ભરૂચ: (Bharuch) ભરૂચ શહેરમાં આશ્ચર્યજનક બેનર જોવા મળી રહ્યા છે. ભરૂચના હાથીખાના વિસ્તારમાં ‘મંદિર વેચવાનું છે’ (The temple is for sale) ના...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે અવધ સંગ્રીલા ખાતે 5 ઓક્ટોબરના રોજ બાંગ્લા 47માં ચાલતી રંગીન પાર્ટીમાં પલસાણા પોલીસે કરેલી રેડમાં (Police...
પલસાણા: (Palsana) સુરત જિલ્લાના તાંતીથૈયા ખાતે આવેલી પરપ્રાંતી વસ્તી ધરાવતા વિસ્તારની એક બિલ્ડિંગના બોરવેલમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું (Drainage) પાણી ગંદુ પાણી બોરમાં...
ગાંધીનગર/વડોદરા: (Gandhinagar Vadodra) ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસે મળેલા શિવાંશની માતાને પ્રેમીએ ગળુ દબાવીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ...
રશિયા: (Russia) રશિયાના તાતારસ્તાનના મેન્ઝેલિન્સ્ક શહેરમાં રવિવારે મોટી વિમાન દુર્ઘટના (Plane crash) સર્જાઈ હતી. મોસ્કોના સમય અનુસાર સવારે 9.11 વાગ્યે અહીં એક...
ગાંધીનગર: (Gandhinagar) પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળા નજીકથી શુક્રવારે રાત્રે મળી આવેલ બાળકના પિતાને પોલીસે શોધી કાઢ્યો છે. બાળકના પિતાનું નામ સચીન દીક્ષિત જ્યારે...
ગુજરાત કોગ્રેસના સંગઠનને મજબૂત કરવાનું કામ મારી પ્રાથમિકતા રહેશે. કોગ્રેસનું સંગઠન, બુથ લેવલ સુધીનું માળખુ મજબુત બનાવીને ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરો...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 15 કેસ સાથે કુલ 24 નવા કેસ નોંધાવા પામ્યા છે. કોરોનાથી તાપી જિલ્લામાં વધુ એક દર્દીનું...
સુરત: (Surat) સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાત માટે આશિર્વાદરૂપ મનાતા ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ચાલુ સિઝનમાં 26 દિવસ ભારે કટોકટ...
નવી દિલ્હી: (Delhi) દુનિયાના અન્ય દેશોની સાથે હવે ભારતમાં પણ વિજળી સંકટ (Power crisis) ઉભું થયું છે. ભારતમાં 135 કોલસાથી ચાલતા પાવર...
નવસારી: (Navsari) એરૂ ગામે જી.ઈ.બી. કર્મચારીની ભૂલને કારણે ખેતરમાં ચાલુ વીજ વાયરને (Electric Wire) ખસેડવા જતા કરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું....
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ગૌશાળાની બહાર તરછોડી દેવાયેલા માસૂમ બાળકના (Child) પરિજનોની ભાળ પોલીસે (Police) મેળવી લીધી છે. પોલીસ તપાસમાં...
રૂ.30 લાખની ખંડણી માટે વાપી ટાઉન વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરાયું હતું. યુવતીના પિતાને ફોન દ્વારા ખંડણી માંગી ઉદવાડા ખાતે આપી જવા...
સુરત: (Surat) સચિન GIDCની 18 મિલોની માંગણીને પગલે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ (Textile) પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા 1 થી 30 નવેમ્બર સુધી મિલો બંધ...
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મુંબઈના આર્થર રોડની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આર્યન ખાન વિરુદ્ધ NDPS એક્ટ...
મુંબઈ: (Mumbai) મુંબઈ ક્રૂઝ પાર્ટી ડ્રગ્સ (Drugs) કેસમાં આરોપી આર્યન ખાન (Aryan Khan)ની ધરપકડ કરાઈ છે ત્યારે હવે તેની અસર તેના પિતા...
આફ્રિકન દેશમાંથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીંની ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ કોંગો (Boat capisizes in congo ) નદીમાં એક બોટ પલટી ગઈ છે....
ગાંધીનગર: (Gandhinagar) પેથાપુરમાં એક અજાણ્યો વ્યક્તિ એક બાળકને સ્વામિનારાયણ ગૌશાળા (Swaminarayan Gaushala) પાસે મૂકીને ફરાર થઇ ગયો હતો. ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના...
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને ભારતીય ટીમના ઓપનર વાઈસ કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટીમના સ્ટાર ઓલરાઉન્ડર વિશે ચોંકાવનારી માહિતી આપી છે. રોહિતે...
સુરત: (Surat) સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ 100 ટકા લોકોને પ્રથમ ડોઝ આપવામાં સુરત મનપા અગ્રેસર રહી છે. પરંતુ શહેરમાં ઘણા પરપ્રાંતિયો પણ...
નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આજે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (assam cm himanta biswa sarma) આવ્યા હતા. વિવાદાસ્પદ નિવેદનો માટે...
