મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે રાજ્યમાં તા .1 જૂન સુધી લોકડાઉન (lock down) વધાર્યું છે. લોકડાઉન વધારવાની સાથે કોરોના ચેઇન (to break corona chain)ને તોડવા...
જન્મભૂમિ મહારાષ્ટ્ર, કર્મભૂમિ ગુજરાત એવા મહાન સંત ડોંગરેજી મહારાજે સાંઠને સીત્તેરના દાયકામાં ગુજરાતના પ્રત્યેક શહેરમાં ગામડામાં શ્રીમદ્દ ભાગવત ગીતા કથાથી એમની મીઠી...
વિદેશમાં આપણને મેનર્સ અને શિસ્ત વધુ જોવા મળે છે . નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિને તમે મદદરૂપ થાવ એટલે જરૂર આપણા પ્રત્યે...
હાલમાં ચાલી રહેલી મહામારીમાં આપણે સૌ સંડોવાય ગયા છે. નાના મોટા, યુવાનો, વૃધ્ધો વગેરે પર માનસિક અસરો જોવા મળી રહી છે. કેટલાક...
કોરોના રોગની મહામારીએ ભયંકર આતંક મચાવ્યો છે. પ્રજા આર્થિક, શારીરિક અને માનસિક રીતે ખૂબ થાકી ગઈ છે.આવી કપરી પરિસ્થિતિમાં દવાઓ, ઇન્જેકશનો, શાકભાજી,...
3જી મે ના ‘ગુજરાતમિત્ર’ અખબારની કોલમ ‘ટુ ધ પોઇન્ટ’ દ્વારા નકલી દૂધની દુ:ખદ માહિતી જાણવા મળી! દૂધ પણ નકલી! નકલી દૂધ બનાવનાર...
એક ગુરુજીના આશ્રમમાં એક નવો શિષ્ય દૂરના ગામડામાંથી આવ્યો હતો.ગુરુજીના આશ્રમના અમુક શિષ્યો તે ગામડિયા શિષ્યને બહુ જ હેરાન કરતા. બધા સાથે...
ભારતમાં (India) આવતા અઠવાડિયાથી સ્પુતનિક રસીનું (Sputnik vaccine) વેચાણ શરૂ થશે. એનઆઈટીઆઈ આયોગના સભ્ય ડો.વી.કે. પોલે જણાવ્યું હતું કે સ્પુટનિક રસીનું વેચાણ...
દેશમાં-વર્તમાન અભૂતપૂર્વ આરોગ્ય કટોકટી બાબતે સરકારના પ્રયાસો ખરેખર કેવા છે એ કોઈ સરકારી યાદી દ્વારા જાણવા મળે એમ નથી. દેશની સર્વોચ્ચ અદાલતે...
અત્યારની પરિસ્થિતિનો એક વાક્યમાં ઉપસંહાર કરવો હોય તો એમ કહી શકાય કે જગતને ચોરે ભારતની આબરૂના કાંકરા થયા છે અને ભારતના ચોરે...
વિશ્વ હજુ કોરોનાની મહામારીથી બહાર આવ્યું નથી ત્યાં હવે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગના સમાચાર આખા વિશ્વમાં છવાઈ રહ્યાં છે....
સુરત: (Surat) કોરોનાની બીજી લહેર સુરત શહેર અને જિલ્લાના ડાઇંગ-પ્રોસેસિંગ એકમો (Dyeing-processing units) માટે ઘાતક સાબિત થઇ છે. 28 એપ્રિલથી ફોસ્ટા દ્વારા...
સુરત: વીર નર્મદ યુનિ. (VNSGU) ખાતે મળેલી એકડેમિક કાઉનિ્સલ અને સિન્ડીકેટ (SYNDICATE)ની બેઠકમાં આખરે યુજી (UG) અને પીજી (PG)ના 3 લાખ ઉમેદવારો...
સુરત: (Surat) શહેરમાં જાણે કે સાયલેન્સર (Silencer) ચોર ટોળકીઓ સક્રિય થઇ છે, માત્ર ઇકો ગાડીનું જ સાયલેન્સર ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદો...
ઇડુક્કી(કેરળ): ઇઝરાયેલ (ISRAEL)માં એક પેલેસ્ટાઇની રોકેટ હુમલા (ROCKET ATTACK)માં મૃત્યુ (DEATH) પામેલી સૌમ્યા સંથોષ (SOMYA SANTHOS) નામની કેરળની એક મહિલાનો નવ વર્ષનો...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજોના બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને પછી 23 વર્ષીય જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન સાગરની હત્યાં ( murder) મામલે ઓલમ્પિક...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેર હવે પુર્ણ થઈ છે. શહેરમાં એપ્રિલ (april) માસમાં કોરોનાની બીજી લહેર પીકમાં હતી. જેથી શહેરમાં થાળે...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર (SECOND WAVE OF CORONA)ના કારણે આક્રોશ ફેલાયો છે. હાલમાં, કોરોના રસી (VACCINE) દ્વારા લોકોને સંક્રમણથી દૂર...
