લોક જનશક્તિ પાર્ટી (LJP) ના નેતા ચિરાગ પાસવાન (Chirag paswan) 12 સપ્ટેમ્બરે તેના પિતા અને દલિત નેતા રામવિલાસ પાસવાન (Ramvilas paswan)ની પ્રથમ...
સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે. ખાસ કરીને કેચમેન્ટ એરિયા ગણાતા લખપુરીમાં 113 મિમિ, ગોપાલખેડામાં...
અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાને (Taliban) છેવટે નવી રખેવાળ સરકાર (take carer govt)ની જાહેરાત કરી છે. સંગઠને અફઘાનિસ્તાનના આગામી વડા પ્રધાન...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ બજાવવા અંગેના પરિપત્રને રદ...
અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અક્ષયે બુધવારે સવારે ટ્વીટ કરીને આ દુ: ખદ સમાચાર વિશે માહિતી આપી છે....
‘હાયાબુસા ૨’ અવકાશયાનને કયા હેતુથી અવકાશમાં રવાના કરવામાં આવેલું? આ અવકાશયાનને વર્ષ ૨૦૧૪ માં એસ્ટરોઇડ ૨યુગુ તરફ તે એસ્ટરોઇડની જમીનના નમૂનાઓ મેળવવા...
ઘેર બેઠા માથાકૂટ કરવા માટે ભગવાને પતિને પત્ની અને એ જ રીતે પત્નીને પતિ આપ્યો છે. પતિની ગતિ ન્યારી છે પણ માણસ...
સુરત સોનાની મૂરત’ આ પ્રચલિત કહેવતને હવે બદલીને ‘સુરત હીરાની મૂરત’ કહેવું જોઈએ. આજે ભારતનું જે શહેર, સૌથી વધુ ઝડપથી વિકાસ પામી...
60 વર્ષથી વધુની જો તમારી ઉંમર છે અને તમારાં અંગોમાં ખાસ કરીને હાથમાં ધ્રૂજારી /કંપારી/ ઝણઝણાટી આવે છે, તમારી ચાલ ધીમી પડે...
મેદારને વીમો લેવા માટે પ્રેરવા માટે વીમા કંપની તરફે વિવિધ પ્રકારની પ્રલોભક રજૂઆતો થતી હોય છે પરંતુ, એ જ વીમેદાર જયારે એ...
શિશ્નની લંબાઈ માત્ર સાડા ચાર ઈંચની જ છે પ્રશ્ન: મારી ઉંમર ૨૫ વર્ષની છે. ઘરવાળા લગ્ન માટે દબાણ કરે છે. મને છોકરીઓ...
જે નાગરિકોને ‘સત્તા નિર્ભર’ રાખવા માંગે છે એ સરકાર આત્મનિર્ભરતાની વાત કઇ રીતે કરે છે? લોકો સમજી ગયા છે કે આ એક...
બેસિલસ કાલ્મેટ ગુરીન’[BCG] નામની વેક્સિનને સો વર્ષ પૂર્ણ થયાં છે. આજે જેમ કોરોનાની વેક્સિન લાખો લોકોના જીવ બચાવી રહી છે તેવી જ...
કેટલાક સંબંધો એવા હોય છે જેમાંથી છૂટકારો મળતો નથી. જીવનભર નિભાવવા પડે.’ રાધાબેન મંદિર સામે બેઠાંને બોલ્યાં. લાલાને દૂધ–દહીંથી નવડાવીને વસ્ત્રો પહેરાવીને...
૧૯૯૬ માં અફઘાનિસ્તાનમાં જે તાલિબાન સત્તા પર આવ્યું હતું તેના કરતાં ૨૦૨૧ નું તાલિબાન વધુ ચાલાક અને ચબરાક છે. તેનો પુરાવો એ...
તમે કોફી રાખો છો?’ ચશ્મા આંખો પરથી હટાવી પોતાના દુપટ્ટા વડે ચહેરા પરથી પરસેવો લૂછતાં એક સુંદર યુવતીએ મને પૂછ્યું. મારા બાંકડે...
ખરેખર આપણે કઠણ કાળજાનાં થઇ ગયાં છીએ, મોતનો મલાજો પણ જાળવતા નથી તો જાનવરની ઉપમા આપવી શી રીતે? ભગવાને માનવીને બનાવ્યાં ત્યારે...
તાજેતરમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નિવેદન કર્યું કે ભારતમાં મુસ્લિમોની બહુમતી થશે તો કાયદા- કાનુન કોર્ટ બધુ ખત્મ થઇ જશે અને...
મેટ્રો રેલવે બે પ્રકારની જાણી છે. એક તો એ છે કે, જમીનની અંદર બોગદાં (ટનલો) ખોદીને, એમાં ગાડીઓ દોડાવવામાં આવે છે તે....
ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાનો જન્મ દિવસ શિક્ષક દિવસ’ તરીકે ઉજવાય એવો ઉદાત્ત ભાવના દાખવીને શિક્ષકોને આદર, પ્રતિષ્ઠા આપી છે. બાળકના...
શાકભાજીનો પ્રશ્ન આજે વર્ષોથી પેચીદો છે. જો પોતાના ખેતરમાંના શાકભાજી અને બીજા પાક મોટાં શહેરોમાં જાતે ડાઇરેક્ટ બજારોમાં આવીને વહેંચે તો પ્રજાને...