સુરત: (Surat) સુરતમાં મહિધરપુરા (Mahidharpura) પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાંથી કૂટણખાનું (Brothel) ઝડપાયું છે. અહીં AHTU ટીમ અને ક્રાઈમ બ્રાંચની...
લખમીપુર ખેરીમાં ગયા રવિવારે તા. 3 ઓક્ટોબરના રોજ બનેલી હિંસક ઘટના બાદ હવે દેશભરના ખેડૂતો એકજૂટ થયા છે. આજે ખેડૂત મહાસંગઠન દ્વારા...
સૈફ અલી ખાન (Saif ali khan), યામી ગૌતમ (Yaimi gautam) અને જેકલીન ફર્નાન્ડીઝ (Jaquilin Fernandez) થોડા દિવસો પહેલા કપિલ શર્માના શો (The...
રાજકોટ શહેરમાં આજે સવારે આઘાતજનક ઘટના બની છે. અહીંના નાકરાવાડી વિસ્તારમાં એક માતાએ પોતાના બે માસૂમ બાળકો સાથે અગ્નિસ્નાન કરી લીધું છે....
વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં ગુજરાત સરકારમાં ઉર્જાનો નવો સંચાર થયો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) બુલેટ ટ્રેનની...
હાલ સુરત શેરીગરબે ઘૂમી રહ્યું છે. બે વર્ષ બાદ સુરતી લહેરીલાલાઓને નવરાત્રી ઉજવવાનો મોકો જો મળ્યો છે. જો કે નવરાત્રીનું સમગ્ર વાતાવરણ...
આપણા કિચનમાં ઘણી વસ્તુઓ છે જે હાડકાં અને સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે. આવો જાણીએ કઈ છે એ વસ્તુઓ? વધતી ઉંમર,...
તાજીનાં નોરતાંનો આરંભ થઇ ગયો છે. આખું ગુજરાત ગરબાના તાલે રમણે ચઢયું છે. ગરબે રમનારા આ ખેલૈયાઓ માટે રાત ટૂંકી ને… વેશ...
વહાલા વાચકમિત્રો,છેલ્લા 19-20 મહિનામાં આપણા સૌના જીવનમાં ધરખમ ફેરફારો આવ્યા. વૈશ્વિક મહામારીને લીધે જીવનનાં દરેક પાસાંઓમાં નકારાત્મક-હકારાત્મક અસરો જોવા મળી છે. આજે...
વડોદરા જિલ્લા પંચાયતની બેઠકોનું જાહેરનામું: અનામત અને બિન-અનામત બેઠકોનું લિસ્ટ જાહેર
હોળી-ધૂળેટી પહેલા સુરતમાં કડક નિયમો: જાહેર સ્થળે રંગ-કાદવ ફેંકવા પર પ્રતિબંધ, ઉઘરાણી કરશો તો કાર્યવાહી
બરોડા ડેરી જંગ: કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા, ફોર્મ ભરાતા પહેલા જ રાજકારણ તેજ
ઈન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયાનું પરિણામ જાહેર
BSNL ડિરેક્ટરની ‘શાહી’ મુલાકાત વિવાદમાં: જ્યોતિરાદિત્ય સિંધિયા એ કડક વલણ અપનાવી અધિકારીને નોટિસ ફટકારી
સ્થાયી સમિતિ ચેરમેને ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી
સુરતમાં ધોળા દિવસે 35 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: છારાનગર ગેંગના 2 ઝડપાયા, 19.13 લાખ જપ્ત
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની દુકાનો મેળવવાની સુવર્ણ તક, 1 લાખથી 4.80 લાખ સુધીની અપસેટ વેલ્યુ નક્કી
વડોદરા: ઉનાળા પહેલા જ તંત્રએ પાણીની લાઈનોમાં લિકેજના ‘થીગડા’ મારવાનું છોડ્યું ?
બરોડા ડેરીની ચૂંટણીમાં ગરમાવો: દીનુ મામાએ ભાસ્કર પટેલને આપી ખુલ્લી ચેલેન્જ, 25 કરોડના માનહાનિના દાવાની ચીમકી
ઓલપાડના કારેલીમાં SOGનો મોટો દરોડો: 55.493 કિલો ગાંજા સાથે 4 આરોપી ઝડપાયા, 7 વોન્ટેડ જાહેર
ધો.10ની “હોલ ટિકિટ” લેવા જતાં વિદ્યાર્થીને કાળ ભરખી ગયો: બાઇક સ્લિપ થતાં પિકઅપ વાહન નીચે કચડાયો
1 એપ્રિલ 2026થી દેશભરમાં E20 પેટ્રોલ ફરજિયાત: જૂના વાહનો પર શું પડશે અસર?
