સુરત: (Surat) સુરત શહેરની સૌથી જૂની અને જાણીતી હકીમ ચીચી (Hakim Chichi) પેઢીના શેખ અબ્દુલ હકીમ હકીમચીચીવાલા ચાચાનું નિધન (ઈન્તેકાલ) થયું છે....
નવી દિલ્હી: (New Delhi) આજે સવારે રાષ્ટ્રજોગ સંબોધન કરતી વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ત્રણેય કૃષિ કાયદા (Farmers Law) પાછા...
એક અભિનેત્રીએ આઝાદીની ચળવળ માટે કહેલી વાતે આ સપ્તાહે મોટા સમાચારનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેને કંઇક એવું લાગ્યું છે કે ભારતની...
નડિયાદ: આણંદ- ખેડા જિલ્લામાં એકાએક પલ્ટાયેલાં વાતાવરણ વચ્ચે ગુરૂવારે સવારના સમયે ડાકોર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ખેડુતો ચિંતીત બન્યાં...
ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર સદીઓ પૂર્વે ડંકપુરના નામે ઓળખાતું હતું. તે વખતે ડંકપુર ગામમાં વિજયસિંહ બોડાણા રહેતાં હતાં. ક્ષત્રિય કુળમાં જન્મેલા વિજયસિંહ...
આણંદ : બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં આવેલા છીણાપુરા ગામની સીમમાં દીપડાએ દેખાતા ફફડાટ ફેલાઇ ગયો છે. આ અંગે વન વિભાગને જાણ કરતાં...
વડોદરા: આજે કાર્તિકી પૂર્ણિમાને દિવસે ભગવાન નારસિંહજીના તુલસીજી સાથે લગ્ન લેવાશે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પતમોરા મુજબ નરસિંહજીના મંદિરેથી વરઘોડો પ્રસ્થાન થશે...
પાદરા : પાદરા ના ચોકારી ગામે અગાઉના પ્રેમ સંબંધ ની અદાવત રાખી ગુનાહિત કાવતરું રચી લાકડી વડે ઢોર માર મારી ગુપ્તાંગ પર...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની...
નવી દિલ્હી: 14 મહિના બાદ આખરે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂત આંદોલન સામે નમી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 9 વાગ્યે રાષ્ટ્રજોગ...
કેન્દ્ર સરકારે જે હોસ્પિટલોમાં પુરતુ માળખું હોય તેવી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી પણ શબ પરીક્ષણની પ્રક્રિયા કરવાની છૂટ હવે આપી છે. જો કે...
સુપ્રીમ કોર્ટના આદેશ પછી ભારત સરકારે કોરોના મહામારીમાં પ્રાણ ગુમાવનારા લોકોનાં સ્વજનોને યોગ્ય વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન...
એક વ્યક્તિ ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા રોજે રોજ આવતો અને બહુ જ ધ્યાનથી તેમની વાતો સાંભળતો. લગાતાર એક મહિના સુધી તે રોજ...
સીબીઆઈના (CBI) દરોડાથી ખ્યાલ આવે છે કે આપણા દેશમાં અને દુનિયામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું (Child Pornography) કૌભાંડ કેટલું વ્યાપક બની ગયું છે. આ...
હાલ થોડા દિવસ પર સોશ્યલ મીડિયામાં કોરોના કાળ દરમિયાન સુદર્શન ચૂર્ણ , કાઢા વગેરે દેશી અને આયુર્વેદિક ઉપાયોની સફળતા બાબતે વાતો વાંચવામાં...
આપણે ત્યા વરસોથી એક કહેવત છે કે માણસને બોલતા તો આવડી જાય છે પણ કયારે બોલવુ? સુ બોલવું? કેવી રીતે બોલવુ? ક્યા...
અલ્પવિકસિત દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થાય. દેશમાં 70 ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવન વ્યતીત કરે છે. શિક્ષણ મેળવવાનો તમામને અધિકાર હોવા...
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના કેસોમાં ગઈકાલ કરતાં ઘટાડો નોંધાયો છે. બુધવારે રાજ્યમાં 54 કેસો નોંધાયા હતા. જેમાં ગુરૂવારે ઘટીને 44 કેસ થયા છે....
