજન (OXYGEN) સંબંધિત ઉપકરણો અને જરૂરી દવાઓ (MEDICINE) પૂરી પાડવા તૈયાર થયા છે. જેથી કોરોના...
ભારતીય શેરબજાર(INDIAN STOCK MARKET)માં ગુરુવારે એપ્રિલ સીરિઝનો છેલ્લો દિવસ હોવાથી દિવસ દરમ્યાન ઉતાર ચઢાવ દેખવા મળ્યું હતું અને બજાર પોઝિટિવ બંધ રહ્યું...
કોરોના મહામારી દેશમાં ઓર બગડવાની જ છે એવી આગાહી કરતા જાણીતા સર્જન ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીએ કહ્યું છે કે દેશને આગામી સપ્તાહોમાં...
ભારતમાં કોરોનાવાયરસના રોગચાળાનું બીજું મોજું ઘણું કાતિલ પુરવાર થયું છે અને દેશના અનેક ભાગોમાં જાણે મોતનું તાંડવ મચી ગયું છે. આવા સમયે...
કોરોનાના હળવા/ લક્ષણો વિનાના કેસોના હોમ આઇસોલેશન માટે આરોગ્ય મંત્રાલયે આજે સુધારેલી ગાઇડલાઇન બહાર પાડી હતી જેમાં ઘરે રેમડેસિવિરના ઇન્જેક્શનો લેવા કે...
કોરોનાના વધતા દર્દીઓની હાલત ધીરે ધીરે કફોડી થઈ રહી છે. ત્યારે કોવિડ સ્પેશિયલ ઓપરેશન ઓફિસર મિલિન્દ તોરવણે જણાવ્યું હતું કે, નવી સિવિલ...
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસથી દર્દીઓ લેવાનું બંધ કરી દેતાં ગંભીર દર્દીઓની હાલત કફોડી થઈ જવા પામી હતી. જોકે, આ મામલે...
સુરત શહેરમાં કોરોનાની મહામારીને કારણે હવે ઓક્સિજનનો મોટો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે ઓક્સિજનને લઈને જાણે યુદ્ધ છેડવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ...
કોરોનાની ભયાનક સેકન્ડ વેવના આખરે વળતા પાણી શરૂ થઇ ગયા છે. આ મામલે શહેરના જાણીતા તબીબ ડો.સમીર ગામીએ આ સારા સમાચાર આપ્યા...
કોરોના વેક્સિનેશન રાજયમાં ખૂબજ જરૂરી છે. તેનો પૂરાવો જો હોય તો સુરતની સાતસો જેટલી નાની મોટી હોસ્પિટલોમાં આવેલા દસ હજાર જેટલા કર્મચારીઓમાં...
સુરત: (Surat) સુરત શહેર જિલ્લાની પ્રજાને હજીરામાં તાબળતોબ 1000 બેડની કોરોના હોસ્પિટલનું (Hospital) સ્વપ્ન બતાવી મુર્ખ બનાવ્યા હોય તેવું સામે આવ્યું છે....
વલસાડ: (Valsad) વલસાડમાં બિન જરૂરિયાત દુકાનો ખુલ્લી (Shop Open) હોય તો એની સામે વલસાડ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે વલસાડના અંબામાતાના...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી નગરના સિનિયર સિટિઝન ક્લબમાં કોરોના મહામારી વચ્ચે એક જાણીતા જ્વેલર્સની પૌત્રીનાં લગ્નપ્રસંગમાં (Marriage) બંધ બારણે સંગીત સંધ્યાનો...
કોરોના ( corona) ની બીજી તરંગને કારણે કેન્દ્ર સરકાર દેશમાં ખાડે ગયેલી તબીબી વ્યવસ્થાને સંભાળવા કાર્યવાહીમાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે...
સુપ્રીમ કોર્ટે ( supreme court) ખાનગી બેન્કોની ( private bank ) તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેમણે ડિફોલ્ટરો સહિત તમામ પ્રકારના...
