આ સમગ્ર જગત મા-બાપ, પતિ-પત્નિ, ભાઇ-બહેન, મિત્રો, સાસુ-સસરા, સાસુ-વહુ, મા-દિકરી/ દિકરો, પિતા-પુત્ર/ પુત્રી વગેરે સંબંધો પર નિર્ભર છે. આ સંબંધો આપણા લૌકિક...
એક તરફ વાઇરસે માથું ધુણવાનું હજી બંધ નથી કર્યું ત્યાં વિશ્વના ફલક પર યુદ્ધનાં બ્યૂગલ સંભળાવા લાગ્યાં. ઇઝરાયલે મંગળવારની વહેલી સવારે દક્ષિણ-પશ્ચિમે...
અંકલેશ્વર: ( bharuch) જિલ્લામાં ગેરકાયદે કેમિકલની હેરાફેરી તથા કેમિકલનો નિકાલ કરી પર્યાવરણને નુકસાન કરનારાઓની કામગીરી પૂરઝડપે થઈ રહી છે. જે બાતમીના આધારે...
મુંબઇ, વલસાડ, નવસારી અને સુરતના પારસી બિરાદરોમાં નવું જ એકસાઇટમેન્ટ છવાઈ ચૂકયું છે. મોટા ગૌરવની વાત હતી કે વલસાડ નજીકના નારગોલનો યુવાન...
bharuch : ભરૂચ વેલફેર હોસ્પિટલ welfare hospital) ના કોવિડ સેન્ટરમાં ( covid centre) આગની હોનારતમાં હાઇકોર્ટ ( highcourt) ની ટકોર બાદ 2...
વનરાજ ભાટિયાએ અનેક સદાબહાર ગીતો આપ્યાં છે પણ ફિલ્મી દુનિયાની રીત-રસમ કહો કે વનરાજ ભાટિયાની ‘ધંધાદારી’ સૂઝનો અભાવ, તેમના સમકાલીનોની સરખામણીમાં તેમનું...
દક્ષિણના અભિનેતાઓને બોલિવૂડમાં વધારે મહત્ત્વ મળી રહ્યું હોવાથી હિન્દી ફિલ્મોના અભિનેતાઓની ચિંતા વધી રહી છે. પ્રભાસ અને વિજય સેતુપતિ પછી વિજય દેવરકોંડા...
આજે હરિપુરા ગામ સુરત જીલ્લામાં પલસાણા તાલુકામાં આવ્યું છે. પલસાણાની વસ્તી ૧૫૯૩ છે. જેમાંથી ૩૨ ટકા વસ્તી આદિવાસીઓની છે. ૧૯૩૮ માં હરિપુરા...
surat : વિદેશોમાં ડિમાન્ડ નીકળતા કોરોના ( corona) કાળમાં પણ સુરતથી થતાં હીરાના એક્સપોર્ટ ( export) માં વધારો નોંધાયોં છે. એપ્રિલ 2020થી...
જેને આપણે અભણ કહીએ છીએ તે જીવન ભણેલા હોય છે. પોતાની અંદર જે, નૈસર્ગિક બળે, પ્રકૃતિના સાન્નિધ્યે પ્રાપ્ત થાય તેને જીવતા હોય...
surat : સુરત શહેરમાં કોરોના ( corona) ની મહામારી હવે ધીરે ધીરે ઓછી થઇ રહી છે. જેના કારણે તંત્ર પણ હાશકારાના મૂડમાં...
ગુજરાત કોંગ્રેસના પ્રભારી (Gujarat congress in charge) અને રાજ્યસભાના સાંસદ (rajyasbha mp) રાજીવ સાતવ (rajiv satav)નું રવિવારે કોરોનાથી નિધન (death) થયું હતું...
surat : શહેરના સૈયદપુરા ખાતે રહેતા યુવકે ગઈકાલે સાંજે પરવટ પાટિયા ઓવરબ્રિજની નીચે ટ્રાફિક પોઇન્ટ ( traffic point) પર કાર ઊભી રાખી...
અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત તૌકતેને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ છે. એક તરફ, કર્ણાટકમાં ચક્રવાત વચ્ચે ભારે વરસાદને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં છે...
surat : વિશ્વ નર્સિંગ દિવસ ( world nursing day) ની ઉજવણી સાથે જ નર્સિંગ સ્ટાફ ( nursing staff) દ્વારા પડતર પ્રશ્નોને લઈ...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (INDIAN CRICKET TEAM)ના ઇંગ્લેન્ડ પ્રવાસ (ENGLAND VISIT) માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક ફુલપ્રુફ પ્લાન...
surat : શહેરના પુણાગામ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રહેતી યુવતીના વતનમાં કુટુંબી ભાઈ સાથે પ્રેમસંબંધ હતો. યુવતીની બે વર્ષ પહેલા સગાઈ થતાં...
નવી દિલ્હી: દેશમાં કોવિડ-૧૯ (covid-19)ના પ્રથમ મોજા (first wave) પછી સરકાર (govt), વહીવટીતંત્ર (management), પ્રજા (people) – બધાએ જ સાવધાની રાખવાનું છોડી...
surat : શનિવારે મનપાની મુખ્ય કચેરી ખાતે વરાછા ઝોન ( varacha zone) એ અને વરાછા ઝોન-બીના કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓની સંકલન બેઠક મળી...
બૈજિંગ: ચીને ભારે તનાવની નવ મિનીટોનો સફળતાપૂર્વક સામનો કરીને પોતાનુ઼ અવકાશયાન (Chinese rover) મંગળ ગ્રહ (mars planet)ની ધરતી પર ઉતાર્યું છે આ...
surat : રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટ ( textile market) ગત 28 તારીખથી બંધ હોવાથી વેપારીઓ હવે આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે....
સુરત: ‘તૌકતે’ વાવાઝોડા (Tauktae cyclone) માટે સુરત મહાપાલિકા (smc) દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવા (heavy...
સુરત : નવી સિવિલ હોસ્પિ. (surat new civil hospital)માં દિવસે દિવસે મ્યુકર માઇકોસિસ (mucormycosis)ના દર્દીઓમાં સતત થઈ રહેલા વધારાને કારણે વધુ એક...
ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા...
સુરતઃ સંભવત: ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વાવાઝોડું તૌકતે (TAUKTAE CYCLONE) રવિવારે રાત્રે અરબ સાગર (ARABIAN SEA)માં સુરતથી 100 કિ.મી. (BEFORE SURAT 100 KM)...
રાજ્યમાં નવા 9,061 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 12 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્ય 95 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ...
આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજયમાં એક પણ દર્દીનું ઓક્સિજનના અભાવે મૃત્યું થયું નથી....
ગાંધીનગર : ગુજરાત પર આવી રહેલા સંભવિત તૌકતે વાવાઝોડાની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી...
હવામાન વિભાગ દ્વારા 18મી મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે તૌકતે ચક્રવાત ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારને હાઈ...
ગત સપ્તાહે જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ (al-aska mosque)માં ઇઝરાઇલી સુરક્ષા દળો (Israeli army)એ નમાઝીઓ પર હુમલો (attack) કર્યા પછી હિંસા ફાટી નીકળી હતી,...
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
આ સમગ્ર જગત મા-બાપ, પતિ-પત્નિ, ભાઇ-બહેન, મિત્રો, સાસુ-સસરા, સાસુ-વહુ, મા-દિકરી/ દિકરો, પિતા-પુત્ર/ પુત્રી વગેરે સંબંધો પર નિર્ભર છે. આ સંબંધો આપણા લૌકિક સંબંધો છે. બીજા સંબંધો છે જે ગુરૂ-શિષ્ય, ભગવાન-ભકત આ સંબંધો અલૌકિક સંબંધો છે. ઘણી વખત આપણને એમ થાય છે કે આ સંબંધોથી જ દુનિયા ચાલે છે. તો હા, માનવ સામાજિક પ્રાણી છે. માણસ સમાજ વગર જીવી શકતો નથી. સંબંધોથી માણસની જીવવા માટેની કડીઓ મજબુત બને છે. દરેક માનવ મહત્વાકાંક્ષી હોય જ છે. તેની મહત્વાકાંક્ષાઓને બળ આ બધા સંબંધોથી મળે છે. માણસની પ્રગતિ થાય છે. માનસિક અને આર્થિક બન્ને તાકાત તેના પરિવારમાંથી મળે છે.
