રાજકોટ: રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી(Assembly Elections) યોજાવા જઈ રહી છે. આ ચુંટણીને લઈ તમામ રાજકીય પાર્ટી(Political party)ઓ સક્રિય થઇ ગઈ છે....
સુરત: પ્રાચીન 45 જૈન મંદિર અને 25થી વધુ હિન્દુ મંદિર ધરાવતા (Surat) સુરતના ગોપીપુરા (Gopipura) વિસ્તારમાં અશાંતધારાના (Ashantdhara) નિયમનો ભંગ થતા સ્થાનિક...
દાહોદ: દાહોદ તાલુકાના જેકોટ ગામ નજીક ઘોડાખાળ નદીના પુલ પાસે ગતરોજ રાત્રીના સમયે એક ખાદ્ય તેલ ભરેલ ટેન્કર આગળ જતી એક ટ્રકની...
વડોદરા: શહેરમાં કે જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થળો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય...
વડોદરા: શહેરમાં અનેક બિલ્ડર લોબી સાથે સંકળાયેલા આધેડ ઉંમરના નવલ દીપકકુમાર ઠક્કરે (રહે.આમ્રકુંજ સોસાયટી, ઇલોરાપાર્ક) પોતાના સમાજના જ તદ્દન નજીકના પરિવારની ૨૦...
વડોદરા : વડોદરા શહેરના મુખ્ય સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા ખુબ વધી રહી છે. ત્યારે તેની પાછળ એક કારણ સર્કલની નજીક લાગતી ખાનગી...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા સંચાલિત કચેરી ટીપી ૧૩ છાણી ફાયર સ્ટેશન અને શહેરની મધ્યમાં આવેલ સીટી કન્ટ્રોલ કમાન્ડના મેદાનમાં દારૂની ખાલી...
આણંદ : પેટલાદ સ્થિત એસએસજી હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ દ્વારા લેપ્રોટોમી દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી બે કિલોથી વધુની ગાંઠનું સફળ ઓપરેશન કરી નવજીવન બક્ષવામાં...
ઉત્તર પ્રદેશ: દેશમાં વધતી જતી મોંઘવારી(Inflation)ને લઇ એક તરફ સામાન્ય લોકો(People) પરેશાન છે. તો બીજી તરફ વિપક્ષ(Opposition) પણ મોંઘવારીનો વિરોધ(Controversy) કરી રહ્યો...
નડિયાદ: નડિયાદ શહેરમાં એકઠો થતો કચરો પાલિકાના વાહનોમાં ભરી કમળા ડમ્પીંગ સાઈટ પહોંચાડવામાં આવે છે. પરંતુ તેની ઉપર તાડપત્રી ઢાંકવામાં આવતી ન...
આણંદ : આણંદ શહેર – જિલ્લામાં છેલ્લા દોઢ દાયકામાં થઇ રહેલા વિકાસના પગલે બાંધકામઉદ્યોગને વેગ મળ્યો છે. તેમાંય છેલ્લા બે વર્ષમાં 49,793...
નડિયાદ: ખેડામાં આવેલ સરકારી શાળાની બહાર મુખ્ય માર્ગ પર ફેલાયેલાં કાદવ-કિચડમાંથી દરરોજ અસંખ્ય વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. જે પાલિકાના આંધળા તંત્રને દેખાતું...
વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય યુગલને જ્યારે બાળકો થાય છે ત્યારે તેમને દેશમાં રહેતાં પોતાનાં માબાપ યાદ આવે છે. માબાપનો ઉપયોગ તેઓ બેબીસીટર...
કેરળ: કેરળના (Kerala) થ્રિસુરમાં મંકીપોક્સના (MonkeyPox) શંકાસ્પદ દર્દીનું (Patient) મોત (Death) નિપજ્યું છે જેને લઈને ડોક્ટર સહિત તંત્રની ચિંતામાં વધારો થયો છે....
મધ્યપ્રદેશ (Madhya Pradesh): બિહાર(Bihar)ના ફુલવારી શરીફ(Phulwari Sharif) આતંકવાદી કેસ(Terrorist case) મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ રવિવારે મધ્ય પ્રદેશમાં ISIS સાથે જોડાણની...
