મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉતે’થી ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લામાં સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને નુકસાની સહિતની...
નવી દિલ્હી: દિલ્હી (delhi)માં કોરોના (corona)ના કારણે કોઈ સભ્ય ગુમાવ્યો હોય તેવા દરેક પરિવારને રૂ.50,000ની રકમ આપવામાં આવશે. તેમજ જો મૃતક કમાવનાર...
ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડુ વચ્ચે મંગળવારે રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી પડી હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૬૪૪૭ કેસો નોંધાયા...
ગુજરાત પર તૌકતે વાવાઝોડુ ત્રાટકયા બાદ તેના કારણે ભારે નુકસાન પણ થવા પામ્યુ છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કેરી અને નાળિયેરી પકવતાં...
સુરત: વીર નર્મદ યુનિ.એ કોલેજમાં લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક કક્ષાએ પહેલા બે વર્ષનું...
સુરત: તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ની સીધી અસર સુરત (surat) સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)ના કાંઠા વિસ્તાર (coastal area)માં જોવા મળી હતી. 65...
સુરત: (Surat) શહેરમાં તૌક્તે વાવાઝોડાને પગલે મોડી રાત થી કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં સરેરાશ 5 ઇંચ વરસાદ (Rain Water)...
નવી દિલ્હી : છત્રસાલ સ્ટેડિયમમાં એક યુવા રેસલરની હત્યાના કેસ (WRESTLER MURDER CASE)માં ફરાર રેસલર સુશીલ કુમાર (WRESTLER SUSHIL KUMAR)ને આજે દિલ્હીની...
ગાંધીનગર: (Gandhinagar) સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ (Cyclone) સોમવારે રાત્રે ૯.૩૦ વાગ્યે ઉના-દિવ વચ્ચે ટકરાયા બાદ પોરબંદથી ભાવનગર સુધી ભારે વિનાશ વેરીને હવે ઉત્તર ગુજરાત...
દિલ્હી (DELHI)ની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના 26 વર્ષીય જુનિયર રેસિડેન્ટ ડોક્ટર (RESIDENT DOCTOR) અનસ મુજાહિદનું કોરોના ટેસ્ટમાં પોઝિટિવ (CORONA POSITIVE) આવ્યાના કલાકો...
સુરત: (Surat) તૌકતે વાવાઝોડાએ (Cyclone) સમ્રગ દક્ષિણ ગુજરાતમાં વિનાશ સર્જતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની (South Gujarat Electricity Company) ટીમે સતત દોડતા રહેવાનો...
આપણે અહિ BAPSમાં સર્વોચ્ચ ગાદીએ બિરાજી રહેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની વર્તમાન ગ્રહસ્થિતિનો અભ્યાસ કરીએ…તાં. ૧૩-૯-૧૯૩૩ના રોજ મધ્યપ્રદેશના જબલપુર ખાતે જન્મેલા...
વીર નર્મદ યુનિ. (vnsgu) દ્વારા આગામી મહિને લેવાનારી અલગ અલગ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 17 મે સુધી લંબાવ્યા પછી પણ સેંકડો ઉમેદવારો...
સુરત: (Surat) સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી તૌકતે વાવાઝોડાનું (Cyclone) સંકટ લગભગ ટળી ગયું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેની અસર આગામી...
કર્ણાટક (Karnataka)માં ત્રીજી તરંગ (third wave) આવે તે પહેલાં જ બાળકોમાં કોરોનાના કિસ્સા (corona in child) ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) પછી,...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં ‘તૌકતે’ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ભારે પવનો અને વરસાદ યથાવત રહ્યો હતો. જેમાં આજે જલાલપોર...
નવી દિલ્હી: કંગના રનૌત (KANGNA RANAUT)ની કોરોના રિપોર્ટ નેગેટિવ (CORONA REPORT NEGATIVE) આવ્યો છે. આ માહિતી તેણે ચાહકોને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી (INSTA STORY) પર...
ભારત (India)માં કોરોના (corona)ના નવા કેસો (new case)માં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે રાહત આપવા જઈ રહ્યા છે, પરંતુ મોતની વધતી...
ગુજરાત અને સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકાંઠે ગઈકાલે ત્રાટકેલા વાવાઝોડાએ (Cyclone) ભારે વિનાશ (Destruction) સર્જ્યો છે. સંખ્યાબંધ વૃક્ષો તેમજ લાઈટના પોલ ધરાશાયી થઇ થઈ...
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કોરોના વાયરસના ચેપની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશમાં રોગચાળાની પરિસ્થિતિ વિશે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન...
દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS IN INDIA)ને હરાવવા રસીકરણ (VACCINATION)ની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, રસીની નીતિઓ સતત બદલાતી (CONSTANT CHANGE POLICY) રહે...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું (Cyclone) ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં (Gujarat) વાવાઝોડાની અસર જોવા...
સુરત: (Surat) સોમવાર સાંજથી સમગ્ર સુરત શહેર તૌકતે વાવાઝોડાની (Cyclone) ચપેટમાં છે. હજી પણ સાંજ સુધી તેની અસર રહેવાની શક્યતા છે. દરમ્યાન...
આણંદ : રાજ્યભરની સાથે આણંદ – ખેડા જિલ્લામાં પણ ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચરોતરમાં રવિવાર સાંજથી જ...
