વલસાડ: ચોર લૂંટારાઓ પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તેમ વલસાડના છીપવાડમાં જાહેર માર્ગ પર બનેલા હનુમાન મંદિરમાંથી દાનપેટી ચોરી ગયા છે. ચોરીની...
નવી દિલ્હી: ત્રણ રાજ્યને લઈને આજે ચૂંટણી પંચે મોટી જાહેરાત કરી છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા...
સુરત: આખાય દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. ગુજરાતના પણ 14થી વધુ શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે. ઉત્તર ગુજરાતમાં...
નવી દિલ્હી: યુક્રેનની (Ukraine) રાજધાની કિવ (Kyvi) પાસે એક મોટો અકસ્માત (Accident) થયો છે. અહીં એક હેલિકોપ્ટર (Helicopter) બિલ્ડિંગ સાથે અથડાયા બાદ...
નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાઈ છે. ટીમ ઈન્ડિયાએ...
સુરત: સુરતના હજીરા વિસ્તારમાં મંગળવારે મધરાત્રે ચોંકાવનારી ઘટના બની છે. અહીં અવાવરું જગ્યામાં ખાડો ખોદી 14 વર્ષની કિશોરીની લાશ દફનાવવાનો પ્રયાસ થઈ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) રિથાલાના AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલે (MLA Mohinder Goyal) ગૃહમાં (assembly) લાંચ (Bribe) તરીકે મળેલી ચલણી નોટોના (Money) બંડલ...
સુરતના ઉમરવાડા વિસ્તારની ઘટના: નરાધમ ઘરમાં ઘુસી વારંવાર શરીર સંબંધ બાંધતો નરાધમ ઇકબાલ ખાન વિરુદ્ધ પરિણીતાએ સલબાતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી સુરત: સુરતમાં...
પ્રકૃતિની સમતુલા બગાડી તેની પવિત્રતા નષ્ટ કરી તેને બદલે પર્યાવરણને બચાવવું એ આપણા સૌની ફરજ છે. પ્રદૂષણનો આંક જીવસૃષ્ટિ માટે ઘાતક પુરવાર...
વૃન્દાવનમાં એક સંત અને તેમના થોડા શિષ્યો રહેતા હતા.એક શિષ્ય બિચારો મંદબુધ્ધિ હતો, પણ ગુરુ જે કહે તે બધી જ આજ્ઞા માથે...
ચૂંટણી જીતવાનું ભારતીય જનતા પક્ષનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં પ્રચંડ વિજય અને હિમાચલ પ્રદેશમાં ભયંકર પછડાટ પછી તેનું ધ્યેય...
‘ગણપતિ દૂધ પીએ છે’ તેવા સમાચાર દેશના ખૂણેથી ઊડયા અને એ જ દિવસની રાત્રિ સુધીમાં દેશમાં અને પરદેશમાં રહેતા મૂર્તિપૂજકો સુધી ફેલાઇ...
સુરત: જે ઉંમરે બાળકો રમકડાં સાથે રમતા હોય. મોબાઈલ સ્ક્રીન પર કાર્ટૂન જોતા હોય તે નાનકડી ઉંમરે સુરતના હીરાના વેપારીની દીકરીએ (Surat...
વિવારે નેપાળના પોખરા એરપોર્ટ નજીક એક વિમાન તૂટી પડ્યું અને તેમાં બેઠેલા તમામ ૭૨ લોકોના મોત થયા તે સાથે ફરી એકવાર વિમાન...
પંજાબ: પાકિસ્તાનની (Pakistan) પરિસ્થિતિ કંગાલ થઈ ગઈ છે. એક તરફ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ (PM Shabaz Sharif) ભારત (India) સાથે વાતચીત અને...
ગુજરાતમિત્ર’ની ‘દર્પણ’પૂર્તિમાં 18મી જાન્યુઆરી, 2023ના તમે જ્યારે આ લેખ વાંચતા હશો ત્યારે અમેરિકન સ્વપ્નું ધરાવતા તમારામાંના જેઓ અમેરિકાના બિઝનેસ અથવા વિઝિટર્સ વિઝા...
ઇલોન મસ્ક. આ માણસ દુનિયાના સેંકડો યુવાનોનો રોલમોડેલ છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત દરેક ઉદ્યોગ સાહસિકો ઈલોન મસ્ક જેવી સફળતા મેળવવા ધારે છે....