ગુજરાતમાં (Gujarat) 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું (Tauktae cyclone) સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે....
કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. નેશનલ...
આપણી સંસ્કૃતિમાં ઘણા એવા કર્મ છે જે સદીઓથી આ પરંપરાઓનું પાલન કરાઈ રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે હિંદુ ધર્મ...
સલમાન ખાનની ( salman khan) ફિલ્મ દર વર્ષે ઈદ ( eid) પર રિલીઝ થાય છે. આ વર્ષે તેની ફિલ્મ ‘રાધે’ ( radhe)...
vyara : વ્યારાના કરંજવેલ ગામે બડકી ફળિયામાં કોરોના આરટીપીસીઆર ( rtpcr) પોઝિટિવ કેસ ( positive case) આવ્યો હોય આ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોનની...
valsad : કોરોના ( corona) થયા બાદ ખાનગી હોસ્પિટલ ( private hopital) ની સારવાર છોડી વલસાડની સિવિલ હોસ્પિટલ ( civil hospital) માં...
ઉત્તર પ્રદેશ ( uttar pradesh) ના યોગી સરકારના કોરોના રસીકરણ ( corona vaccination) ને લઈને આપવામાં આવેલો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો...
surat : ‘પૈસાથી મોટુ કોઇ નથી’તેમ કહી પાલનપુર પાટીયાની રાધાકૃષ્ણ સોસાયટીમાં માથાભારે ચાર લોકોના ત્રાસથી ઓનલાઇન (online) કાપડના વેપાર કરનારા યુવાને ફાંસો...
surat : રાજ્યના બીજા જિલ્લાની તુલનાએ સુરતમાં કોવિડ ( covid) મહામારીની બીજી લહેરથી પેદા થયેલી સ્થિતિ મહદઅંશે સુધરતા રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir...
surat : રાંદેર ચાંદ કમિટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે માહે શવ્વાલ સન હિજરી-1442નો ચાંદ તારીખ 12-05-21ને બુધવારની સાંજે દેખાયો ન...
surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં કોરોના કાળમાં આપવામાં આવેલો હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ ( contract) ચાલુ મે...
ભારતમાં જોવા મળતા કોરોના વાયરસ ( corona virus) ની પ્રકૃતિ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (who)...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે રાજ્યમાં તા .1 જૂન સુધી લોકડાઉન (lock down) વધાર્યું છે. લોકડાઉન વધારવાની સાથે કોરોના ચેઇન (to break corona chain)ને તોડવા માટે કેટલાક નવા નિયમો જૂના નિયમોમાં ઉમેરવામાં આવ્યાં છે. હાલમાં 15 મે સુધી રાજ્યમાં લોકડાઉન અમલમાં છે. મહારાષ્ટ્ર આવતા તમામ લોકો માટે આરટીપીઆરનો નેગેટિવ રિપોર્ટ (rt-pcr report) લાવવો ફરજિયાત રહેશે. જે મહારાષ્ટ્રમાં પ્રવેશના 48 કલાક પહેલા હોવું જોઈએ.
આ નિયમ અગાઉ કોરોના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવતા લોકોને લાગુ હતો પરંતુ હવે તે દેશભરમાંથી આવતા નાગરિકોને લાગુ કરવામાં આવ્યો છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. તે જ સ્થળેથી મોતનાં કેસ પણ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાને કારણે 816 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી કર્ણાટકમાં 516, ઉત્તર પ્રદેશમાં 326, દિલ્હીમાં 300, તમિલનાડુમાં 293, પંજાબમાં 193, હરિયાણામાં 165, રાજસ્થાનમાં 164, છત્તીસગઢમાં 153, ગુજરાતમાં 102 અને ઉત્તરાખંડમાં 109 લોકોનાં કોરોનાથી મોત થયાં છે.

અગાઉ, મહારાષ્ટ્ર સરકારે 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી પ્રતિબંધની ઘોષણા કરી હતી, ત્યારબાદ તેને વધારવામાં આવી રહ્યું છે. જો આપણે અન્ય રાજ્યોની વાત કરીએ તો ઝારખંડ સરકારે મીની લોકડાઉન (આરોગ્ય સુરક્ષા સપ્તાહ) આગામી બે અઠવાડિયા માટે વધારી દીધું છે. હવે તે 27 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સાથે, 16 મેના રોજ સવારે છ વાગ્યા પહેલાં પહેલેથી જારી કરાયેલ પ્રતિબંધો ઉપરાંત, ચાર નવા પ્રતિબંધો પણ અમલમાં રહેશે.

આ તમામ પ્રતિબંધો યુપી (up) અને ગુજરાત (Gujarat) સહિતના રાજ્યોમાં પણ છે આ અંતર્ગત, વરરાજા સહિતના મહત્તમ 11 લોકોની હાજરીમાં, લગ્ન ફક્ત તેમના ઘરે અથવા કોર્ટમાં જ કરવામાં આવશે. આ પ્રસંગે કોઈપણ પ્રકારની ઘટના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નિર્ણય લેવાયો છે.
8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યા છે. તા. 12મે-2021 થી તા.18 મે-2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.