surat : તાજેતરમાં ફર્ટિલાઇઝર ( compost) ) ઉત્પાદક કંપનીઓને સરકારે ખેડૂતો ( farmers) ને આપવા પાત્ર સબસીડી ( subsidy) અટકાવતા ગુજરાતની સરકારી...
ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્યે એક ચોરને આજીવન કેદની સજા કરી.આ સજા સાંભળી ચોરને ખૂબ જ ક્રોધ આવ્યો. તે રાજા વિક્ર્માદિત્યને ન બોલવાના બોલ...
વડોદરા : શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.તેવામાં શહેરની સયાજી હોસ્પિટલ માં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો નોંધાયો છે.એસએસજીમાં...
કોવિડની મહામારીની પ્રથમ લહેરને નાથી લીધી હોવાની સરકારી ઘોષણા પછી ત્રાટકેલી બીજી લહેરમાં જાણે કે અનેકોના નકાબ ચીરાઈ ગયા છે. સરકારમાં રહેલા...
વડોદરા : પડતર માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહેલા નર્સિંગ સ્ટાફના આગેવાનોની બદલીઓ કરી દેવાતાં નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ પર ઉતરી ગયો હતો.જેના...
વડોદરા: કોરોના મહામારીના બીજા તબક્કાના સંક્રમણને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં કોવિડ દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગી એવી એમ્બ્યુલન્સની જરૂરિયાત...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ સરકારની નિષ્ફળતાનું, વ્યવસ્થાની ખામીનું...
surat : સેકંડ વેવ ( second wave) માં શહેરની હોસ્પિટલો ભલે ઊંઘતી ઝડપાઇ હોય, પરંતુ આ વખતે હોસ્પિટલ સંચાલકોએ જુલાઇ મહિનામાં થર્ડ...
દેશમાં આઝાદીકાળથી એક નારો ચાલતો આવ્યો છે અને તે છે જય જવાન જય કિસાન. જો કે, કમનસીબીની વાત એ છે કે આ...
વડોદરા: પુત્રની ફી માટે નાણાં માંગતી પત્નીની ઉપર ઉશ્કેરાયેલા પતિએ ગડદાપાટુનો માર મારીને હાથ મચકોડી નાંખતા ફ્રેકચર થઈ ગયો હતો. જે.પી. રોડ...
દેશમાં કોરોનાવાયરસ ( corona virus) ના અઢી લાખથી વધુ નવા કેસ દેશમાં ચાલી રહ્યા છે. જોકે ગુરુવારે મોતની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવ્યો...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે જો જાતિ સામાન્ય સભા નું આયોજન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. સભા...
surat : લિંબાયત પોલીસ બે દિવસ પહેલા રાત્રે કરફ્યૂનું ( night curfew) પાલન કરાવવા માટે ઓમનગરમાં બજાર બંધ કરાવવા ગઈ હતી. ત્યારે...
લોદી કોલોનીમાં રહેતો 42 વર્ષિય દિનેશ નારાયણ આ દિવસોમાં લિવરની બીમારી સામે લડી રહ્યો છે. એપોલોમાં દાખલ દિનેશને પાંચ યુનિટ લોહી (...
સુરત: શહેરમાં કોરોના (CORONA IN SURAT CITY)નું સંક્રમણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર (SECOND WAVE)માં શહેર પસાર થઈ...
તાઉતે વાવાઝોડાને કારણે રાજ્યના વીજ પુરવઠાની વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા પવનના કારણે 73651 વીજ થાંભલા...
સુરત: સુરત (surat)માં કોરોનાની બીજી લહેર (corona second wave) ચાલી રહી છે. જેને લીધે રાજ્ય સરકાર (state govt) દ્વારા મિની લોકડાઉન (mini...
ગુજરાતમાં મંગળવારે આવેલા ભયાનક વાવાઝોડાએ અમદાવાદને પણ ઝપટમાં લીધું હતું, વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં અંદાજે 2૦૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા,...
તાઉતે વાવાઝોડુ ઉત્તર ગુજરાતમાંથી મંગળવારે મોડી રાત્રે રાજસ્થાન તરફ સરકી ગયું હતું. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં ધીરે ધીરે તાઉતેના વાદળો વિખેરાઈ ગયા...
ગાંધીનગર: ગુજરાત (Gujarat)ને તાઉતે વાવાઝોડા (tauktae cyclone)ની અસરમાંથી બાહર લાવવા માટે કેન્દ્ર (central govt) દ્વ્રારા જાહેર કરાયેલી 1000 કરોડની સહાયના મુદ્દે સીએમ...
કોરોના મહામારી મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરાયા બાદ ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે મહત્વના આદેશમાં જણાવ્યું હતું કે...
રાજ્યમાં કોરોનાના નવા 5,246 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 10 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 71 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં...