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર ગુરૂવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જેના પગલે રાજ્યમાં (Gujarat) 93...
સુરત: (Surat) કોરોનાકાળ-લોકડાઉનમાં સરકારી અનાજ (Grain) સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ (Scam) ઉજાગર થયું હતું. આ કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં બોગસ યુઝર આઈડી મારફત...
નવસારી: (Navsari) પર્યાવરણ માટે સૌથી સુરક્ષિત ગણાતા ઈ-વાહનોમાં પણ અચાનક બ્લાસ્ટ થવાનો કિસ્સો સામે આવ્યો છે. ગેસથી ચાલતાં વાહનો અચાનક આગ (Fire)...
રાજ્યમાં ફાયરસેફ્ટી એકટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ સોગંદનામામાં જણાવ્યું છે કે રાજ્યમાં...
સુરત: (Surat) શહેરના મોટા વરાછા (Varacha) ખાતે ગઈકાલે સાંજે કહેવાતી વિધવા પ્રેમીકાની પૌત્રીને લઈને કુતરાઓને જમવાનું આપવા માટે મોપેડ ઉપર જઈ રહેલા...
સુરત : સુરતમાં શોખીનોની પ્યાસ બુઝાવવા માટે બૂટલેગરો અવનવાં ગતકડાં કરીને દમણ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી દારૂની ખેપ મારતા હોય છે. ઘણીવખત તો...
સુરત: (Surat) સુરત મનપાનું (Corporation) મુખ્યાલય છેક 1852થી મુગલસરાય સ્થિત ઐતિહાસિક ઇમારતમાં ચાલે છે. જો કે છેલ્લા ઘણા વરસોથી કોટ વિસ્તારના સાંકડા...
પાકિસ્તાનની (Pakistan) જેલમાં (Jail) કેદ 20 ભારતીય માછીમારોને (Fisherman) પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગના ગુજરાતના (Gujarat) હતા....
વલસાડ, ધરમપુર: (Valsad) વલસાડ જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે ગુરુવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું હવામાન થયા બાદ જિલ્લાના ધરમપુર, કપરાડાના કેટલાક વિસ્તારોમાં...
કોરોનામાં (Corona) મૃત્યુ (Death) પામેલાના પરિવારજનોને (Families) રૂપિયા 50 હજારની સહાય આપવાનું સરકાર (Government) દ્વારા નક્કી કરાયું છે, જેના ભાગરૂપે કોરોના સહાયના...
વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીનું (Crypto Currency) ચલણ વધી રહ્યું છે. યુરોપીયન દેશોમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપી દેવામાં આવી છે. ટેસ્લા કારના નિર્માતા એલન મસ્ક...
સાપુતારા: (Saputara) શિયાળાની ઠંડી અને દિવાળી વેકેશનમાં (Diwali Vacation) ગિરિમથક સાપુતારાનાં કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. દિવાળી...
અનાથ સગીરા પર સતત દુષ્કર્મનો અમાનવીય અત્યાચાર
દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન યોજાયું
દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન
ઝરીબુઝર્ગમાં ભીલ સમાજનો ઐતિહાસિક નિર્ણય, જો વધુ ખર્ચાવાળી લગ્ન ચિઠ્ઠી આવશે તો તેનો બહિષ્કાર
