સુરત: સ્મીમેર હોસ્પિટલ ( smmimer hospital ) કરતા નવી સિવિલ હોસ્પિટલ ( civil hospital ) માં કોરોના ( corona) ના દર્દીઓ વધુ...
એક તરફ રાજ્ય સરકારે આજે રાત્રે મહત્વનો નિર્ણય લઈને મ્યુકરમાઈકોસિસ મહામારી હોવાનું જાહેર કર્યુ છે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું...
ઓનલાઈન વેબસાઈટ ઉપર ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન આપવાના બહાને 1.13 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના બે આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તેમની...
રાજ્યમાં કોરોનાને કારણે નવા 4,773 કેસ નોંધાયા હતા, તેમજ વધુ 64 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9404 થયો...
સૌરાષ્ટ્રમાં તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી થયેલા નુકસાનની જાત માહિતી મેળવવા ગુરૂવારે સીએમ વિજય રૂપાણીએ ગીર સોમનાથ, અમરેલી અને...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્ય મંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) એ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોરમાયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી...
સુરત: (Surat) મ્યુકરમાઇકોસિસના રોગ માટે હવે રાજ્ય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં દાખલ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે સંજીવની સમાન ઇન્જેકશનની ભારે અછત...
ઉમરગામ: (Umargam) ઉમરગામ પાસે મધદરિયે રાત્રે કોઈ બોટે (Boat) મદદ રેસ્ક્યું (Rescue) માટે સંકેત આપ્યાના લાઈટ ફાયરથી દોડધામ મચી જવા પામી હતી....
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં મ્યુકરમાઇકોસિસ રોગ માથું ઉંચકી રહ્યો છે. હમણાં સુધી જિલ્લામાં કુલ 9 કેસો નોંધાઈ ચુક્યા છે.નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર...
રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં વેપારીઓને રાહત થાય તેવી જાહેરાત કરી છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે પરંતુ વેપાર ધંધા માટે...
સુરત: (Surat) સુરત પોલીસે ટ્રાફિક દંડને (Traffic Fine) લઈને નવી પહેલ કરી છે. હવે જો કોઈની પાસે રોકડા રુપિયા ન હોય તો...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મીઓ (Health workers) તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા જાગૃતિ...
કોરોના ( corona) સમયગાળામાં, દેશની તમામ કામગીરીને ખરાબ અસર થઈ છે. બીજી કોરોના તરંગને કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન ( lockdown) અને...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (Corporation) દ્વારા કોરોનાના એક દર્દી પાછળ 2.66 લાખ ખર્ચાયા છે. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પ્રતિદિન 2000 થી વધુ...
સુરત: (Surat) શહેરમાં વિતેલા એક વર્ષથી ઘણા લોકો કોરોનાને કારણે માનસિક રીતે ભાંગી પડ્યા છે. તો ઘણા લોકોનું મનોબળ હવે ખુટી પડ્યું...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોના કેસ છેલ્લા પાંચથી સાત દિવસથી ઓછા આવી રહ્યા છે. જેના કારણે સુરતની સરકારી હોસ્પિટલોમાં કેસની સંખ્યા ઓછી...
યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ( yogi aditynath) મોટી જાહેરાત કરી હતી કે કોવિડ ચેપને લીધે ફરજ પર મૃત્યુ પામેલા રાજ્ય કર્મચારીઓના...
સુરત: (Surat) ‘તાઉતે’ વાવાઝોડાને લીધે બે દિવસ બંધ રહ્યા બાદ સુરત એરપોર્ટ (Airport) બુધવારે ફરીથી શરૂ થઈ ગયું છે. બુધવારે સુરત એરપોર્ટ...
નવી દિલ્હી: (New Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi_ ફરી એક વખત મુખ્યમંત્રી અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ (Senior administrative officers) સાથે...
તૌક્તે વાવાઝોડાના ( tauktea cyclone) કારણે ગુજરાતના બધા જ જિલ્લાઓમા ભારે તારાજી થઈ છે. અંદાજે 3 હજાર કરોડ રૂપિયાનું નુકશાન ( loses...
ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) એ કોરોના સંકટ મુદ્દે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 54 જિલ્લાના મેજિસ્ટ્રેટ્સના સાથે બેઠક...
આણંદ : રાજ્યમાં ત્રાટકેલ તાઉટે વાવાઝોડાને કારણે આણંદ જિલ્લા સહિત શહેર વાવાઝોડાની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી હતી. આણંદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય...
surat : ઓલપાડ સહિતના આસપાસનાં વિસ્તારોના ખેડૂતોની ( farmer) કામધેનુ ગણાતી સાયણ સુગર ( sayan sugar) માં બુધવારે સવારે એકાએક આગ ભભૂકી...
મોડાસા: મોડાસા – હિંમતનગર રાજ્ય ધોરીમાર્ગ પર ગાઢ અંધારું અને વરસાદના પગલે શામપુર પાટીયા નજીક બાઈક ચાલક ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર...
આ સરકાર છે સાહેબ, એક વર્ષ 500ની નોટ બદલીને રૂપિયા રૂપિયા કરી દીધા હતા. આ વર્ષે રસી રસી કરી નાખી, તેમનીપાસે ન...
કહેવાય છે ને કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’ પરંતુ અત્યારની મમ્મીઓ ખરેખર મા કહેવાને લાયક છે કે નહીં? બાળકનો,...
પ્રજાએ દરેક વસ્તુને પછી સરકાર માટે હોય કે પોતાના જીવન માટે હોય દરેકનો વિચાર વિવેકબુધ્ધિથી જ કરવો જોઇએ. સુનીલ શાહનું ચર્ચાપત્ર યોગ્ય...
આજે 21-21 મી સદીમાં મધ્યમ વર્ગની મહિલાઓએ કાઠુ કાઢયું છે. ભણતર, કારકિર્દી, નોકરી ધંધામાન તેઓનું જમાપાસુ નોંધનિય છે. સંતાન ઉછેર, ગૃહ લક્ષમીની...
વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે સર્જાયેલી પરિસ્થિતિ બાદ શહેરમાં તંત્ર દ્વારા સાફસફાઈ હાથ ધરવામાં આવી છે. ઠેરઠેર ઝાડ પડવાને પગલે રસ્તાનો ડીવાઈડર સહિતના...
કોરોના વાયરસ ( corona virus) હવામાં પણ ફેલાય છે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના આચાર્ય વૈજ્ઞાનિક...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુરત: સ્મીમેર હોસ્પિટલ ( smmimer hospital ) કરતા નવી સિવિલ હોસ્પિટલ ( civil hospital ) માં કોરોના ( corona) ના દર્દીઓ વધુ હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા ગરીબ દર્દીઓ માટે ઓપીડી ( opd ) શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલ દ્વારા હજી ઓપીડી શરૂ કરવામાં આવી નથી અને આગામી સોમવારથી ઓપીડી શરૂ કરે તેવી શક્યતા છે. સ્થાનિક સત્તાધીશોની અણઆવડતને કારણે સ્મીમેરનું તંત્ર રઢિયાળ હોવાની ચર્ચા છેડાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાના સમયગાળા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં એક સમયે 1200થી વધુ કેસ હતા. તેની સામે સ્મીમેર હોસ્પિટલમાં 600 દર્દીઓ હતા. હાલના સંજોગોમાં પણ સિવિલ હોસ્પિટલમાં 300થી 350 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જેની સામે સ્મીમેર હોસ્પિટલમાં 200થી 250 જેટલા પોઝિટિવ કેસની સંખ્યા છે. જેની સામે સિવિલ તંત્ર દ્વારા અન્ય બિમારી સાથેના ગરીબ દર્દીઓ માટે ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે. આ વાતને ચાર દિવસ થયા હોવા છતાં સ્મીમેર વહિવટી તંત્ર દ્વારા ઓપીડી શરૂ કરવામાં આવી નથી. સ્મીમેરના તબીબોને ગરીબ દર્દીઓ માટે ચિંતા ના હોય તેમ ઓપીડી શરૂ કરતા નથી. સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી શરૂ થાય તો દરરોજ લિંબાયત, પાંડેસરા, કડોદરા, વરાછા, કાપોદ્રા, સરથાણા સહિતના ગરીબ દર્દીઓ તેનો સીધો લાભ લે છે. પરંતુ ઓપીડી શરૂ કરવાનું હજુ સ્મીમેરનું વહિવટી તંત્ર દ્વારા સારૂ મુહૂર્ત શોધવામાં આવી રહ્યાનું લાગી રહ્યું છે.

સ્મીમેર હોસ્પિટલના વહિવટીતંત્ર દ્વારા ઓપીડી શરૂ કરવા માટે પાલિકા કમિશનરની મંજુરી માંગતો પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. ઓપીડી શરૂ કરવાનો જે પત્ર પરત સ્મીમેરના વહિવટી તંત્ર પાસે આવ્યા બાદ ઓપીડી શરૂ કરાશે તેવું તબીબોએ ઉમેર્યું છે. આગામી સોમવારથી સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી શરૂ કરાઇ તેવી શક્યતા છે. આ માટેની તૈયારીઓ તબીબો દ્વારા કરી દેવામાં આવી છે.