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં વહેલી સવારે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
surat : સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં મધ્યરાત્રીએ રેસિડેન્ટ તબીબના પરિવારજનને જ સારવાર માટે ના પાડી દેવામાં આવી હતી. રેસિડેન્ટ તબીબના સગા કાકીને સારવાર નહી મળતા સ્મીમેરના દરવાજા પર પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જેના પગલે સ્મીમેરમાં તબીબો વિફર્યા હતા. સ્મીમેરમાં ચોવીસ કલાક કામ કરી રહેલા તબીબના ઘરમાંજ રહેતા સગા કાકીને એડમીશન આપવા સત્તાધીશો દ્વારા ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. જયારે બીજી બાજુ સવારના રોજ નવસારીથી આવેલા ખાનગી હોસ્પિટલમાંથી રીફર કરાયેલા દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. સ્મીમેરમાં ચોવીસ કલાક કામગીરી કરતા તબીબોના પરિવારજનોનેજ એડમિશન નહી મળતા આજે મોટો વિવાદ ઉભો થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબના મોટા મમ્મી (કાકી) કોરોના પોઝિટિવ ( corona positive) થયા હતા. તેઓને ઘરમાં જ 15 લીટર ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ વધુ તકલીફ ઉભી થતાં પરિવારજનો તેણીને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જયાં દર્દીને જરૂરીયાત મુજબ બાયપેપ મશીનની સુવિધા નહીં હોવાથી તેઓ મધ્યરાત્રીને અઢી વાગ્યે સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરંતુ જયાં ફરજ પર ઉભા રહેલા માર્શલોએ એમ્બ્યુલન્સને અંદર જવા દીધી ન હતી.

રેસિડેન્ટે આ માટે પોતાના એચઓડી, સ્મીમેરના નોડલ ઓફિસર, સિનિયર આરએમઓ સહિતના ઉચ્ચ તબીબોને રજૂઆત કરી હતી. તેમ છતાં તમામે પ્રોટોકોલ મુજબ નહીં લેવાય તેવું ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું હતું. જેના કારણે તબીબના કાકીનું સ્મીમેર હોસ્પિટલના ગેટ ઉપર મૃત્યુ નિપજયું હતું. જેના કારણે રોષે ભરાયેલા 10થી 12 રેસિડેન્ટ તબીબોએ ગુરુવારે બપોરે ભેગા મળી કોરોનાના જવાબદાર આરએમઓ એવા ડો. નરેશ રાણાની પાસે પહોંચી ગયા હતા. જયાં રેસિડેન્ટ તબીબોએ ઉગ્ર ભાષામાં રજૂઆત કરી હતી કે, અમે અહીંયા ભણીને જ તબીબ થયા છીએ. તો અમારા પરિવારજનોને અહીંયા સારવાર આપવી પડે. અમારા સ્વજનને એડમિશન નહીં આપ્યા બાદ પાંચ એડમિશન કોની ભલામણથી લેવાયા હતાં? રેસિડેન્ટના હોબાળાના પગલે આરએમઓ ઓફિસમાં માર્શલની સિકયુરીટી પણ બોલાવવી પડી હતી.
નોડલ ઓફિસર પુનિત નાયરની ભલામણથી દર્દી લેવામાં આવે તો અમારા પરિવારજનોના દર્દી કેમ નહીં ?
રેસિડેન્ટ તબીબના સુત્રોના જણાવ્યા મુજબ મોટા મમ્મીના મોત બાદ પણ સ્મીમેરના ચોપડે ભલામણવાળા 5 દર્દીઓને એડમિશન આપવામાં આવ્યા હતા. જયાં સવારે 11:38 કલાકે સ્મીમેર હોસ્પિટલમાં નોડલ ઓફિસર આએફએસ અધિકારી પુનીત નાયરની ભલામણથી એક દર્દીનું એડમિશન કરવામાં આવ્યું હતું. જયારે ગાયનેક વિભાગના એચઓડી ડો. અશ્વિન વાછાણીની ભલામણથી બપોરે 1:44 કલાકે એક દર્દીનું એડમિશન લેવામાં આવ્યું હતું.