સુરત: (Surat) સુરતમાં સમગ્ર રાત્રિ દરમ્યાન તૌકતે વાવાઝોડાએ (Cyclone) એ સુરતીઓની ઉંઘ હરામ કરી હતી. સમગ્ર રાત્રિ દરમ્યાન ભારે સુસવાટા સાથે કલાકનાં...
એક યુવાન વૈદ ગુરુ ગોવિંદસિંહજીના દર્શન માટે ગયો.દર્શન માટે ગયો,, ગુરુજીએ આશીર્વાદ આપતા કહ્યું, ‘જા, વત્સ જીવનભર બિમાર,દુઃખી,જરૂરિયાતમ્ન્દની સેવા કરજે.’ બસ યુવાન...
કોરોના વાયરસના દરદીઓની સંખ્યા પ્રસિધ્ધ થાય છે તે ખરી દરદીઓની સંખ્યા બતાવતી નથી. ખરેખર શહેરમાં બધી હોસ્પટલોમાં દરદીઓની સંખ્યા (અ) બાદ સારા...
ઇતિ એટલે એ પ્રમાણે અને હાસ એટલે હતું. માર્ચ ૨૦૨૦ થી વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો. રોજનું લાવી રોજ ખાનારાની હાલાકી અસહ્ય બની....
સંબંધો હંમેશાં વિશ્વાસથી ટકતા હોય છે. શંકાશીલ સ્વભાવ રાખવાથી બહુ મોટી સમસ્યાઓ થાય છે. કેટલાક માનવી મર્યાદાઓ ઓળંગી બીજા ઉપર શંકા કરે...
ભારત દેશ જેટલો પ્રાચીન છે, એટલું એના સાંસ્કૃતિક કળા-વારસામાં પણ વૈવિધ્ય છે. આજે આપણો દેશ દરેક ક્ષેત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિએ રંગાઈ ગયો છે....
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉતે’થી ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લામાં સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને નુકસાની સહિતની રજેરજની વિગતો ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સોમવારે રાત્રે સતત ત્રણ કલાક બેસીને મેળવી હતી.
રૂપાણી સ્વયં સોમવારે મોડી મધ્યરાત્રિ સુધી સ્ટેટ કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાના કલેકટરોથી માંડીને ફિલ્ડ લેવલના મામલતદાર-પ્રાંત અધિકારીઓના ટેલિફોનિક સંપર્કમાં રહીને સાયકલોન મેનેજમેન્ટની તપ્તરતાં દાખવી હતી. રૂપાણીએ સોમવારે રાત્રે આ તાઉતે વાવાઝોડાના લેન્ડ ફોલ થયા બાદ સર્જાયેલી સ્થિતિની વધુ વિગતવાર સમીક્ષા મંગળવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પહોંચીને કરી હતી.

જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે રાજ્યમાં ૧૬,પ૦૦ મકાનો-ઝૂંપડાઓને પણ આ વાવાઝોડાની અસર પહોંચી છે. જે વિસ્તારોમાં ૧૦૦ કિ.મી. પ્રતિકલાકથી વધુ ઝડપે પવન ફૂંકાયો છે એવા વિસ્તારોમાં આવા મકાનોના સર્વે કરાઇ રહ્યો છે. આ વાવાઝોડાથી રાજ્યમાં કુલ ૩ વ્યક્તિઓના મૃત્યુ થયાની વિગતો આપતાં એમ પણ કહ્યું કે રાજ્યમાં ૩પ તાલુકાઓમાં ૧ ઇંચથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
વાવાઝોડાથી ર૪૩૭ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો : ૧૦૮૧ વીજ થાંભલાને નુકસાન
રાજ્યમાં વીજપૂરવઠાની સ્થિતિની વિગતો આપતાં રૂપાણીએ કહ્યું હતું કે તાઉતે વાવાઝોડાથી રાજ્યના ર૪૩૭ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો તેમાંથી વીજ વિભાગની ટીમોએ સત્વરે કાર્યવાહી કરીને ૪૮૪ ગામોમાં પુરવઠો પૂર્વવત કર્યો છે. રર૦ કે.વી.ના બે સબસ્ટેશનોને પણ અસર થઈ છે તેના સહિત અન્ય સબસ્ટેશનો જે અસરગ્રસ્ત છે તે પણ ઝડપથી પૂર્વવત કાર્યરત કરી દેવાશે.
આ ઉપરાંત ૧૦૮૧ વીજ થાંભલાને નુકસાન થયું છે. ૧૯૬ માર્ગો બંધ હતા અને ૧પ૯ રસ્તાને નુકસાન થયું છે તે પૈકી ૪ર મોટરેબલ એટલે કે કોમ્યુનિકેશન માટે કાર્યરત કરી દેવાયા છે. ૪૦ હજાર જેટલા વૃક્ષો પણ આ વાવાઝોડાની અસરથી ધરાશાયી થયા છે. અહિં માર્ગ-મકાન, ફોરેસ્ટ સહિતના વિભાગોએ રિસ્ટોરેશન, મરામત કાર્ય ઉપાડ્યું છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વાવાઝોડાના કારણે અત્યારે સમગ્ર વહિવટી તંત્રને રેસ્કયુ-બચાવ રાહતના કામો પર ફોકસ કરવાની સૂચના આપી છે. નુકસાની અંગેનો સર્વે પણ હવે પછીથી વિગતો મેળવીને કરાશે.