નવા વર્ષનો પ્રથમ તહેવાર ‘મકરસંક્રાંતિ’ ને ગુજરાતીઓ ‘ઉત્તરાયણ’ તરીકે ઉજવે છે. ‘ઉત્તરાયણ’ સુરતીઓનો માનીતો તહેવાર છે. તે દિવસે સવારે દાન-પુણ્ય કરી આખો...
આજના યુગમાં વિદ્યાર્થીઓનું જીવન ખૂબ જ તનાવયુકત અને ચિંતાઓથી ભરેલું જોવા મળે છે. માતા પિતાની ઉચ્ચ આશા અપેક્ષાઓ વિદ્યાર્થીઓને માનસિક રીતે ખૂબ...
મીરાં નવસારીની શાળામાં ટીચર તરીકે કામ કરે ..વિદ્યાર્થીઓમાં મીરાં ટીચર એકદમ ફેવરીટ. બધાં બાળકોને પ્રેમથી ભણાવે ..ન સમજ્યાં તો ફરી ફરી સમજાવે...
તમારી પાસે મતદારકાર્ડ નથી “ના, બેન કેમ નથી ? તમારે કઢાવી લેવાં જોઈએ ને ? આ દેશના જાગ્રત નાગરિક હોવાના નાતે તમારી...
રૂપિયામાં સરહદ પારથી પણ વેપાર થાય તે માટે સરકાર અને ભારતીય રીઝર્વ બેંક દક્ષિણ એશિયાના દેશો સાથે ચર્ચા કરે છે એમ રીઝર્વ...
છેલ્લા કેટલાક વર્ષોમાં માણસજાત સમક્ષ એક મોટો પડકાર ઉર્જાનો પણ ઉભો થયો છે. એક સમયે લાકડાઓ બાળીને પોતાની ઉર્જાની જરૂરિયાતો સંતોષી લેતો...
તહેવારો આપણાં જીવનમાં નવો પ્રાણ પૂરે છે. આપણે ત્યાં દરેક તહેવારોમાં ઉજવણીની સાથે જ તેનું ધાર્મિક મહત્વ પણ રહેલું જ છે એટલે...
વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ટેન્ટ સિટીનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે પીએમએ વારાણસી-ડિબ્રુગઢ વચ્ચે મુસાફરી કરી રહેલા નદી...
સુરત કાપડ ઉદ્યોગની સાથે સાથે ખાણી પીણી માટે પણ જાણીતું છે કારણ કે સુરતીઓ મોજમજા કરવાની સાથે જ ખાવાપીવાના પણ એટલા જ...
સ્માર્ટ ફોન સામાન્ય માણસ માટે પણ હાથવગા થતા યુવા વર્ગથી માંડીને વયસ્ક લોકોમાં સેલ્ફીનું અજબ-ગજબનું આકર્ષણ જોવા મળે છે. લોકો અલગ-અલગ અંદાજમાં...
માંડવી: માંડવી-કીમ રોડ પર આવેલા ઉશ્કેર-રામકુંડ ગામે રાત્રિના 3 વાગ્યાના સમયે બુકાનીધારીએ શર્મા પરિવારને બંધક બનાવી 2 કિલો સોનું, રોકડ રૂ.1,80,000, મોબાઈલ...
નવી દિલ્હી: ભારતીય ટીમે (Team India) શ્રીલંકા (Sri Lanka) સામેની ત્રણ મેચની હોમ વનડે શ્રેણી(ODI Series) 2-0થી જીતી લીધી છે. બીજી મેચ...
સુરત : 14મી તારીખે ઉતરાયણ એટલે કે સુરતવાસીઓનો અતિપ્રિય તહેવાર, 14ની અને 15મી જાન્યુઆરી એટલે કે ઉતરાણ અને વાસી ઉતરાણ બન્ને દિવસ...
સગલા-બગલા નામ જ કેવું અનોખું લાગે છે ને આ નામની મીઠાઈનો સ્વાદ ઘણાં સ્વાદ પ્રેમી સુરતીઓએ ચાખ્યો જ હશે. તમને જાણીને નવાઈ...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) જોશીમઠમાં (Joshi math) મકાનોમાં તિરાડો વચ્ચે ઉત્તરકાશીમાં (Uttarkashi) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના સિન્નર-શિરડી હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો છે. પાથરે નજીક ખાનગી પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ થઈ છે....
ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યપ્રધાન (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજયના તમામ ડીડીઓની મહત્વની કોન્ફરન્સ યોજાઈ હતી. પટેલે રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની એક...
વ્યારા: તાડકૂવામાં ફોરેસ્ટ મહિલા બીટગાર્ડનું રાત્રિના અરસામાં બે લાકડાચોરોએ ટાવેરા ગાડીમાં બેસાડી અપહરણ (Kidnapping) કર્યાની ઘટના પોલીસ (Police) ચોપડે નોંધાઈ છે. જો...
વ્યારા: વાલોડ બાદ વ્યારામાં વ્યાજખોરો (Usury) સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. વ્યાજખોરીની ત્રીજી ફરિયાદ સોનગઢમાં નોંધાઈ છે, જેમાં વ્યાજખોરે રૂ.૬૦ હજારની મુદ્દલ...
નવી દિલ્હી : 26 જાન્યુઆરી પહેલા જ દેશની રાજધાનીમાં આતંકીઓ (Terrorist) કોઈ ષડ્યંત્ર રચવા જઈ રહ્યા હતા. પરંતુ દિલ્હી પોલીસે (Delhi Police)...
નવી દિલ્હી: જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું 75 વર્ષની વયે નિધન (Death) થયું છે. જણાવી દઈએ કે શરદ યાદવને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં...
સુરત: તાતા ગ્રુપમાં (TATA Group) મર્જર પછી એર એશિયા એરલાઈન્સ 2019-20માં ટુ ટાયર સિટીમાં સર્વાધિક 200 %થી વધુ પેસેન્જર ગ્રોથ મેળવનાર સુરત...
સુરત: સુરત (Surat) જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળી હતી. જેમાં વેસુ (Vesu) ખાતા બનતા જિલ્લા પંચાયતના નવા ભવનમાં પર્યાવરણની જાળવણી માટે સોલાર...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ (Exam Form) ભરવા માટે એબીસી આઇડી ફરજિયાત કર્યું છે. પરંતુ કેન્દ્ર...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) અનેક કોલેજોએ (Colleges) પોતાની એકેડેમિક વેબસાઇટનું ડોમેઇન .com, .in, .coin, .edu અને .edu.in રાખ્યું છે....
અમદાવાદ: સ્વામિનારાયણ (Swaminarayan) અક્ષરધામ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણને અંજલિરૂપે રચાયેલા અને ભારતનાં પવિત્ર મૂલ્યો અને પ્રદાનો, મહાન આત્માઓ અને વ્યક્તિત્વો, પ્રચંડ પુરુષાર્થ...
સુરતઃ (Surat) વરાછા ખાતે બરોડા પ્રીસ્ટેજ પાસે ઘનશ્યામનગર વિભાગ 2 માં દુકાન અને ગોડાઉન (Shop And Godown) ધરાવતા તેલના હોલસેલ વેપારીને ત્યાં...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સૌથી મોટી સમસ્યા વાહનોના પાર્કિંગની (Parking of vehicles) ઉભી થઇ છે. અત્યાર સુધીમાં બનાવવામાં આવેલા રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ સહિતના...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) સ્ટેટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનના જ્યુડીશ્યલ મેમ્બર આઇ. ડી. પટેલ અને તેના સભ્ય ડૉ. જે. જી. મેંકવાનની બેંચે એક...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Election) માટે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ૭૧ નગરપાલિકાની ચૂંટણીઓ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress)...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