નવી દિલ્હી: કોરોનાવાયરસ (corona virus)ની બિમારીમાંથી સાજા થયેલા (recover) કરિશ્માઇ કેપ્ટન સુનિલ છેત્રી (captain sunil chhetri)ની આગેવાનીમાં 28 સભ્યોની ભારતીય ફૂટબોલ ટીમ...
ગાંધીનગર: (Gandhinagar) તાઉતે વાવાઝોડાને (Cyclone) કારણે રાજ્યના વીજ પુરવઠાની (Electricity Supply) વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા...
ચીને નાણાકીય અને પેમેન્ટ સંસ્થાઓ પર ક્રિપ્ટોકરન્સી (crypt o currency) સેવાઓ પૂરી પાડવા સામે પ્રતિબંધ મૂક્યા બાદ બિટકોઇન (bit coin) ત્રણ મહિના...
પીએમ મોદી (PM MODI)એ બુધવારે ગુજરાત (GUJARAT)ના અસરગ્રસ્ત વિસ્તાર (EFFECTIVE ARES)ની મુલાકાત (VISIT) લીધી હતી, ત્યારે શિવસેના (SHIVSENA)ના સાંસદ સંજય રાઉતે (SANJAY...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં આવેલા તાઉતે વાવાઝોડાની અસરના પગલે અમદાવાદ શહેરમાં જમાલપુર (Jamalpur) વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી (building collapsed) થઈ ગઈ હતી....
ભારત (india)માં કોરોના વાયરસ (corona virus)ની બીજી લહેરે (second wave) તબીબી ક્ષેત્રના માળખાગત સુવિધાઓને ભારે અસર કરી છે. આને કારણે, એવા ઘણા લોકો છે...
સુરત: (Surat) તાઉ-તે વાવાઝોડાની ઘણી વ્યાપક અસર (Cyclone Effect) શહેરમાં જોવા મળી છે. ભારે વરસાદ સાથે 24 કલાક સતત પવન ફુંકાવવાને કારણે...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી બદલાયેલા હવામાનના પગલે વાવાઝોડું (Cyclone) અને વરસાદને લઈ સૌથી મોટું નુકસાન (Damage) કેરીના પાકને (Mango)...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
surat : તાજેતરમાં ફર્ટિલાઇઝર ( compost) ) ઉત્પાદક કંપનીઓને સરકારે ખેડૂતો ( farmers) ને આપવા પાત્ર સબસીડી ( subsidy) અટકાવતા ગુજરાતની સરકારી અને સહકારી ફર્ટિલાઇઝર કંપનીઓએ ખાતરના ભાવોમાં ગુણી દીઠ 700 રૂપિયા સુધી વધારો થયો હતો. ખાતરમાં 46 થી58 ટકા સુધીના ભાવ વધારાને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ)ના ગુજરાત રિજિયન બોર્ડ ઓફ ડિરેક્ટર જયેશ એન.પટેલ (દેલાડ) એ કેન્દ્રના કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવીયાને ખાતર ઉત્પાદક કંપનીઓને સબસિડીની રકમ પાસઓન કરવા માંગ કરી હતી.

સીએઆઈ સહિતના ખેડૂત સંગઠનોએ ખાતરના નવા ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. તેને પગલે ગુજરાતમાં ગુજકોમાસોલના પ્રમુખ દિલીપ સંઘાણીએ સહકારી મંડળીઓને નવા ભાવે ખાતરની ખરીદી નહીં કરવા આદેશ આપ્યો હતો તેને લીધે કેન્દ્ર સરકારે ખેડુતો માટે ખાતરની સબસિડી વધારવાનો લીધો મહત્વનો નિર્ણય લીધો છે.ડીએપી ખાતર પર સબસિડીમાં 140% વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને હવે 1200 રુપિયે એક થેલી મળશે, નવો ભાવ વધારો અસર નહી કરે ખેડુતોને 2400 રૂપિયાને બદલે 1200 રૂપિયામાં ડીએપીની એક બેગ મળશે સરકારે આ સબસિડી પાછળ રૂ. 14,775 કરોડ ખર્ચ કરશે.કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું હતું કે સરકારે ખાતર પર સબસીડી વધારી તે નિર્ણય સમયસરનો આવકાર્ય છે.

ખાતર પરની સબસીડી 500 ને બદલે 1200 કરવામાં આવી છે.ડીએપી 2400ની મૂળ કિંમતમાં હવે 1200 ની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેને લીધે 1200 રૂપિયામાં જ જૂના ભાવે ખાતર મળશે. સબસીડી વધતા હવે જુના ભાવની નજીક જ ખાતર મળી શકશે. ડીએપીમાં 140 ટકા સબસીડી વધારી ભાવો જુના ભાવની નજીક લાવવામાં આવ્યા છે. પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને દિલીપ સંઘાણીએ ખેડૂત સંગઠનોની માંગણી વ્યાજબી હોવાની રજુઆત સ્વીકારી કેન્દ્રમાં વડાપ્રધાન સુધી વાત પહોંચાડી હતી.