મ્યુનિસિપલ કમિશનરની સમીક્ષા બેઠક : વિકાસકાર્યોમાં બેદરકારી દાખવનારા અધિકારીઓને અલ્ટીમેટમ
સીબીએસઈ ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર સરળ નીકળ્યું, વિદ્યાર્થીઓ મોજમાં : સારો સ્કોર થવાની શક્યતા
નડિયાદમાં પોલીસ કસ્ટડીમાં પોક્સોના આરોપીએ ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
અનિલ અંબાણીને ઝટકો: RCOM ફ્રોડ કેસ ગરમાયો, અનિલ અંબાણીની 3,716 કરોડની પ્રોપર્ટી જપ્ત
બોડેલીના ઢોકલીયા રેલવે ફાટક પાસેના દબાણો દૂર કરવા તંત્ર સક્રિય, દુકાનદારોને બે દિવસની નોટિસ
પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન મહિલા PSI પર હુમલો, ઉમેદવારે ખાખી વર્ધીમાં કોલર પકડી ઝીંક્યો લાફો
PSLVની સતત નિષ્ફળતા બાદ ISRO સક્રિય, નિવૃત્ત વૈજ્ઞાનિકોની નિષ્ણાત સમિતિ બનાવાઈ
ભાજપ શાસકો તળાવ ગળી ગયાઃ પાલ લેકમાં મોટું ઘાસ ઊગી નીકળ્યું, એક ટીપું પાણી નથી
નસવાડી તાલુકાના જૂના તણખલા ગામે પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી એક માસથી પાણી બંધ
નરેન્દ્ર મોદી પહોંચ્યા ઇઝરાઇલ: પીએમના તેલ અવીવ પહોંચતા પહેલા જ અમેરિકાએ 11 રેપ્ટર જેટ્સ તૈનાત કર્યા
30,000ની લાંચ લેતા ઝડપાયા અધિકારી, દરોડામાં ભુવનેશ્વર ફ્લેટમાંથી 4 કરોડ રોકડ જપ્ત
ગોધરામાં વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી
છેડતી અને પોક્સોની ખોટી ફરિયાદ : હાલોલ સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો, ફરીયાદી સામે કાર્યવાહીનો આદેશ
જેતપુરપાવીમાં ટ્રાફિકમાં અડચણરૂપ લારી-ગલ્લાઓ હટાવાયા, હોળી પહેલા કાર્યવાહીથી વેપારીઓમાં રોષ
તુષાર ઘેલાણી કેસ ગરમાયો: પૂનમ ભદોરિયાએ કોર્ટમાં વ્હોટ્સએપ ચેટ્સ અને વિદેશ પ્રવાસનાં પુરાવા મૂક્યા
વિજય દેવરકોંડા વેડ્સ રશ્મિકા મંદાના: ઉદયપુરમાં બે વિધિથી થશે શાહી લગ્ન, 4 માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન
બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ : વિદ્યાર્થીઓએ બેઠક વ્યવસ્થા નિહાળી
ભરૂચ: (Bharuch) ભરૂચ શહેરમાં આશ્ચર્યજનક બેનર જોવા મળી રહ્યા છે. ભરૂચના હાથીખાના વિસ્તારમાં ‘મંદિર વેચવાનું છે’ (The temple is for sale) ના બેનર લાગ્યા છે. આ વિસ્તારમાં અશાંતધારો (Ashant Dhara) લાગુ હોવા છતાં તેનો અમલ કરવામાં નહીં આવતા સ્થાનિકોએ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે. ભરૂચના પણ 40થી વધુ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે પૈકી હાથીખાના બજાર વિસ્તારમાં લાગુ કરાયેલા અશાંતધારાનો અમલ ન થતો હોવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવે છે. જે વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે છે. ત્યાંની મિલકતના વેચાણ પર નિયંત્રણ આવી જાય છે. કલેકટરની જાણ બહાર મિલકત ટ્રાન્સફર થઈ હોય તો તેમાં કલેકટર પોતાની રીતે તપાસ કરી મિલકત ટ્રાન્સફર પર રોક મુકી, તેના અસલ માલિકને સત્તા અપાવી શકે છે. જ્યાં બે કોમો વચ્ચે તણાવ સર્જાતા હોઈ અને મિલકત ખરીદી-વેચાણને લઈને કોઈ કોમનું વર્ચસ્વ વધવા લાગે ત્યારે આ ધારો લાગુ કરવામાં આવતો હોય છે. ભરૂચના પણ 40થી વધુ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે પૈકી હાથીખાના બજાર વિસ્તારમાં લાગુ કરાયેલા અશાંતધારાનો અમલ ન થતો હોવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં મિલકત અન્ય ધર્મીઓને વેચી દેવામાં આવે છે. આથી તેઓએ ‘પોતાના મકાન અને ભગવાનનું ઘર એવું મંદિર પર વેચવાનું છે’ના બેનર લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ આ વિસ્તારમાં અશાંતધારો લાગુ છે તો તેનો તંત્ર દ્વારા કડકાઇથી અમલ કરાવવામાં આવે તેવી માંગણી કરી હતી.