વડોદરા: વિધાનસભાની ચૂંટણીઓ મા પડઘમ વાગતાં જ રાજ્યમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવતા જ...
વડોદરા: વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા પોર પાસે આવેલા ઈટોલા ગામની કંપનીમાંથી એક અઢી ફૂટનો મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો....
સુરત: (Surat) સુરત શહેરમાં આડેધડ પૂરઝડપે દોડતી સિટી બસે (City Bus) વધુ એક આશાસ્પદ યુવકનો (Young Man) ભોગ લીધો છે. આજે સવારે...
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એક્ટિવ (Low pressure active)...
વૉટ્સઍપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કોઈ પણ ધર્મના ઉત્સવ પૂર્વે કે જે તે દિવસે શુભેચ્છાઓનો ઢગલો મોબાઈલ પર ઠલવાતો રહે છે.મહદંશે ફોર્વર્ડિંગ...
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ(Vice President) અને રાજ્યસભા(Rajya Sabha)ના અધ્યક્ષ(Chairman) એમ વેંકૈયા નાયડુ(M. Venkaiah Naidu)ને વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) અને અન્ય ટોચના નેતાઓની...
માજી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં લગભગ ગયા જુન-જુલાઇ માસ દરમ્યાન સરકાર દ્વારા ખેડૂતોને ઉપયોગમાં આવે એવું એક પીપળું અને બે ટબ આપવાની...
અમેરિકા અને ખાડી દેશોનું આકર્ષણ ગુજરાતીઓ સહિત દેશના લોકોમાં રહ્યુ છે. અમેરિકામાં સ્થાયી થવા માટે લોકો ગેરકાયદે પ્રવેશનો માર્ગ પણ અપનાવે છે....
એક દિવસ એક શિષ્યે ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી, જો આપણને મનની શાંતિ, પરમ આનંદ અને ખુશી મળી જાય…પરમ સુખની અનુભૂતિ થાય તો...
મુંબઈ: હિન્દી ફિલ્મ(Hindi Film) ‘માસૂમ સવાલ'(Masoom Sawal) વિવાદો(Controversy)માં ફસાયેલી છે. ફિલ્મના પોસ્ટર(Film Poster)માં સેનેટરી પેડ(Sanitary pad) પર ભગવાન કૃષ્ણ(Lord Krishna)ની તસવીર(image)ને લઈને...
સૂરતના એક અગ્રણી વ્યવસાયી પરિવારમાં જન્મેલા શ્રી રજનીકાંત બચકાનીવાળાએ એમ.એસ. યુનિવર્સિટી – વડોદરા અને લીડઝ યુનિવર્સિટી બ્રિટનમાં ટેક્સ્ટાઇલનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે...
ભારત જેવા ધર્મપ્રધાન દેશમાં સમય પ્રતિસમય આવતા તહેવારો રોજિંદા જીવનવ્યવહારમાં વ્યસ્ત માનવીને વિશેષ ઉત્સાહ, આનંદ તેમજ ધર્મપરાયણતાની પ્રેરણા બક્ષે છે. ભારતવર્ષમાં ઉજવાતા...
સનાતનીઓનો પવિત્ર શ્રાવણ માસ લોકો પૂરી ધર્મભાવના સાથે માણી રહ્યા છે. શિવમંદિરોમાં ઠેર ઠેર જનમેદની જોવા મળે છે. દેશનું ભાગ્યે જ કોઇ...
બાંગ્લાદેશ: શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશ(Bangladesh) પણ આર્થિક સંકટ(Economic Crisis) ના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અહીં પેટ્રોલના ભાવ(Petrol Price)માં 52...
યુક્રેન-રશિયા તથા તાઇવાન-ચીન વચ્ચેના જીયો પોલીટીકલ ટેન્શનની સાથે વૈશ્વિક ધરી ઉપર છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું...
કોરોના કાળ દરમ્યાન લોકડાઉનના લીધે ઔદ્યોગિક સેકટર બંધ જેવી સ્થિતિમાં જોવા મળ્યા હતા, તે સમયે શેરબજારમાં પ્રવેશતાં શેરબજારોમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો...
મે એવી કહેવત સાંભળી હશે કે ‘પાણીના નાના ટીપાં મળીને મહાસાગર બનાવે છે’. ઠીક છે, આ અવતરણ વિવિધ પરિસ્થિતિઓમાં યોગ્ય છે, અને...
રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના ખાટુ શ્યામજીમાં બાબા શ્યામ(Baba Shyam)ના માસિક મેળા(fair)માં નાસભાગ (Stampede) મચી ગઈ છે. સવારે 5 વાગ્યે મંદિર(Temple)ના પ્રવેશદ્વાર પર નાસભાગમાં 3...
છેલ્લા કેટલાક સમયથી ભારતીય સહિત વૈશ્વિક બજારોમાં ફુગાવાના ઉંચા દરના કારણે કરેકશનનો દોર ચાલતો જોવા મળ્યો હતો અને વૈશ્વિક બજારોમાં લગભગ 10...
નોઈડા: નોઈડાના (Noida) સેક્ટર-93બીમાં ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે અભદ્ર વર્તનના મામલામાં મુખ્ય આરોપી શ્રીકાંત ત્યાગી (Shrikant Tyagi) વિરુદ્ધ કાર્યવાહી ચાલી...
રિઝર્વ બેંકે સતત બીજીવાર વ્યાજના દર (રેપોરેટ)માં 50 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે. બેંકે ચાલુ નાણાકીય વરસના આર્થિક વિકાસના દરનો (7.2 ટકા)...
દેશની લોકશાહી બચાવવા રાહુલ ગાંધી અરધા અરધા થઇ રહ્યા છે. સારું છે કે એ પાર્ટટાઇમ પોલિટિકસ કરે છે. નહીં તો સાવ દુબળા...
ગાંધીનગર : આજે નવી દિલ્હીમાં (Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની (Niti Aayog) 7મી ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં...
યુક્રેનમાં રશિયાના આક્રમણે વિશ્વને હચમચાવી દીધું છે તેવામાં અમેરિકાના હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો....
આ શ્રાવણ મહિનાની પૂનમ બે દિવસ રહેશે. પંચાંગ ભેદને કારણે કેટલાંક લોકો 11 ઓગસ્ટે તો થોડાંક લોકો 12 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ...
કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર સામેલ કરાયેલી મહિલા ટી-20 ક્રિકેટની આજે રવિવારે રમાયેલી ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇતિહાસ રચતા ચૂકી હતી અને તેના...
સુરત : ફ્રેન્ડશિપ ડેના (FRriendship Day) અવસરે ડુમસ (Dumas) રોડ પર વિવિધ સંસ્થાઓના સહકારથી(Cooperation Institutions) હાથમાં તિરંગા (Tricolor) સાથે દોડનું આયોજન કરાયુ...
સાપુતારા : સાપુતારામાં (Saputara )ચાલી રહેલા મેઘમલ્હાર પર્વમાં (Monsoon Fastival ) શનિ રવિની રજાઓમાં પણ સાવ ઓછા પ્રવાસીઓ (Tauorst) આવતા મોન્સૂન ફેસ્ટિવલનો...
ગાંધીનગર : રાજ્યમાં (Gujarat State )કોરોનાના(Corona ) કેસો વધીને 768 સુધી પહોચી ગયા છે, તેની સામે છેલ્લા (Last 24 Hours ) કલાકમાં...
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
સુરક્ષા જોખમમાં શેર-ઓટોની બેદરકારી વધતી જાય છે
એમેઝોનનો મોટો નિર્ણય: ભારતમાં આગામી 5 વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે
ચાંદીમાં પ્રચંડ તે-જીનું રહસ્ય બુલિયન બેન્કોની રમત ખુલ્લી પડી ગઈ તેમાં છે
અમેરિકા બાદ હવે મેક્સિકોનો 50% ટેરિફ હુમલો, ભારત સહિત અનેક દેશોને મોટો ફટકો લાગશે
અપહરણના ગુનાના વોન્ટેડ આરોપીને શામળદેવી પાટિયા પાસેથી કાલોલ પોલીસે ઝડપી લીધો
કાલોલ: ભાડે મકાન આપ્યા છતાં નોંધણી ન કરાવનાર બે મકાન માલિકો સામે કાર્યવાહી
ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે પંકજ જોષીને શપથ લેવડાવતા મુખ્યમંત્રી
કદવાલ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા , ગોધર સહિત 11ને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
અયોધ્યામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બોલેરો વાહન ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતાં 3ના મોત, 11 ઘાયલ
શિકારની શોધમાં આવી ચડ્યો મહાકાય મગર :સુંઢિયાના ખેતરમાંથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ
દુમાડ ચોકડી પાસે હાઈવે પર કેમિકલ ઢોળાતા 5 KM લાંબો ટ્રાફિક જામ; ઈકો કાર પલટી
દરેક જિલ્લામાં પ્રવાસન વિકાસ સોસાયટીની રચના કરાશે
નલિયામાં 10 ડિગ્રી ઠંડીનો પ્રુજારો
ધોળકામાં લગ્ન સમારંભમાં ખોરાકી ઝેરની 400 લોકોને અસર, 100ને દાખલ કરાયા
વડોદરા શહેરમાં રફતારના રાક્ષસ બેફામ : નશામાં ધૂત કાર ચાલકે બુલેટ ચાલકને ઉડાવ્યો
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
વડોદરા: વિધાનસભાની ચૂંટણીઓ મા પડઘમ વાગતાં જ રાજ્યમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવતા જ રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે. તેઓએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે વિશાળ જાહેરસભા સંબોધી હતી.દરમ્યાન તેઓએ ભાજપ સરકારના ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં પરીક્ષાઓના પેપર ફૂટી રહ્યાં છે. શું આ લોકો સરકાર ચલાવી રહ્યાં છે કે પછી ધર્મશાળા? આ લોકો માત્ર પેપર નથી સાચવી શકતા તો દેશને શું સાચવી સકે? આવા લોકોએ તાત્કાલીક રાજીનામું આપી દેવું જોઇએ.
