સુરત: (Surat) એક તરફ કોરોનાની ત્રીજી લહેરની તૈયારી ચાલી રહી છે અને બીજી તરફ મોટા ઉપાડે વેક્સિનેશન (Vaccination) માટે જાહેરાત કરનારી કેન્દ્ર...
કોલકાતા : પશ્ચિમ બંગાળ (West Bengal)ના કોલકાતામાં નકલી રસીકરણ (Duplicate vaccine)નો ભોગ બનેલી બંગાળી ફિલ્મ અભિનેત્રી (Bengali actor) અને ટીએમસી સાંસદ (Tmc mp)...
ન્યૂ દિલ્હી: (Delhi) પીએમ મોદીએ શનિવારે કોરોના રસીકરણ (Vaccination) અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શનિવારે દેશમાં...
કોરોના વાયરસ (corona virus), જે આખા વિશ્વમાં પાયમાલી લાવી રહ્યો છે, તેણે પૂર્વ એશિયા (Asia)માં 20,000 કરતાં પણ વધુ વર્ષો પહેલા પોતાનો...
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) પર સર્વપક્ષીય બેઠક બોલાવ્યા બાદ કેન્દ્ર સરકારે હવે કારગિલ અને લદાખની પાર્ટીઓને મળવાનું નક્કી કર્યું છે. 1 જુલાઈએ વડાપ્રધાન...
દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણનાં ઓદ્યોગિક વિસ્તારમાં કન્ટેનર (Container) નીચે સાંઢ આવી જતાં તેને બચાવવા લોકોનો પસીનો વળી ગયો હતો. આખરે એકત્ર...
ખેડૂત આંદોલન (farmer protest)ને આઠ મહિના થયા છે, જેણે કૃષિ અધિનિયમ (Farmer law) રદ કરવાની માંગ શરૂ કરી હતી. શનિવારે 32 ખેડૂત સંગઠનોએ...
પુણે : સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કોરોના (Corona) રોગચાળાથી બાળકો (children)ને બચાવવા માટે એક મોટું પગલું ભરશે. સીરમ સંસ્થા આગામી મહિનાથી બાળકો પર ‘કોવોવેક્સ’...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) દ્વારા આયોજિત વિનસ જ્વેલ્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન સેવંતી શાહની સફળ જીવન સફર વિશેના વેબિનાર...
સુરત: (Surat) નવી દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના (AAP) સંસ્થાપક સભ્ય મનીષ સિસોદીયા (Manish Sisodia) હવે આગામી રવિવારે સુરતની મુલાકાતે આવશે....
પીએમ મોદી દ્વારા 21 જૂનથી ઓન સાઈટ રજિસ્ટ્રેશન દ્વારા ફ્રી વેક્સિનેશની (Vaccination) જાહેરાત બાદ ગુજરાતમાં (Gujarat) રસીકરણ પૂરજોશમા ચાલી રહ્યુ હતું. પણ...
ફ્લોરિડાના મિયામીમાં સમુદ્રની પાસે બનેલી એક 12 માળની શૈમ્પ્લેન ટાવર્સ નામની બિલ્ડિંગ અચાનક ઢળી પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી એક વ્યક્તિનું...
ગુપ્તચર એજન્સીઓએ શુક્રવારે દિલ્હી પોલીસ (Delhi Police) અને બીજી એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યું છે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) ના ઇશારા પર...
surat ; સુરત શહેરમાં અઠવાલાઇન્સ ( athvalines) વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીમાં મધરાત્રે અચાનક આગ ( aag) ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ( chember of commerce ) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ધી ન્યૂ ડીજીએફટી આઇટી પોર્ટલ’ વિશે વેબિનારનું...
SURAT : સુરત મનપાની ( SMC) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પોતાના જ પક્ષના કોઇ ગદ્દાર નગર સેવકે ભાજપના ( BHAJAP) સભ્ય...
સુરત : રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ( goverment hospital) ફરજ બજાવતા ઇનસર્વિસ ડોક્ટરો ( inservice docters ) દ્વારા પડતર પ્રશ્નોને લઇને અચોક્કસ મુદ્દતની...
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ( ravishnkhar prashad) શુક્રવારે ટ્વિટર ( twitter) પર મોટો આરોપ લગાવ્યો કે તેમનું ખાતું લગભગ એક કલાક સુધી...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને નોટિસ મોકલીને તેમને આજે હાજર રહેવા કહ્યું છે. જણાવી દઈએ કે ઇડીએ અનિલ દેશમુખને...
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે બે મહત્વના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. તેમાં જણાવ્યા મુજબ હવે આવતીકાલ 26મી જૂનથી 10મી જુલાઈ...
સુરત: આખરે સુરત (Surat)માં પણ કોરોનાના ગંભીર મનાતા ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant)નો પ્રથમ કેસ (First case) નોંધાયો છે. સુરતની સ્મીમેર...
અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર અને ગાંધીનગરથી સીએમ...
હાલ ઘણાખરા જાહેર સુખાકારીનાં કામો મોટા ભાગે આંદોલન વગર થતાં જ નથી. તેથી સરકારી અધિકારીઓને બાબુ અને જાડી ચામડીનાં વિશેષણોથી નવાજવામાં આવતાં...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની બાકી બચેલી મેચ યુએઇમાં ખસેડવામાં આવ્યા પછી હવે ટી-20 વર્લ્ડકપ (T-20 WORLD CUP) પણ...
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને નિવિડ ફાયરના (એન ફાયર) સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને દરેક વ્યક્તિમાં ફાયર સેફ્ટી અંગે જાગૃકત્તા કેળવાય અને ભવિષ્યમાં...
ભૃગુઋષિનું ભરૂચ નગર હવે ડેવલપમેન્ટમાં નવો આકાર લઇ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય...
રાજ્યમાં કોરોનાના નવા કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 27 અને સુરત મનપામાં 15 સહિત રાજ્યમાં કુલ...
ભરૂચ જિલ્લામાં ચોરી, મારામારી, લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા વળી રહ્યા છે. જાણે ગેરકાયદે કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ...
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ શુક્રવારે તાપી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. વ્યારા નગરના ટાઉન હોલ ખાતે સૌ...
સુરત જિલ્લાના બારડોલીમાં હવે વૃક્ષો પણ સલામત રહ્યા નથી. બારડોલી ધામડોદ ખાતે આવેલ વૃક્ષ બોન્સાઈ આર્ટ નામની નર્સરીમાંથી એક મોપેડ ઉપર આવેલું...
કીટ વિતરણ માટે આવેલ શિક્ષણ મંત્રીને નાગરિકે કર્યો આગળ વધવાનો ઈશારો..
વડોદરા : વિશ્વામિત્રી રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટને અમલમાં લાવવા શહેરના પ્રતિનિધીઓને ગાંધીનગરનું તેડુ
કેનેડામાં પંજાબી સિંગર એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગ, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી
વૈષ્ણોદેવી ભવન રોડ પર ભૂસ્ખલન, 3ના મોત, ઘણા શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા
દહેજમાં RGPP કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા કામદારોમાં ભારે અફરાતફરી
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ડ્રોન અને બોમ્બ હુમલામાં 2ના મોત, 9 ઘાયલ
શિક્ષકો વિશેના વિશ્લેષણમાં પૂર્વગ્રહ
હમાસે જુદા જુદા દેશમાં કરેલા અબજો રૂપિયાના રોકાણના જોરે હમાસ આતંકવાદ ફેલાવે છે
ગુજરાત બાદ આંધ્ર-તેલંગાણા ડૂબ્યુ, 20ના મોત, 99 ટ્રેનો રદ્દ
કાલે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર મઘા નક્ષત્ર,શિવ યોગ સાથે સોમવતી અમાવસ્યાનો અદભુત સંયોગ……
જેણે ભાજપા ને ખોબે ને ખોબે વોટ આપ્યા આજે તેઓ BJP થી નારાજ: અમિત ચાવડા…..
અકોટા ગાર્ડન પાસે આવેલ રોડ બેસી જતા નાગરિકો ચિંતામાં, ગમે ત્યારે મોટો ભૂવો પડે તેવી શક્યતાઓ…
કઠલાલ તાલુકામાં વિધર્મી શિક્ષકની હેવાનીયત….
રાજકારણીઓને પ્રવેશબંધી, પૂરગ્રસ્ત બરોડિયન્સનો ગુસ્સો ફાટ્યો
વડોદરા : મોડી રાત્રે રોડ ઉપર ચીસ સંભળાઈ, દંપતી રોડ ઉપર પટકાયુ,એક સેવાધારી સાથે મહિલા પોલીસ અધિકારી દેવદૂત બન્યા..