સાવલીની લામડાપુરા પ્રા. શાળામાં તાળાબંધી, મુખ્ય શિક્ષક પર દારૂ પીને શાળામાં આવવાના ગંભીર આક્ષેપ
તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સુબ્રમણ્યમ સ્વામીની અરજી નામંજૂર
કીર્તિ તારા કેટલા રૂપ? રિમાન્ડમાં કર્યા ખુલાસા, ફરિયાદ બાદ ઉદયપુર ભાગી છુપાઈ હોવાનું સ્વીકાર્યું
યોગી આદિત્યનાથની સિંગાપુર મુલાકાત ફળી: જેવરથી નોઇડા સુધી વિકાસનો માર્ગ, યુપીને મળ્યા 3 મોટા પ્રોજેક્ટ
વડોદરા સેન્ટ્રલ જેલમાં 14 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે
મકરપુરા ગામમાં ડ્રેનેજની કામગીરીમાં પાણીની લાઈન તૂટી, હજારો લીટરનો વેડફાટ
નેપાળની ત્રિશૂલી નદીમાં બસ ખાબકતાં દુર્ઘટનામાં 17નાં મોત, 24થી વધુ ઘાયલ
વડોદરા–હાલોલ હાઈવે પર હિટ એન્ડ રન, 25 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત
શરદ પવારની તબિયત સ્થિર, તમામ મેડિકલ રિપોર્ટ નોર્મલ: 48 કલાકમાં રજા મળવાની સંભાવના
લગ્નની સીઝન વચ્ચે સોના-ચાંદીના ભાવો ફરી ઉંચકાયા: રોકાણની માંગને કારણે બજારમાં વધી રહેલી ખરીદી
‘મીની દમણ’ બનેલા સમામાં SMCની મોટી રેડ, ₹13.58 લાખનો દારૂ ઝડપાયો
મેક્સિકોમાં કુખ્યાત ડ્રગ ગેંગ નેતાના મોત બાદ હિંસા ભડકી: ભારતીય દૂતાવાસે એડવાઇઝરી બહાર પાડી
હું જ શ્રેષ્ઠ, હું જ બુદ્ધિશાળી!
પ્રેમ, પૈસા અને બ્લેકમેલ: તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં શહેર પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
ઘર ઘર સ્વદેશી
વંદે ભારત ચકાચક અને લોકલ, પેસેન્જર ટ્રેન…
સ્વચ્છતા માટે નાગરિક જવાબદારી અનિવાર્ય
‘AI સમિટ’ના ગોટાળા પુરાવો છે કે આપણે હજી પ્રોમ્પ્ટિંગમાં કાચા છીએ
મણિપુરી ફિલ્મ ‘બૂંગ’એ બાફ્ટા એવોર્ડ્સ 2026માં આંતરરાષ્ટ્રીય ફિલ્મોને પાછળ મૂકી ભારતનો ગૌરવ વધાર્યો
મકરાનના રાષ્ટ્રવાદીઓને કારણે તહરીકે તાલિબાન પાકિસ્તાન માટે વધુ જોખમી બન્યું છે
પોતીકી જાત ઊપર સંશોધન!
સુરત અને રાજકોટમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું
નીતિન નવીનની મુલાકાત ટાણે જ અમદાવાદ ભાજપમાં બબાલ
ગુજરાતમાં ટૂંક સમયમાં એન્ટિવેનમ ઉપલબ્ધ થશે
સતર્ક બનો સુરક્ષિત રહો
આપણી કમાણી અને ચલણી નોટો
સુરત: (Surat) સુરત શહેરની સૌથી જૂની અને જાણીતી હકીમ ચીચી (Hakim Chichi) પેઢીના શેખ અબ્દુલ હકીમ હકીમચીચીવાલા ચાચાનું નિધન (ઈન્તેકાલ) થયું છે. મર્હૂમનો જનાજો શુક્રવારે સાંજે 4 કલાકે હકીમ ચીચી ફાર્મસી રાણીતળાવથી લઈ જવામાં આવનાર છે. તેમના જનાજાની નમાઝ મસ્જીદે મકબરામાં પઢવામાં આવનાર છે. જાતિ-ધર્મના ભેદભાવ વિના હસતા ચહેરે સુરત, દક્ષિણ ગુજરાત સહિત દૂર દૂરથી આવતા બિમાર દર્દીઓની સારવાર કરવા માટે તેઓ જાણીતા હતા. વહેલી સવારથી તેમની હકીમ ચીચી ફાર્મસી રાણીતળાવની બહાર લોકો લાઈન લગાવીને ઉભા રહી જતા હતા. મુર્હૂમ અબ્દુલ હકીમ હકીમ ચીચી વાલા સાહેબની ખોટ સુરત શહેર ક્યારેય નહીં પુરી શકે.