અડધી રાત્રે એક આધેડ વેપારીની તબિયત બગડી.જલ્દી ઘરનાં બધાં ઊઠી ગયાં. બધાએ દોડાદોડી કરી મૂકી. ડોક્ટરને બોલાવ્યા,ડોકટરે કહ્યું, ‘હાર્ટએટેક છે જેમ બને...
પાકિસ્તાનના જ પૂરા ટેકાથી તાલિબાનો અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફરી શકયા છે એ હવે સ્પષ્ટ થઇ ગયું છે. થોડાં જ સપ્તાહોમાં તાલિબાનોએ...
થોડા દિવસ પહેલાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જે કહ્યું તેનો અર્થ કંઈક એવો થાય છે કે ભારતનું હિન્દુત્વ ખતરામાં છે. હિન્દુઓની...
ગયા મહિને ૧પમી ઓગસ્ટના દિવસે આપણે જ્યારે દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા હતા તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાન સંગઠનના ફાઇટરોએ તે દેશની રાજધાની...
દાહોદ: દાહોદ જિલ્લામાંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી એક સાથે ત્રણ મોટરસાઇકલની ઉઠાંતરી થતાં વાહન ચાલકોમાં આક્રોશ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો...
ગોધરા : ગોધરામાં આશરે ૭૫ વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવાય છે. કોવિડ 19, કોરોનાને કારણે તમામ ઉત્સવોની ઉજવણી સીમિત કરવામાં આવી રહી છે.ગુજરાત...
આણંદ : કડાણા તાલુકાના મોટાપડાદરા ગામે રહેતી પરિણીતાએ પતિ સહિત સાસરિયાના ત્રાસથી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના પિતાએ...
આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બીપીએલ રેશનકાર્ડનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે, તેવી ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી....
આણંદ : આંકલાવ તાલુકાના આમરોલ ગામે આવેલી અનાજ – કરિયાણાની દુકાનને શટર તોડ ગેંગે નિશાન બનાવી હતી અને મોડી રાત્રે શટર ઉંચુ...
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
મોદી અને પુતિન વચ્ચેની મંત્રણાઓ દુનિયાનો ઇતિહાસ બદલી શકે તેવી છે
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
ભારત અને રશિયા વચ્ચે 2030 ના આર્થિક કરાર પર સંમતિ, મોદીએ કહ્યું, “આ મિત્રતા ધ્રુવ તારા જેવી”
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
લોક જનશક્તિ પાર્ટી (LJP) ના નેતા ચિરાગ પાસવાન (Chirag paswan) 12 સપ્ટેમ્બરે તેના પિતા અને દલિત નેતા રામવિલાસ પાસવાન (Ramvilas paswan)ની પ્રથમ વર્ષગાંઠ પર પટના (Patna)માં એક મોટો કાર્યક્રમ યોજવાની તૈયારી કરી રહ્યો છે. તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia gandhi) સહિતના ટોચના રાષ્ટ્રીય નેતાઓને આ કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા છે.
આ ઇવેન્ટ રાજકીય રીતે મહત્વની માનવામાં આવે છે કારણ કે તે એવા સમયે આયોજિત કરવામાં આવી રહી છે જ્યારે ચિરાગ પાસવાન તેના પિતાના વારસા પર તેના કાકા અને કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ (Pashupati paras) સાથે લડી રહ્યો છે. ચિરાગ પાસવાન પોતે પણ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે નવી દિલ્હીમાં કાકા પારસના ઘરે ગયો હતો. ચિરાગે કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નીતીશ કુમાર અને ચિરાગ પાસવાન વચ્ચે ઘણા સમયથી મતભેદો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરી વિકાસ મંત્રાલયે રામવિલાસના નિધન બાદ ઘર ખાલી કરવા માટે પ્રારંભિક નોટિસ મોકલી હતી, પરંતુ ચિરાગ આ બાબતે વરિષ્ઠ સરકારી અધિકારીઓને મળ્યા બાદ પરિવારને અત્યારે તે નિવાસમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. એવી અપેક્ષા છે કે પારસ પણ 8 ઓક્ટોબરે રામવિલાસ પાસવાનની વર્ષગાંઠ પર કાર્યક્રમનું આયોજન કરી શકે છે. રામવિલાસ પાસવાનનું ગયા વર્ષે 8 ઓક્ટોબરે નિધન થયું હતું. પારસ ટોચના રાષ્ટ્રીય નેતાઓને પણ આમંત્રણ આપે તેવી અપેક્ષા છે. જામુઇના સાંસદ ચિરાગ પરંપરાગત કેલેન્ડરના આધારે 12 સપ્ટેમ્બરે વર્ષગાંઠ કાર્યક્રમનું આયોજન કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે LJP ના છ સાંસદોમાંથી પાંચે પારસ સાથે હાથ મિલાવ્યા છે. દરમિયાન, પક્ષ પર ચિરાગ પાસવાનના દાવાને અવગણીને ભાજપે મોદી સરકારમાં પારસને મંત્રી પદ આપ્યું છે. તે જ સમયે, લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સહિત ઘણા વિપક્ષી નેતાઓએ ચિરાગ પાસવાનનો સંપર્ક કર્યો છે. ચિરાગે ભાજપ દ્વારા તેમને આપવામાં આવતી ટ્રીટમેન્ટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ અત્યાર સુધી તેઓ ભવિષ્યના રાજકીય માર્ગ પર મૌન છે. ચિરાગ પાસવાને કહ્યું કે હવે તેમની પ્રાથમિકતા પાર્ટી બનાવવાની છે.