મુંબઈ: મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખ ઉભી કરનાર બોલિવુડ સ્ટાર આમિર ખાન (Aamir Khan) 4 વર્ષ બાદ ફિલ્મ (Film) લાલ સિંહ ચઢ્ઢા (Laal...
રણબીર કપૂરની ‘શમશેરા’ ને પહેલા દિવસે રૂ.10.50 કરોડનું જ ઓપનિંગ મળ્યું છે. વર્ષ 2022માં સૌથી વધુ ઓપનિંગ મેળવવા જે ફિલ્મને દાવેદાર માનવામાં...
ટેસ્ટ ક્રિકેટમાં જે મેદાન પર 300થી વધુ રનનો લક્ષ્યાંક ચેઝ કરી શકાયો ન હોય અને તેવા મેદાન પર જ્યારે ચોથા દાવમાં 342...
BC દ્વારા હાલમાં હિંદી અને ઉર્દૂ ભાષાના ન્યૂઝ પોર્ટલ પર એક સીરિઝ આરંભાઈ છે અને તેનું નામ છે : ‘બાત સરહદ પાર’....
નરસિંહભાઈ પટેલ સમાજનું ઘરેણું હતું. 102 વર્ષની જૈફ વય ન્યુઝીલેન્ડમાં નિધન થયું. આ દુ:ખદ સમાચાર સાંભળી સમાજ ઊંડા શોકની લાગણીમાં ડૂબી ગયો....
દેવાનંદજીની ફિલ્મ ‘‘તેરે મેરે સપને’’ માં એક સંવાદ હતો ‘‘તુમને સપને દેખે હૈ, સપને કો તૂટતે હુએ નહીં દેખા’ વાતમાં તથ્ય છે....
સુરત: કર્ણાટક(Karnataka)ના આતંકવાદી(Terrorist) સાથે કનેકશન(Connection)ની આશંકામાં એટીએસ(GST) અને એનઆઈએ(NIA) સુરતના જલીલ(Jalil) નામના ઈસમને આજે સતત બીજા દિવસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. આતંકવાદીઓ...
દેશમાં કોરોનાના સંક્રમણમાં ફરી એક વખત ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જોકે, રાહતની બાબત એછેકે, વધી રહેલા કેસમાં ગંભીરતાનું પ્રમાણ ઘણું...
ગુજરાત વિકાસને પ્રાધાન્ય આપતા શાંતિપ્રિય, પ્રગતિશીલ રાજ્ય તરીકે જાણીતુ છે. એની આ શાખ જળવાઇ રહી છે, એથી જ તો ઘણા ઉદ્યોગપતિ અને...
વર્તમાન મોદી સરકારના રાજમાં શાસકોએ એવો માહોલ ઉભો કર્યો છે કે, દેશની દરેક સમસ્યાઓ જાણે, મુસલમાનોને કારણે જ ન ઉદ્દભવી હોય !...
જુલાઇની અંતિમ તારીખ સુધીમાં આઇટી રિટર્ન ભરવા માટે સામાન્ય પ્રજાના મોબાઇલ ઉપર સતત મેસેજ આવી રહ્યાં હતાં. એવી પણ ધમકી મળી છે...
બીજમાંથી વૃક્ષની જેમ જન્મતા મનુષ્યનું આયુષ્ય શરૂ થઇ જાય છે, જેની મુદ્દત અનિશ્ચિત હોય છે, દરેકના આયુષ્યનો છેડો વિશ્વસર્જકે નિયત કર્યા મુજબ...
ચોરી, હત્યા, વિવિધ પ્રકારના ગુનાઓનો સિલસિલો તો સદીઓથી ચાલી આવેલ છે. તમામ પ્રકારના ગુના ન થાય તેમજ ગુના જે આચરવામાં આવે, તેના...
હાલમાં ચૂંટણી પર્વ વંચાઇ રહ્યું છે. તેમાં વિકાસની ઘણી વાતો થાય છે. પરંતુ વીજળીનો ભાવવધારો… ગેસમાં ભાવવધારો અને ખાનગી શાળાના સંચાલકોને ફાયદો...
ગાંધીનગર(Gandhinagar): રોજબરોજની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પર 18 જુલાઈથી 5 ટકા જીએસટી(GST) લાગુ કરવામાં આવ્યો છે. જેના પરિણામે અનાજ(Grain), દાળ(Pulse), લોટ(Flour), કઠોળ(Beans) સહિતની...
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ
ગાંધીનગરમાં સામાજિક સમરસતાનો મહાકુંભ – છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાષ્ટ્રસેવા – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ગાંધીનગર સચિવાલયમાં SRP જવાનની આત્મહત્યાથી ચકચાર- રહસ્ય યથાવત
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ શરૂ, ચૂંટણી આયોગમાં કોંગ્રેસની ધા : ‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, ઉમેદવારોને રક્ષણ આપો’
અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત
RRU પદવીદાન સમારોહ: સુરક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, NSA અજીત ડોવાલને માનદ ડોક્ટરેટ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ફોર્મ રદ કરવાના દબાણમાં ઉમરગામના મામલતદારનો આપઘાત
રાજકુમાર રાવની આ કોમેડી ફિલ્મ પેટ પકડીને હસાવશે..
યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી
પશ્ચિમ બંગાળ: ભાજપ મહિલાઓને દર મહિને ₹3,000 આપશે, ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ટ્રમ્પે હોર્મુઝ પર વલણ નરમ પાડ્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ વધુ બે અઠવાડિયા લંબાઈ શકે છે
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી: AAPનો દાવો છે કે તેમને કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે
વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
કરમસદ – આણંદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે બિનહરિફ 12 બેઠકો મેળવી
એકતરફી કાર્યવાહી કે આચાર સંહિતાનો ખેલ?
કોંગ્રેસના ગંભીર આક્ષેપો વચ્ચે ઉમેદવારનું વળતર: દબાણ કે વ્યક્તિગત નિર્ણય? વોર્ડ નંબર 1માં બોની પટેલે ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો તેજ
રાજકોટ: રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી(Assembly Elections) યોજાવા જઈ રહી છે. આ ચુંટણીને લઈ તમામ રાજકીય પાર્ટી(Political party)ઓ સક્રિય થઇ ગઈ છે. જેની સાથે હવે સામાજિક સંસ્થાઓ(Social institutions) પણ સક્રિય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વિધાનસભાની ચુંટણીને લઈ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલ(Jairam Patel)નું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. જયરામ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોને ટિકિટ મળે તેવા પ્રયાસ કરીશું. આ ઉપરાંત તેઓએ આ વર્ષે સામાજિક પ્રતિનિધિત્વના આધારે ટિકિટ આપવાની માંગ કરી છે
લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર: જયરામ પટેલ
ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં પાટીદાર સમાજમાં 50 ટિકિટની માંગ કરી હતી, જેમાંથી શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી. આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે. તેમણે કહ્યું કે, 25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે. આ સાથે રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર ઉમેદવારને મળે તેવા પ્રયત્નો કરીશુ.
રાજકોટ પશ્ચિમ બેઠક કેમ મહત્વની
જયરામ પટેલના રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ મળવી જોઈએનાં નિવેદન બાદ આ બેઠક કેમ મહત્વની છે તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે. આ બેઠકના રાજકીય દબદબાની વાત કરીએ તો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠકથી ધારાસભ્ય છે. અત્યાર સુધી આ બેઠક પર બ્રાહ્મણ, લોહાણા, વાણિયા અને કારડીયા તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ સીટ પરથી લડ્યા અને જીત્યા છે. તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
લવ જેહાદ મુદ્દે કહી આ વાત
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજની દીકરીઓ જેહાદીઓની જાળમાં ફસાઈ રહી છેએ બાબતે સૂચક નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું જેહાદીઓ આપણા સમાજની દીકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જાય છે. અને ત્યારબાદ લગ્ન કરી લે છે. જે આપના સમાજ માટે ખુબ બાબત કહી શકાય છે. આ મામલે જયરામ પટેલે જણાવ્યું હતું કે, આર પી પટેલ હોશિયાર છે અને અનુભવી છે, તેથી જ તેમણે અભ્યાસ કરી આ વાત રજુ કરી છે. આર પી પટેલે જે દીકરીઓની લવ જેહાદની વાત કરી તે ગંભીર બાબત છે. અગાઉ પાટીદાર સમાજની 6 ધાર્મિક સંસ્થાઓ આ મુદ્દે મંથન થયું હતું.