સુરતના મુસ્લિમ સમાજ માટે આજની સવાર આઘાતજનક રહી હતી. શહેરના ખૂબ જ જાણીતા અને સમાજ સેવા માટે હંમેશા તત્પર રહેતા હકીમ ચીચીવાલા ચાચા શેખ અબ્દુલનું આજે સવારે દુ:ખદ નિધન થયું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બિમાર હતા. તેઓને સુગરની તકલીફ રહેતી હતી. છેલ્લાં કેટલાંય સમયથી તેઓએ તેમના પુત્ર મોહમ્મદ કાસીમ હકીમને હકીમચીચી ફાર્મસીની જવાબદારી સોંપી દીધી હતી. છતાં ક્યારેક બિમારીથી પીડાતા લોકોની સારવાર તેઓ કરતા હતા. આજે સવારે તેઓનું 84 વર્ષની ઉંમરે દુ:ખદ નિધન થયું છે. ચાચાના ઈન્તેકાલથી તેમના પરિવાર સહિત સુરત શહેરનો મુસ્લિમ સમાજ શોકમાં સરી પડ્યો છે. સુરત શહેર ના ખૂબ જ જાણીતાં નામાંકિત હકીમ તરીકે ખુબ મોટું નામ ધરાવતાં હોવા છતાં અને પહેલાથી જ પ્રખ્યાત હોવા છતાં કોઇપણ જાતના લેશ માત્ર અભિમાન વગર ગરીબ હોય કે તવંગર સહિત કોઈપણ ન્યાય કે જાત ના ભેદભાવ વગર દરેક વ્યક્તિની સાથે ખુબજ નમ્રતા પૂર્વક સાદગી અને પ્રેમપૂર્વક આદર આપી તેમનુ દીલ જીતી લઈ તેમનું દુઃખ અને દર્દ દુર કરવાની તેમની આગવી શૈલી અને કળા હતી.
1932માં હકીમ ચીચી ફાર્મસીની શરૂઆત થઈ હતી
સુરતના રાણીતળાવ વિસ્તારમાં 1932થી હકીમચીચી ફાર્મસી ચાલી રહી છે. હાલમાં ચોથી અને પાંચમી પેઢી ફાર્મસીમાં કામ કરી રહી છે. પહેલાં હકીમ મોહમ્મદ કાસીમ હકીમચીચી યુનાની દવા આપતા હતા. ત્યાર બાદ તેમના દીકરા શેખ મોહમ્મદ અને છેલ્લે શેખ અબ્દુલ હકીમ હકીમચીચીની દવા આપતા હતા. શેખ અબ્દુલ હસતા ચહેરે લોકોની સારવાર કરવા માટે જાણીતા હતા. તેઓ ક્યારેય કોઈને નિરાશ કરતા નહીં.

ગીક્રસમ્રાટ સિકંદરે તૈયાર કરેલી યુનાની પદ્ધતિથી હકીમચીચીમાં ઉપચાર કરવામાં આવતો હતો
તેઓ વિશેષ પ્રકારની યુનાની દવાથી દર્દીઓની સારવાર કરતા હતા. ગ્રીકસમ્રાટ સિકંદર ભારત આવ્યો ત્યારે તે આર્યુવેદથી પ્રભાવિત થયો હતો. ગ્રીસ પરત ફર્યા બાદ તેણે પ્રખર વૈદો પાસે ઔષધવિજ્ઞાનનું એક અતિમૂલ્યવાન પુસ્તક યુનાની ફાર્માકોપિયા તૈયાર કરાવ્યું હતું. ગ્રીસ દેશનું એક નામ યુનાન પણ છે. ઈસવી સન 460માં યુનાનની ઉપાચરપદ્ધતિ શરૂ થઈ હતી. આર્યુવેદ વડે ઉપચાર કરનારને જૈમ વૈદ કહેવામાં આવે તેમ યુનાની ચિકિત્સાશાસ્ત્ર મુજબ સારવાર કરનાર હકીમ તરીકે ઓળખાય છે. યુનાનીનો જન્મ ગ્રીસમાં થયો હતો પરંતુ તેનો વિકાસ ઈરાન-ઇજિપ્તમાં થયો હતો. વર્તમાન વિકાસમાં આરબો-મુસ્લિમોનો ફાળો રહ્યો છે. સુરતની હકીમચીચી ફાર્મસીમાં 1932થી યુનાની દવાથી દર્દીઓની સારવાર કરવામાં આવતી રહી છે.