અમે સત્તા પર આવ્યા પછી દિલ્હીમાં 12 લાખ બેરોજગાર યુવાનોને રોજગાર અપાવી છે. અમને નોકરી અપાવતા આવડે છે. સામાન્ય નાગરિકના ઘરમાં પણ ખુશીઓ જોવા માંગુ છું. ગુજરાતના લાખો બેરોજગાર યુવાઓને અમે વાયદો આપીએ છેકે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો બેરોજગાર યુવકોને 5 વર્ષમાં રોજગાર અપાવીશું. જ્યાં સુધી તેઓને રોજગાર નહીં મળે ત્યાં સુધી પ્રતિ માસ તેઓને 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું મળશે.’
વધુમાં કેજરીવાલે કહ્યું કે, ‘ગુજરાતમાં અમે 10 લાખ નોકરીઓનું સર્જન કરીશું. આ નોકરીઓમાં આદિવાસીઓને પૂરો હક મળશે, તેમના હક્કનો પૂરે પૂરો કોટા મળશે. દરેક ગામમાં તમામ પ્રકારની સવલતભરી ઉચ્ચ શિક્ષણ આપતી શાળાઓ હશે. નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય અર્થે મોહલ્લા ક્લિનિક બનાવીશું. દરેક ગામોને આંતરિક માળખામાં પણ જોડતી પાકી સડકનુ બનાવવામાં આવશે. બોટાદ લઠ્ઠાકાંડમાં સેકડો મૃતકો બાબતે જવાબદાર મનાતી ભાજપ સરકારને વધુ આકરા ચાબખા મારતા કેજરીવાલે કહ્યું કે, ‘ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે.
પણ હવે ચૂંટણી બાદ સરકાર બદલાતા જ ગુજરાતમાં બદલાવ આવશે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. લઠ્ઠાકાંડ બાદ દર્દીઓની મુલાકાતનો સમય પણ મુખ્યમંત્રીને ન મળ્યો? પ્રજાના પારાવાર દુઃખના સમયે કામ ન જ ન આવે તે સરકાર શું કામની? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગલીગલીએ દારૂ મળે છે. જો દારૂબંધી છે તો કરોડો રૂપિયાનો દારૂ કોના ઇશારે કોણ કોણ વેચે છે.?
પંજાબમાં 51 લાખ પરિવારના વીજળીના બિલ માફ, ગુજરાતમાં આવીશું તો 3 માસમાં માફી દિલ્હીમાં આપની સરકારે સત્તા નુ શાસન સંભાળતા જ ગરીબ અને મધ્યમવર્ગના લોકોના વીજળીનું ઝીરો બીલ આવતા કાળઝાળ મોંઘવારીમાં રાહત મળી છે. પંજાબમાં સરકાર બન્યાના 3 મહિનામાં વીજ બીલ ઝીરો કરીને પ્રજાને આપેલ વચન પાળ્યા છે. તેના પગલે 51 લાખ પરિવારના વીજળી ના બિલ જ નથી આવતા. અમારી પાસે અને અમારી પાર્ટી પાસે આર્થિક ભંડોળ નથી. છતાં પણ ગુજરાતમાં અમારી આમ આદમી પાર્ટીની સરકાર સત્તાની ધૂરા સંભાળશે તે સાથે જ માત્ર 3 માસમાં પ્રજાના વીજબીલમા માફી આપી ને ઝીરો કરીશું.- અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી