કોરોનાવાયરસનો રોગચાળો આપણી પાસેથી ઘણા બધા મહાનુભાવોને ઝૂંટવી ગયો અને તેમાં હાલમાં વધુ એક ઉમેરાયા સોલી સોરાબજી. આ સોજ્જા મજાના બાવાજી આમ...
મેહુલ ચોકસી અને નીરવ મોદી જેમ ભારત છોડીને ભાગી ગયા હતા તેમ કેન્દ્ર સરકાર પાસેથી ૩,૦૦૦ કરોડ રૂપિયા એડવાન્સના રૂપમાં મેળવ્યા પછી...
સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના માથે ઘેરાઇ રહેલાં કોરોનાના વાદળ વિખેરાવા લાગ્યાં છે. આજે જિલ્લા કલેકટર કચેરીએ શહેરની જુદી જુદી હોસ્પિટલ્સને...
સુરત: સ્મીમેર હોસ્પિટલ (SMIMMER HOSPITAL)ના સત્તાધીશોની ગંભીર બેદરકારી (NEGLIGENCE) છતી થઇ છે. સ્મીમેર પ્લસ હોસ્પિટલમાં દાખલ દર્દીનું મૃત્યુ (PATIENT DEATH) થતા સ્ટાફે...
ગુજરાત સ્થાપના દિવસ ૧લી મેથી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે. સીએમ વિજય...
સુરત: ખટોદરા પોલીસે ડમી ગ્રાહક ઊભો કરી રેમડેસિવિર ઇન્જેક્શન (REMDESIVIR INJECTION)ની કાળા બજારી (BLACK MARKETING) કરી રહેલા ભેસ્તાનની સાંઈદીપ હોસ્પિટલ (HOSPITAL)ના એડમિનિસ્ટ્રેટિવ...
સવજીકોરાટ તાપી નદીના બ્રિજ પરથી મોતની છલાંગ મારવાનો પ્રયાસ કરતી યુવતીને બચાવી લીધી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ફાયર કર્મચારી અને...
સુરત : કોરોના (CORONA)ને જો કાબુમાં લેવો હોય તો તેના માટે મોટાપાયે વેક્સિનેશન (VACCINATION)કરવું જરૂરી છે, પરંતુ સુરતમાં વેક્સિનેશનના મામલે મોટા ધાંધીયા...
સુરત: કોરોનાના સેકન્ડ વેવ (CORONA SECOND WAVE)ને પગલે ભારત (INDIA)માં અને ખાસ કરીને ગુજરાત (GUJARAT)માં ઉભી થયેલી પરિસ્થિતિમાં ભારતીયો દ્વારા સહાય કરવામાં...
અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી અસરકારક સાબિત થયેલા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર વધી રહ્યા છે. શહેરના રામોલ પોલીસે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બાયો બબલ (BIO BUBBLE)માં કોરોના વાયરસ (CORONA VIRUS)ની એન્ટ્રી થવા માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના...
રાજ્યમાં કોરોનાના કેસો ઘટયા છે ત્યારે હવે રસીકરણ તેજ બન્યુ છે. જેના પગલે રાજયમાં અત્યાર સુધીમાં સવા કરોડ લોકોએ રસી લીધી છે....
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,820 પર પહોંચી ગઈ છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે. સોમવારે...
રાજ્યમાં 29 શહેરોમાં મીની લોકડાઉન જેવા નિયંત્રમો અમલમાં છે, તે આગામી ૫મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. અલબત્ત શહેરી અને ગ્રામ્ય...
અંકલેશ્વર: કોરોનાના સતત વધતા વ્યાપ, ચારેતરફ મૃત્યુ, ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ, ઇન્જેક્શન માટે જીવ બચાવવા લાચારીની દોડ વચ્ચે હવે લોકોની ધીરજ ખૂટી રહી...
નવી દિલ્હી : દેશમાં કોવિડ-19 (COVID-19)ના વકરેલા રોગચાળા વચ્ચે વધુ પ્રમાણમાં ડૉકટરો (DOCTORS), નર્સો (NURSES) જેવા આરોગ્ય કર્મચારીઓ (HEALTH WORKER) મળી રહે...
નવી દિલ્હી : ફાઇઝર (PFIZER) કંપની પોતાની ફાઇઝર-બાયોન્ટેકની રસીને ભારત (INDIA)માં ઝડપથી મંજૂરી મળે તે માટે ભારત સરકાર (INDIAN GOVT) સાથે ચર્ચા...
નવી દિલ્હી, તા. ૩: ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાના બીજા મોજાએ ઘણુ બિહામણુ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ વકરેલા રોગચાળાની સાથે તેને લગતી...
નવી દિલ્હી : કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમમાં કોવિડ-19ના બે પોઝિટિવ (COVID POSITIVE) કેસ મળ્યા પછી ખેલાડીઓ ખાસ કરીને વિદેશી ખેલાડીઓ થોડી...
નવી દિલ્હી : ક્રિકેટરમાંથી કોમેન્ટેટર (COMMENTATOR) બનેલા માઇકલ સ્લેટરે ભારતમાંથી ઓસ્ટ્રેલિયનોની ઘરવાપસીને પ્રતિબંધિક કરવા બદલ પોતાના દેશના વડાપ્રધાન (PM) સ્કોટ મોરિસનની આકરા...
મેલબોર્ન : કોરોનાથી પ્રભાવિત ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પુરી થયા પછી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સને સ્વદેશ પરત લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ (CHARTER FLIGHT)ની...
ભારતીય શેરબજાર (INDIAN STOCK MARKET)માં પશ્ચિમ બંગાળ (WEST BENGAL) સહિતના રાજ્યોની ચૂંટણીના પરિણામો (ELECTION RESULT) જાહેર થયા છે, તેમાં ખાસ કરીને પશ્ચિમ...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનની 29 મેચ પુરી થયા પછી હવે કોરોના વાયરસે આઇપીએલના બાયો બબલ (BIO BUBBLE)માં...
ઉત્તર પ્રદેશ (UP)માં ત્રિ-સ્તર (THIRD STAGE)ની પંચાયતની ચૂંટણી (ELECTION) પક્ષ માટે મહત્વપૂર્ણ છે અને તે યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા તેને લીટમસ પરીક્ષણ...
કાબુલ :અફઘાનિસ્તાન (AFGHANISTAN)ની રાજધાની (CAPITAL)ના ઉત્તર છેડે શનિવારે મોડીરાતે ઘણા ઈંધણ ટેન્કરો (PETROLEUM TENKAR)માં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 7 લોકો...
પશ્ચિમ બંગાળ(WEST BENGAL)માં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે સૌથી મોટી જીત (BIGGEST VICTORY) મેળવનાર પક્ષના સુપ્રિમો મમતા બેનર્જી (SUPREMO MAMTA BENARGY) ત્રીજી વખત...
નવી દિલ્હી: દેશભરમાં વધી રહેલા કોરોના કેસોમાં લોકોમાં ભારે તણાવમાં છે. આને કારણે, લોકો વિવિધ પ્રકારના પગલા લેવાનું શરૂ કરે છે, જે વધુ...
કોરોના (CORONA)ને હરાવવા, ભારતે દરેક માટે રસી (VACCINE) ઉપલબ્ધ કરી છે, પરંતુ સૌથી મોટો સંકટ હવે રસીનો અભાવ (SHORTAGE) છે. દેશના ઘણા ભાગોમાં,...
સુરત: શહેર (surat)માં કોરોના(corona)નો પ્રથમ કેસ 17 મી માર્ચે 2020 ના દિવસે નોંધાયો હતો. કોરોનાની પ્રથમ લહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ (positive) દર્દીઓની...
