ઈરાનનો બાદશાહ અલ રશીદ ….બાદશાહ અલ રશીદને પોતાના સમૃદ્ધ વિરાટ રાજ્ય …અઢળક સંપત્તિથી ઉભરતા ખજાના અને મોટી સેના નો ગર્વ હતો…અને અભિમાનને...
ગુજરાતના જ નહીં, દેશના રાજકીય ઇતિહાસમાં કદી ન બની હોય એવી ઘટના ગુજરાતના રાજકીય તખ્તા પર બની છે. કોઇ એક પક્ષની આખેઆખી...
કોંગ્રેસ અને ભાગલાખોરી એકબીજાના પર્યાય બની ચૂકયા છે. પક્ષનું મોવડીમંડળ જેમ તેના પર ઢાંકપીછોડો કરવા માંગે છે તેમ તે વધુ બહાર આવે...
ટીમ ઈન્ડિયા (Indian cricket team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi shastri)નો કાર્યકાળ સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાનારા આઈસીસી ટી 20 વર્લ્ડ...
અનેક દેશોને જેણે કમરતોડ માર માર્યો છે તેવો કોરોના હજુ પણ વિશ્વમાંથી ગયો નથી. અનેક દેશોમાં કોરોનાના કેસ હજુ પણ આવતા જ...
લીમખેડા: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામમાં બુધવારે રાત્રીના સમયે ઘરની ઓસરીમાં માતા સાથે સુતેલા સાડા ત્રણ માસના નવજાત બાળકને જંગલમાંથી આવેલો...
જાંબુઘોડા: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યને ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે અને દર વર્ષે આ ચેરાપુંજી ગણાતા જાંબુઘોડા અભ્યારણ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાતો...
કાલોલ: કાલોલ તાલુકાના મેદાપુર પંચાયતમાં આવેલા નમરા ફળિયામાં ગુરૂવારે સ્થાનિક એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની...
આણંદ : આંકલાવના ગંભીરા પાસે 25 ટન લોખંડ ભરેલી ટ્રકની સનસનાટી ભરી લૂંટ થઇ હતી. ઉધનાની બંધ ફેક્ટરીમાંથી લોખંડનો ભંગાર ભરી ભાવનગર...
આણંદ : આંકલાવ તાલુકાના ભેંટાસી વાંટા ગામે આવેલી વૈશાલી ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડી ફ્યુલ ઓઇલના નામે વેચાતા બાયોડિઝલનું...
આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ખાતે એક દિવસીય જલઝીલણી સમૈયો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સવારે નીજમંદિરમાં શ્રીહરિ તથા...
પાવી જેતપુર: છોટાઉદેપુર જીલ્લાના સરહદી ગામ દીયાવાંટમાં પ્રાથમિક શાળાની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. હાલમાં બાળકોને બેસાડવા માટે...
સુરત: સુરત (Surat)ના ઉદ્યોગકારો સાથે યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશન (interactive session)ને સંબોધતા કેન્દ્રના ટેક્સટાઇલ (textile)અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે (Piyush goyel) જણાવ્યું હતું...
વડોદરા : વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિધાનસભાની ચૂંટણી આવનારને 11 મહિનાથી વધુ સમય બાકી છે ત્યારે અત્યારથી આડકતરી રીતે ભાજપને ટિકિટ માટે...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા: કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુ કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે. જેનું રૂ.એક લાખ...
સુરત : મક્કાઈ વેચીને તેમાંથી આવેલા નાણાં લઈને મગદલ્લા ખાતે રહેતી બે માસિયાઈ સગીર બહેનો (sisters) તેમજ બે સગીર મિત્રો (friends) ઘરેથી...
સુરત: 17 મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)નો જન્મદિવસ (Birthday) હોવાથી આખા દેશમાં કોરોના (corona) સામેની લડતને નવો આયામ આપવા...
દિલ્હી-મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે, જેનું રૂ. એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા...
બાળકોના યોગ્ય સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ થકી જ આપણે ઉન્નત ગુજરાતનું નિર્માણ કરી શકીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તમ બનાવેલા ગુજરાતને સર્વોત્તમ બનાવી...
દિલ્હી-મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે, જેનું રૂ. એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા...
દેશમાં પહેલી વખત ગુજરાતમાં જ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના હાઈકમાન્ડે એક નવીન રાજકિય પ્રયોગ કર્યો છે, તેના જ ભાગરૂપે આખે આખી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિને દેશમાં વેક્સીનેશનનો રેકોર્ડ સર્જાયો છે. વેક્સીનેશન મેગા ડ્રાઈવનો મોટી સંખ્યામાં લાભ ઉઠાવીને દેશની પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને...
STF એ ગુરુવારે લોહીની દાણચોરી (blood smuggling) કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગના બે સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા...
વૉશિંગ્ટન, લંડન: એકવીસમી સદી (21 st century)ના ખતરાઓનો સામનો કરવા માટે અને સંરક્ષણ ક્ષમતાઓની બાબતમાં વધુ વ્યાપક ભાગીદારી માટે અમેરિકા (America), બ્રિટન...
