સુરત: (Surat) સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના (Metro Project) કારણે ઠેર ઠેર બેરિકેટના કારણે શહેરીજનો ટ્રાફિક (Traffic) સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે...
વડોદરા : વડોદરા શહેર આજે વહેલી સવારથી જ શિવમય બનશે. શહેરના તમામ શિવમંદિરોમાં ભક્તો દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરાશે. વડોદરાની આગવી ઓળખ...
વડોદરા: સુરતનો પરિવાર ટ્રેકિંગ કરવા હિમાચલ પ્રદેશમાં ગયો છે.જ્યાં ખરાબ વાતાવરણને કારણે જ્યોત નામના સ્થળે પરિવાર ફસાઈ જતા વડોદરાના યુવાનોએ રાત્રીના સમયે...
જામનગર: ભારતીય ક્રિક્રેટર (cricket) રવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja) પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) અને તેમના માતા વિરૂદ્ધ અદાલતે વોરંટ (Warrant) ઈસ્યું કર્યું...
સુરત: (surat) શહેરના કલાકારો દ્વારા પહેલી વખત શિવરાત્રિ (Shivratri) અને શિવજી ઉપર આધ્યાત્મિક ગીત (Song) બનાવાયું છે. આ ગીત લખનાર તેમજ તેને...
નવી દિલ્હી: આ સમયે ભલે દુનિયાની નજર યુક્રેન (Ukraine) પર હુમલો (Attack) કરનાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Putin) દરેક પગલા પર હોય...
વડોદરા : યુક્રેનમાં ફસાઈ ગયેલા વડોદરા સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર અટવાઈ ગયા છે. વડોદરામાં રહેતા જતીનભટ્ટનો પુત્ર રોનિક છેલ્લા...
કિવ: યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને જોતા કિવમાં ભારતીય દૂતાવાસ નવી એડવાઈઝરી જારી કરી રહી છે. આ એડવાઈઝરીમાં, દૂતાવાસે કહ્યું છે કે વિદ્યાર્થીઓ સહિત...
ભારત સરકારની સંસદની ગૃહ મામલાની સંસદીય સમિતિનો અહેવાલ તાજેતરમાં રજૂ થયો છે. જે અહેવાલ ચિંતા ઉપજાવે તેવો છે. તેમાં જણાવાયું છે કે...
સુરતમાં આપ પક્ષની ટિકીટ પર ચુંટાયેલા કેટલાંક કોર્પોરેટરોને હવે ભાજપ પ્રત્યે પ્રેમભાવના જાગી ઉઠી છે. જ્યારે કોર્પો.ની ચુંટણી થતી હતી ત્યારે ભાજપને...
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતનું રાજકારણ અને તેના પ્રચાર-પ્રસારની પધ્ધતિ ખૂબ જ વિવાદાસ્પદ બની રહી એ આપણા દેશને આઝાદી અપાવવા માટે જેમણે વર્ષો...
એકવીસમી સદીમાં અજાયબરૂપ અદૃશ્ય અર્થકારણ ચાલી રહ્યું છે, જે ક્રીપ્ટો કરન્સી અને બિટકોઈન તરીકે ઓળખાય છે. વિશ્વમાં આ ડિજીટલ કરન્સીનું ચલણ વધતું...
સ્વાસ્થ્ય બાબતે પ્રગતિ કરી મોટા મોટા આયુર્વેદ ભવનો- હોસ્પિટલો, યોગ કેન્દ્રો કે જયાં સ્વાસ્થ્યની જરૂરિયાતો સંતોષાય છે પરંતુ એકમાત્ર પૈસા કમાવવાની લાલચથી...
સોમનાથ: ભગવાન શિવની આરાધનાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રી(MahaShivratri). આજે ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ (Somnath) મહાદેવ મંદિર સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં...
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનનાં નાગરીકોને જોડાવવા માટે અપીલ કરી હતી. આ યુદ્ધમાં રશિયા સામે...
એક સાધુ તેમના એક શિષ્ય સાથે રોજ ગામમાં ભિક્ષા માંગવા જાય અને પહેલા પાંચ ઘરમાંથી જે ભિક્ષા મળે તેમાંથી જ દિવસમાં ગુરુ...
માણસ છે ભાઈ..! સમય પ્રમાણે સપાટા મારવાની આદત એને નહિ હોય તો, હાથી-ઘોડાને થોડી હોય? શિયાળામાં સ્વેટર જ પહેરે, રેઈનકોટ પહેરીને હટાણું...
પ્રવાસી પક્ષીઓ કુદરતની શોભા છે. પ્રવાસી મહેમાનો દેશની શોભા છે. પણ પ્રવાસી શિક્ષકો? રાજય સરકારે સરકારી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનું વિચાર્યું...
હાલમાં ભારતની એક ઓનલાઇન માર્કેટ સહિત ચાર માર્કેટોને અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા બનાવટી માલ વેચતા બજાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા તેના પછી...
સુરત: (Surat) આમ આદમી પાર્ટીના (AAP) પૂર્વ નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીને (Mahesh Savani) ગઈ મોડી રાત્રે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ...
મરાઠા નેતા શરદ પવાર એક પછી એક આફતોનો સામનો કરી રહ્યા છે. શરદ પવારના ગાઢ સાથી અને મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન નવાબ મલિકની...