નવી દિલ્હી : દેશમાં 13 વિરોધી પક્ષના નેતાઓ(opposition leader)એ રવિવારે કેન્દ્ર સરકારને કોરોના કેસો(corona cases)માં થયેલા અભૂતપૂર્વ ઉછાળાને ધ્યાનમાં લઈને દેશભરમાં નિ:શુલ્ક...
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
કોરોનાવાયરસનો રોગચાળો આપણી પાસેથી ઘણા બધા મહાનુભાવોને ઝૂંટવી ગયો અને તેમાં હાલમાં વધુ એક ઉમેરાયા સોલી સોરાબજી. આ સોજ્જા મજાના બાવાજી આમ તો ૯૧ વર્ષના હતા, પારસીઓ સામાન્ય રીતે લાંબુ જીવે છે અને તેઓ પણ લાંબુ જીવ્યા, ૯૧ વર્ષની વયે ગયા એટલે વહેલા ગયેલા તો કહેવાય નહીં, પરંતુ એક તંદુરસ્ત વિદ્વાનને આ રીતે ઉચકાઇ જતા જોઇને આઘાત તો લાગે જ. દેશના કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં વર્ષોથી જે કેટલાક નામો બોલાયા કરતા હતા તેમાંનુ એક નામ હતું સોલી સોરાબજી. આ નામાંકિત કાયદાશાસ્ત્રી દેશના ભૂતપૂર્વ એટર્ની જનરલ પણ હતા. તેઓ અનેક જાણીતા કેસો લડ્યા હતા જેમાંનો એક કેશવાનંદ ભારતી કેસ તો ખૂબ જ જાણીતો છે. દેશના બીજા ક્રમના સૌથી ઊંચા નાગરિક સન્માન પદ્મવિભૂષણથી તેઓ સન્માનિત થયા હતા.

તેઓ માનવ અધિકારવાદી તરીકે પણ જાણીતા હતા. આ પીઢ પારસી ધારાશાસ્ત્રી કાયદાના ખેરખાં હતા અને ૧૯૮૯-૯૦ અને ત્યારબાદ ૧૯૯૮-૨૦૦૪ દરમ્યાન અનુક્રમે વી.પી. સિંહ અને અટલ બિહારી વાજપેયીની સરકારો દરમ્યાન દેશના એટર્ની જનરલ રહી ચુક્યા હતા. બંધારણીય કાયદાના શ્રેષ્ઠ નિષ્ણાતોમાંના એક તરીકે તેઓ જાણીતા હતા અને તેમણે કાયદા અને ન્યાય અંગે ઘણા પુસ્તકો પણ લખ્યા છે. પ્રેસ સેન્સરશીપ અને કટોકટી અંગે પણ તેમણે લખ્યું છે.
તેઓ માનવ અધિકાર અને મૂળભૂત અધિકારોના ભંગના બનાવો સામે જુસ્સાભેર લડતા હતા. તેમની આવી તાજેતરની જાણીતી લડત શ્રેયા સિંઘાલ કેસ હતો જેમાં ૨૦૧પમાં સુપ્રીમ કોર્ટ તેમની રજૂઆતો સાથે સંમત થઇ હતી અને ઓનલાઇન વાણી તથા અભવ્યક્તિ સ્વાતંત્ર્ય પર નિયંત્રણોને લગતી ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની એક જોગવાઇ રદ કરી હતી. આટલી ઉંચાઇએ પહોંચ્યા પછી પણ કચડાયેલા વર્ગની સતત ખેવના રાખવી એ હંમેશા સરળ હોતું નથી, પણ સોરાબજીએ આવી ખેવના રાખી બતાવી હતી. હવે ફક્ત એટલું કહી શકાય કે ન્યાય અને કાયદા તથા માનવ અધિકાર ક્ષેત્રનો એક ઝળહળતો તારલો ખરી પડ્યો છે, અલબત્ત, ઘણા લાંબા સમય સુધી પ્રકાશિત રહીને. અલવિદા સોલી સોરાબજી.