નવા વર્ષનો પ્રથમ તહેવાર ‘મકરસંક્રાંતિ’ ને ગુજરાતીઓ ‘ઉત્તરાયણ’ તરીકે ઉજવે છે. ‘ઉત્તરાયણ’ સુરતીઓનો માનીતો તહેવાર છે. તે દિવસે સવારે દાન-પુણ્ય કરી આખો દિવસ છાપરા-ધાબા પરથી પતંગ ચગાવી તેની ઉજવણી થાય છે. હવે તહેવારો એક દિવસ પૂરતા સીમિત રહી ગયા છે. પહેલાંના સમયમાં મનોરંજનનાં સાધનો ઓછાં હતાં, ત્યારે લોકો તહેવારોને મન મૂકીને માણતાં. સુરત કોટ વિસ્તારમાં ઉત્તરાયણની મજા કંઈ અલગ હોય છે. પહેલાંના સમયની વાત કરીએ તો, હજુ દિવાળીમાં ફટાકડાના ધૂમધડાકા માંડ શાંત થયા હોય, ત્યાં આકાશે પતંગો ચગવા માંડે. ડબગરવાડ અને ભાગળ પર માંજો ઘસવાનું શરૂ થઇ જાય. પહેલાં ભાર વગરનું ભણતર હતું. બાળકોને રમતગમત રમવાનો સમય મળતો હતો. ટી.વી., મોબાઈલ જેવાં સાધનો હતાં નહિ ત્યારે પતંગ ચગાવવા તે પણ એક રમત જ ગણાતી. ઉત્તરાયણના એક મહિનો આગળ અને એક મહિનો પાછળ પતંગો ચગતા. ઉત્તરાયણના આગળના દિવસે પતંગ પકડવા માટે મોટા વાંસ પર કાંટા લગાડી ઝંડુ બનાવવામાં આવે. રાત્રે પતંગના કન્ના બાંધી સ્ટોક કરી દેવામાં આવે. છોકરાઓ સવારે છ વાગ્યે છાપરા-ધાબા પર પતંગ ચગાવવા માટે ચઢી જતાં, સવારમાં કાઈપો.. કાઈપો..ના અવાજથી વાતાવરણ ગૂંજી ઊઠતું. છાપરા-ધાબા પર ચોળાની દાળનાં વડાં, તલના લાડુ અને બોર ખાવાની ઉજાણી ચાલતી. કપાઇને આવતા પતંગ ચગાવવાની મજા કંઈ અલગ હતી. પતંગ કપાઈ જાય ત્યારે દોરી કોઈ લૂંટી જાય ત્યારે તેઓને સુરતી સાંભળવા મળતી.
મોડી સાંજ સુધી આકાશ પતંગમય બની જાય. બીજા દિવસે પણ શાળામાં રજા રહેતી. ઉત્તરાયણના બીજા દિવસને ‘ઠિકરાત’ કહેવામાં આવે છે. પહેલાં ઓછા ખર્ચે તહેવારની ઉજવણી થતી હતી. આજે પણ કોટ બહાર રહેવા ગયેલા અસ્સલ સુરતીઓ ‘ઉત્તરાયણ’ની ઉજવણી તો કોટ વિસ્તારના ધાબા ઉપર કરે છે.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હિન્દુઓનું રક્ષણ કરવા તંત્ર કડક બને
ગુજરાતભરમાં તાજેતરમાં અશાંતધારા કાયદા હેઠળ હિન્દુઓને ઘણું જ સહન કરવાનું આવી રહ્યું છે. આ સમયે સરકાર પોતાનો ઇરાદો સ્પષ્ટ કરે! શું હિન્દુઓ ભારત છોડી બીજા દેશમાં રહેવા જાય? આપણું હિન્દુ રાષ્ટ્ર છે. સરકાર ધારે તે જગ્યાએ મંદિરો બનાવી શકે છે. (જયશ્રી રામ મંદિર અયોધ્યા) હિન્દુઓની મિલકતો લેવામાં વિધર્મીઓનો બદઇરાદો દેખાઇ આવે છે જ! ધાર્મિક સ્થળોની બાજુની જગ્યાઓ પણ ખરીદ કરવાની હિમ્મત કરે છે. જેથી હિન્દુઓને શરમજનક સ્થિતિમાં મૂકી દે છે. આ સરકાર જયારે સત્તાવિહોણી થશે ત્યારે ભાન થશે. શિખરજી આંદોલન શું સૂચવે છે? સરકારના મંત્રીઓ, અધિકારીઓ જાગો! હિન્દુઓના વિસ્તારમાં વિધર્મી મિલકતો લે તો તેને તરત જ સીઝ કરી દેવી. કડક કાયદો બનાવવો. વિધર્મીઓ સરકારની દરેક યોજનાઓનો લાભ લે છે. વકફ બોર્ડની જગ્યા સરકાર હસ્તક થઇ રહી છે. (સંપતિ) હિન્દુઓ અને તેની સંપત્તિની રક્ષા કરે તે આ સમયની માંગ છે.
સુરત – જવાહર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.