ધરમપુર: (Dharampur) પાર-તાપી-નર્મદા લિંક (Par tapi narmada link) જોડાણ યોજના (Project) હેઠળ પૈખડ (Pakhed) ગામે બનનારા સુચિત ડેમના (Dam) વિરોધમાં સોમવારે સવારે...
મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે સતત પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને લઈ તબાહી મચી જવા પામી છે.યુક્રેનનો દાવો છે...
આ સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે ખાર્કીવ : યુક્રેનના ખાર્કીવમાં ભારતીય વિધાર્થીનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. રશિયા દ્વારા...
સાતપુડા પર્વતમાળા વચ્ચેના ઇકો પોઇન્ટ નેત્રંગ તાલુકામાં આવેલું પાટીદાર અને આદિવાસી વસતી ધરાવતું ચાસવડ ગામ એ આજના સમયમાં કેપિટલ વિસ્તાર કહેવાય. દેશની...
રાજયમાં કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે સરકારે (Government) પણ તેઓની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ...
સુરત : ગ્રીષ્મા હત્યા (Murder) કેસમાં ફેનિલ (Fenil) માનસિક રીતે અસ્વસ્થ હોવાની દલીલો આજે મહત્વપૂર્ણ ઘટના રહેવા પામી હતી. સોમવારથી (Monday) સુરતની...
ખેરગામ: ચીખલીના કણભાઈ ગામના દેસાઈ ફળિયામાં રહેતા દિલીપ સોલંકીનો પુત્ર (Son) સિયાદાના કણબીવાડની પ્રાથમિક શાળાના (School) ધો.3માં અભ્યાસ કરે છે. જેને શિક્ષકે...
રશિયા યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે આજે રશિયા તેમજ યુક્રેન બંને દેશની બેલારુસમાં બેઠક મળી રહી છે. આ બેઠક અગાઉ...
નવી દિલ્હી: યુક્રેનની સરકારે તેના દેશવાસીઓને રશિયન (Russian) સેનાનો સામનો કરવા માટે મોલોટોવ કોકટેલ પેટ્રોલ બોમ્બ (Molotov cocktail petrol bomb) બનાવવા વિનંતી...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
સુરત: (Surat) સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના (Metro Project) કારણે ઠેર ઠેર બેરિકેટના કારણે શહેરીજનો ટ્રાફિક (Traffic) સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે અતિ ગીચતા ધરાવતા અને જ્યાંથી રોજ હજારો વાહનો પસાર થાય છે તેવા પારાવાર ટ્રાફિક સમસ્યા ધરાવતા રિંગ રોડ (Ring Road) વિસ્તારના ફ્લાય ઓવરબ્રિજનું (Fly over bridge) રિપેરિંગ (Reparing ) કરવા કરવાનું હોવાથી આ બ્રિજનો ઉપયોગ પણ બંધ કરવો પડે તેવી સ્થિતિ છે.
આ બ્રિજ 3 કે 4 મહિના માટે બંધ કરાશે તેવી ચર્ચા વચ્ચે ઊઠતાં આ વિસ્તારના લોકો અને અહીં કામ-ધંધા માટે રોજેરોજ આવતા લાખો લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે મનપા કમિશનરે જણાવ્યું હતું કે, રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજની જરૂરિયાતને ધ્યાને રાખી આ 22 વર્ષ જૂના ઓવરબ્રિજને રિપેરિંગ કરી હજુ વરસો સુધી સલામત રીતે તેનો ઉપયોગ થાય એ રીતે દુરસ્ત કરવા આયોજન કરાયું છે. પરંતુ ત્રણ ચાર માસ સુધી બંધ રહે તો સમસ્યા વધી જાય તેવી શક્યતા છે, તે ધ્યાને રાખીને મનપાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે આ રિપેરિંગ દોઢ માસની અંદર પૂરું થાય તેવા પ્રયત્નો કરવામાં આવે એ માટે જરૂરી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રિપેરિંગ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજની 800 બેરિંગ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આથી બ્રિજ બંધ રહે તો નીચે ભારે ટ્રાફિક થવાની સંભાવના છે. જેથી બ્રિજના નીચેના રસ્તાને ક્લીયર કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા આવતીકાલે નિરીક્ષણ કરી મનપાને આ બ્રિજ બંધ કરવા માટે એન.ઓ.સી. આપવામાં આવશે અને મનપા દ્વારા એકથી બે દિવસમાં બ્રિજ બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે.
ચારેબાજુ રસ્તા બંધની હાલતતમાં વધુ એક મોંકાણ : મક્કાઈ પુલ રિપેરિંગ માટે એક તરફનો બ્રિજ બંધ કરાયો
સુરત: સુરતના અડાજણ અને ચોક વિસ્તારને જોડતા મકાઈ પુલની રિપેરિંગની કામગીરીને લઈ એક તરફનો બ્રિજ ચાર દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. વિવેકાનંદ સર્કલથી અડાજણ તરફ જતાં બ્રિજનાં કેટલાંક જોઈન્ટ ઊંચાં થઇ ગયાં છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. જો આ જોઈન્ટ તાત્કાલિક રિપેર કરવામાં ન આવે તો અકસ્માત થવાની શક્યતા છે. જેના કારણે મનપાએ તાકીદે રિપેરિંગની કામગીરી શરૂ કરી છે.