લખનૌની રામ મનોહર લોહિયા યુનિવર્સિટીમાં IPS અધિકારીની પુત્રીનું શંકાસ્પદ મોત
સિંગવડમાં બસ સ્ટેશન નહીં બનાવવાથી મજૂરી કરવા જતા તથા અપડાઉન કરતા મુસાફરોને મુશ્કેલી
સંજેલીના માંડલીમાં કૂવામાંથી મહિલાનો 11 માસના બાળક સાથે મૃતદેહ મળ્યો
પાલિકા દ્વારા અપાતું પાણી પીવા માટે તો નઈ પણ,અન્ય કામોના ઉપયોગમાં લઇ શકાય તેમ પણ નથી…
સિંગવડના ઘણા ગામડાઓમાં વધારે પડતા વરસાદને કારણે કાચા મકાનોની દિવાલ ધરાશાયી થઈ
વ્રજધામ સંકુલ ખાતે શ્રાવણી સત્સંગમાં યમુનાષ્ટકના બીજા શ્લોકના ચિંતનનો આરંભ
ભારે વરસાદને કારણે તેલંગાણામાં રેલવે ટ્રેક ધોવાઈ ગયા, એમપી-રાજસ્થાનમાં પૂરનું એલર્ટ
હમાસે ઇઝરાયેલ-અમેરિકન બંધકોને મારી નાખ્યા, IDFએ 6 મૃતદેહો મેળવ્યા, બિડેને કહ્યું- કિંમત ચૂકવવી પડશે
West Bengal: સગીરની જાતીય સતામણી બાદ ઉત્તર 24 પરગણામાં હંગામો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત
શિવાજીની પ્રતિમા પડવા સામે MVAનો વિરોધ, ઉદ્ધવે મોદીને અહંકારી કહ્યા, શિંદેના ફોટા પર ચપ્પલ મારી
વડોદરા : જરોદ સમલાયા રોડ પર જીવંત વિજ કેબલના સંપર્કમા આવતા મહિલાનુ મોત
વડોદરા : મકાન વેચવાના બહાને દંપતીએ પેઢી સંચાલક પાસેથી રૂ.11 લાખ પડાવ્યાં
કાલોલ ગોળીબારને જોડતા કોઝ-વે પરથી એકટીવા સાથે યુવક નદીમાં પડ્યો, ભારે શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો
વડોદરા : વૃદ્ધ વકીલે પત્નીની છેડતી કરતા અસીલે પતાવી દીધા
આજવા ડેમ માંથી ફરી પાણી છોડવાનું શરૂ કરાયું
સુરત: (Surat) એક તરફ કોરોનાની ત્રીજી લહેરની તૈયારી ચાલી રહી છે અને બીજી તરફ મોટા ઉપાડે વેક્સિનેશન (Vaccination) માટે જાહેરાત કરનારી કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનનો જથ્થો (Stock) આપવામાં નહીં આવતાં સુરતમાં વેક્સિનેશનની કામગીરી ધીમી પડી ગઈ છે. કોરોનાના સંક્રમણને નાથવા માટે હાલમાં વેક્સિનેશન એકમાત્ર ઉપાય હોવા છતાં પણ સરકારની બેફિકરાઈને કારણે છેલ્લા બે દિવસથી વેક્સિનેશનની કામગીરીને સુરતમાં ભારે અસર પહોંચી છે. એક સમયે જ્યાં 40 હજારથી પણ વધુને વેક્સિન આપવામાં આવી રહી હતી ત્યાં હવે વેક્સિનેશનનો આંક અડધો થઈ જવા પામ્યો છે.
સુરત મનપા દ્વારા ગત તા. 21મી જૂનથી શહેરમાં 230 વેક્સિનેશન સેન્ટરો પરથી ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન સાથે વેક્સિન આપવામાં આવી રહી હતી. પરંતુ વેક્સિનનો જથ્થો ઘટી જતાં મનપા દ્વારા છેલ્લા 2 દિવસથી માત્ર 100 જ વેક્સિનેશન સેન્ટરો પરથી વેક્સિન આપવામાં આવી રહી છે. મનપા દ્વારા 130 સેન્ટરો બંધ કરાયા છે. જેના કારણે ઘણા સેન્ટરો પર લોકો વેક્સિન લેવા પહોંચી ગયા હોવા છતાં તેઓને વેક્સિન મળી ન હતી. મોટાભાગના સેન્ટરો પર બપોરે જ વેક્સિન પુરી થઈ ગઈ હતી. સેન્ટરો પર લાઈનો લાગી ગઈ હતી પરંતુ વેક્સિન ઘટી જવાને કારણે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લીધા વિના જ પરત ફર્યા હતાં.
શનિવારે 100 સેન્ટરો પરથી 27,774 લોકોએ વેક્સિન મુકાવી
શહેરમાં હાલમાં 100 વેક્સિનેશન સેન્ટરો પરથી ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં શનિવારે કુલ 27,774 લોકોએ વેક્સિન મુકાવી હતી. જેમાં 13,384 લોકોએ પ્રથમ ડોઝ અને 14,390 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. શહેરમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 4475 લોકોએ શનિવારે વેક્સિન મુકાવી હતી.
રવિવારે પણ 100 સેન્ટરો પરથી વેક્સિન અપાશે
મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રવિવારે પણ મનપા દ્વારા 100 વેક્સિનેશન સેન્ટરો પરથી વેક્સિન આપવામાં આવશે. જેથી લોકો બંધ સેન્ટરો પર લાઈનમાં ન ઉભા રહે.