આજના સમયની વાત કરીએ એ તો કુટુંબો બહુ જ નાના બનતા જાય છે. કારણ કે નોકરી ધંધા અર્થે મોટા કુટુંબો વિભાજીત થતા જાય છે, ત્યારે મુખ્યત્વ મા-બાપ અને બાળકોના સંબંધો, પતિ – પત્નિના સંબંધો, ભાઇબેનના સંબંધો, સાસુ-વહુના સંબંધો પુરતું મુખ્યત્વે સિમિત થઇ ગયું છે. વિશાળ સંબંધોની માળા તૂટી ગઇ છે. વળી બીજું કે આજના સમયમાં માણસની આર્થિક દોટ એટલી વધી ગઇ છે કે દૂરના સંબંધો સાચવવા સમય જ નથી એવું નથી કે આજના જનરેશનને સંબંધો રાખવા નથી ગમતા! ગમે છે પણ તો જુની પ્રણાલીથી સાચવવા નથી ગમતા. તેને ભારરૂપ સંબંધો નથી ગમતા. વળી આપણે પણ તેના વિચારોને કંઇક ઇગ્નોર કરતા હોઇએ છીએ. આજનું જનરેશન મતલબી છે? હા, જરૂર. પણ એનો અર્થ એ નથી કે તેઓ લાગણીહીન છે. એ ખૂબ જ લાગણીશીલ છે. પણ એ એવું જરૂર ઇચ્છે છે કે ટાઇમપાસ સંબંધો જો ખોટા લાગણીવેડા બતાવવા માટે જ નિર્ભર રાખવાના હોય તો તે નહીં ચલાવે. કારણકે એક સાઇડની લાગણી, પ્રેમ, વિચારો કે વાતનું કોઇ તથ્ય નથી હોતું. તેઓ આપણા કરતાં વધુ હોંશિયાર અને સમજદાર છે. આપણે એને આપણી નજરથી નહીં, તેઓની નજરથી સમજવાની જરૂર છે.
બીજી વાત કરું તો બાળકો ઉપર સૌથી વધુ સંબંધોની અસર ઘર પરિવારમાંથી થાય છે ખાસ કરીને મા-બાપના સંબંધોની અસર બાળકોના જીવનમાં સૌથી વધુ પડે છે. પતિ-પત્નિના જીવનની અસરો ખાસ કરીને બાળકો પર પડે છે, એટલે જ પતિએ પત્નીને અને પત્નીએ પતિને ખુબ પ્રેમ આપવો જોઇએ. સમજદારીથી જીવવું જોઇએ. બાળકોની સામે બન્નેએ એકબીજાનું લેવલ ઉપર નીચે ના ગણવું જોઇએ. જેટલું પતિ-પત્ની એકબીજાનું એકબીજા સામે માન – સન્માન જાળવશે એ સંતાનો જોશે અને શિખશે. પતિ-પત્ની પોતાના મા-બાપની સંભાળ લેશે. જેવું બાળકો ઓબ્ઝર્વેશન કરશે એવું વર્તન કરશે.
પારિવારિક સંબંધોમાં એકબીજાનું માન જાળવવું મુખ્ય મુદ્દો છે. નાનાં બાળકોનું પણ માન જાળવવું પડે એ પણ બધું જુએ છે. સમજે છે. એના નાના દિમાગમાં બહુ બધી ગડમથલો ચાલે છે. આપણા વાણી-વર્તન થકી, યુવાન બાળકોને સ્નેહની ભરપુર જરૂર છે. કારણકે એની અમુક અણ-આવડતની જીમ્મેદારી મા-બાપની કે પરિવારના વડીલોની છે. એક સારો સમાજનો સભ્ય – એક સારા નાગરિક બતાવવાની જવાબદારી પ્રત્યેક મા-બાપની છે. એને પગભર કરવાથી માંડી એના જીવનના સુખદુ:ખ આપણે કહી શકે. બીજું મા-બાપનું ઘડપણ સાચવવું સંતાનોની ફરજ છે. એટલે જ જેવું સિંચન કરીએ એવું જ વૃક્ષ પાંગરે છે. આપણાં પરિવારનું સિંચન આપણે કેવું કરવું આપણા પર નિર્ભર છે. કોઇ અંશે વિચારોનું સાતત્ય નથી જળવાતું ત્યારે ધારણા કરતાં અલગ બનતું હોય છે.
પરિવારના વડિલોની સમજણ જ પરિવારનો આધારસ્તંભ છે. પરિવાર એક નાનકડું વિશ્વ છે. વિચાર સામ્યતા, સમજણ અને યોગ્ય નિર્ણય શકિત આ નાના વિશ્વનું સુંદર નિર્માણ કરી શકે છે અને એ જ પરિવારો એક બીજા સાથે સુમેળ સાધી શકે છે, માટે પરિવારમાં નાના – મોટા કોઇને નહીં ગણીને દરેકનું એક જ સરખું માન-સન્માન જળવાઇ રહે છે એ રીતે વિચારસરણી અને સમજણ રાખીએ. દરેક પરિવાર ખુશ રહીએ.
‘જેમ ઘરમાં સમજણ એજ સંબંધોની પરિભાષા છે.’
‘સમગ્ર વિશ્વરૂપી પરિવાર માટે કલ્યાણની ભાવના સંબંધની પરિભાષા છે.’
-મનસા