એક પછી એક તહેવારોની મજા માણવાનું સુરતીઓ ચુકતા નથી. હજુ તો નવરાત્રિ આડે ઘણો સમય છે. સુરતીઓ નવરાત્રિનો તહેવાર દર વર્ષે ભારે...
વો દિન આહી ગયાં… જે દિવસની પેરેન્ટ્સ લાંબા સમયથી રાહ જોતા હતા. જી હા તમે સાચું વિચાર્યું. બાળકોની સ્કૂલ શરૂ થઈ એ...
અનંત ચૌદસના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરાય છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાની વિધિ વિધાનથી સ્થાપના કરે છે....
શહેરની મધ્યમાં નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા અને શહેરના કલાવારસાનો ચાર દાયકાથી સાક્ષી રહેલા ગાંધીસ્મૃતિ ભવનને (GANDHISMRUTI BHAVAN) નવા વાઘા પહેરાવાનો નિર્ણય લેવાયો...
એક…દો… તીન… ચાર… ગણપતિ નો જય જય કાર….ના નાદ સાથે સુરતમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો છે. પણ હવે તો બે દિવસમાં તો બાપ્પા...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
ઈરાનનો બાદશાહ અલ રશીદ ….બાદશાહ અલ રશીદને પોતાના સમૃદ્ધ વિરાટ રાજ્ય …અઢળક સંપત્તિથી ઉભરતા ખજાના અને મોટી સેના નો ગર્વ હતો…અને અભિમાનને લીધે આવતા દરેક અવગુણ તેનામાં પ્રવેશી ગયા હતા.બાદશાહ તોછડો બની ગયો હતો ..બધાનું અપમાન કરતો …દુનિયામાં મારા સમાન કોઈ નથી તેમ સમજતો ..મનફાવે તેવું વર્તન કરતો …અજુગતા ફરમાન કાઢતો …નાના ગુનાની મોટી સજા આપી દેતો.કોઈનામાં બાદશાહને તેમની ભૂલ બતાવવાની હિંમત ન હતી. બાદશાહની માતાએ સૂફીસંત અબુ શકીકને વિનંતી કરી કે મારા દીકરાને જીવનનો સાચો રાહ સમજાવો …ધન દોલતના અભિમાનને લીધે તે ભટકી ગયો છે.અબુશકીકે બાદશાહની માતાને કહ્યું, ‘હું બાદશાહને સમજાવવાની કોશિશ ચોક્કસ કરીશ.’

એક દિવસ અબુશકીક બાદશાહના દરબારમાં પહોંચી ગયા.બાદશાહે સ્વાગત કર્યું….અભિમાનને લીધે ઝૂકીને સલામ ન કરી … સૂફીસંત અબુ શકીકે આવતા જ બાદશાહને પૂછ્યું, ‘બાદશાહ તમે આખા ઈરાનના શાહ છો ..તમારી સંપત્તિનું કુળ મુલ્ય કેટલું છે ??’ બાદશાહે વધુ રુઆબથી ઉત્તર આપ્યો, ‘મારી પાસે એટલી દોલત છે જે ગણી ગણાય નહિ.એટલી બેસુમાર સંપત્તિ છે કે કેટલી છે તેનો અંદાજ ન લગાવી શકાય…ખરેખર કુલ કેટલી દોલત છે તેનો મને ખ્યાલ પણ નથી.’
સંત બોલ્યા, ‘વાહ , પણ હવે ધારો કે તમે સહરાના રણમાં ભૂલા પડી ગયા છો…અસહાય તાપમાં અહીંથી તહી રખડી રહ્યા છો તમને ખુબજ તરસ લાગી છે …ધારો કે ત્યારે તમને કોઈ પાણીનો એક પ્યાલો આપે તો તમે તેને શું આપશો ??’ બાદશાહે કહ્યું, ‘અરે હું તરસથી મારી રહ્યો હોઉં અને કોઈ એક પાયલો પાણી આપે તો તો હું તેને મારી અર્ધું રાજ્ય આપી દઉં.
સંત બોલ્યા, ‘બરાબર છે …અને બાદશાહ વિચારો ધારો કે તમે બીમાર છો અને બચવાની કોઈ જ આશા નથી દુનિયાભરના કાબેલ હકીમો નિષ્ફળ ગયા છે ..રાજ્હાકેમે કહી દીધું છે કે તમે થોડીજ પળોના મહેમાન છો તે જ સમયે કોઈ એક જણ આવી તમને એક નાની દવાની પડીકી આપે અને તમે સાજ થઇ જાવ તો તમે તેને શું આપશો.’ બાદશાહ બોલ્યા, ‘જાન બચાવનારને તો હું મારું અર્ધું રાજ્ય આપી દઉં.’ સુફીસંતે કહ્યું, ‘બાદશાહ, આંખો ખોલો તમારા જવાબ પરથી જ સમજો કે જો તમારા સામ્રાજ્યની કિંમત પાણીના એક પ્યાલા કે દવાની એક પડીકી જેટલી જ છે તો પછી આટલું અભિમાન શું કામ??’ બાદશાહની આંખો ખુલી ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.