ઘણા ખરા પુરુષોના જીવનમાં એક તબક્કો એવો આવે છે જ્યારે જાતીય વિષયોમાં તેમનો રસ ઘટી જાય છે, જાતીય સુખ માણવાની તેમની કામનાઓ...
નવી દિલ્હી: ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Flight Emergency Landing) તેમજ દુર્ઘટનાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે હવે ફરી એકવાર હવામાં જ...
એક જૂની કહેવત છે. નેકી કર ઔર દરિયા મેં ડાલ. આજના સોશિયલ મીડિયાના યુગમાં આ કહેવતને થોડી બદલી નાખીએ. – કંઈ પણ...
ગયા વરસે ઇન્ડોનેશિયાના બાલી ખાતે ભારતને વરસ 2023 માટે G-20 રાષ્ટ્રસમૂહનું પ્રમુખપદ અને તેની સાથે આવતું યજમાનપદ સોંપવામાં આવ્યું. G -20 એક...
આગામી પેઢી પ્રસાર તંત્રમાં પોતાનાં શરીરની મદદે કેવી અદભૂત શક્તિ કેળવવાની છે તેનો અભ્યાસ નવાં સંચાર શક્તિનાં સંકેત આપી ચૂક્યું છે! મેસેચ્યુસેટ્સ...
કોરોના કાળ દરમ્યાન આપણે બધાએ અનુભવ્યું કે તાત્કાલિક સારવારનું શું મહત્ત્વ છે. આ મહામારી દરમ્યાન ઘણા પરિવારોએ લાચાર પરિસ્થિતિ પણ અનુભવી. કોરોના...
નવી દિલ્હી: સામાન્ય રીતે દર વર્ષે મકરસંક્રાંતિ પછી શિયાળની (Winter) અસર ઓછો થવા લાગે છે, પરંતુ આ વખતે પારો અને ધુમ્મસ (Fog)...
હેલો સર, મારી વાત જગદીશ સોની સાથે થઈ રહી છે?‘ જગદીશ સવારના હજુ ઓફિસ પહોંચ્યોને તરત અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો એટલે...
નવા વર્ષના પ્રારંભ સાથે બોલિવૂડના સ્ટાર કિડ્સ ચર્ચામાં છે. વર્ષ 2023માં અનેક સ્ટાર કિડ્સ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ એવા...
45-46 વર્ષ પહેલાં એમને પહેલી વાર રૂબરૂ મળ્યો ત્યારે એમના હોઠો પર જે મધુર સ્મિત જોયું હતું અદલોદલ એવું જ સ્મિત 92૨મા...
ભારતીયો નાગરિકત્વ છોડતા રહ્યા છે અને પશ્ચિમી દેશોમાં નાગરિક થઈને સપનું જોતા આવ્યા છે પણ છેલ્લા એક દાયકામાં ભારતની તાસીર બદલાઈ છે,...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસની (Congress) હારનું કારણ શોધવા માટે હાલમાં કેન્દ્રિય તપાસ સમિતિ ગુજરાતમાં આવી છે. આ કામગીરી દરમિયાન અચાનક જાગેલી...
નવી દિલ્હી: વર્ષ 2023નો તારીખ 17નો મંગળવારનો દિવસ પાકિસ્તાન માટે કાળો દિવસ હોય તેવી જાણકારી મળી આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની બદનામી...
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વલસાડ: ચોર લૂંટારાઓ પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તેમ વલસાડના છીપવાડમાં જાહેર માર્ગ પર બનેલા હનુમાન મંદિરમાંથી દાનપેટી ચોરી ગયા છે. ચોરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 15મી જાન્યુઆરીની રાત્રે આ ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ચોર ઈસમ લાંબો સમય સુધી મંદિર પાસે ઉભો રહે છે અને અનેકવારના પ્રયાસ બાદ ગ્રીલ તોડીને મંદિરની અંદરથી દાન પેટીની ચોરી કરે છે. ચોરીના આ સીસીટીવી ફૂટેજ જોતા તો એવું લાગી રહ્યું છે કે જાણે વલસાડમાં પોલીસ પ્રશાસન જ નથી. કડકડતી ઠંડીમાં પોલીસ રાત્રિ પેટ્રોલિંગ કરવાના બદલે ઊંઘી જતી લાગે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના છીપવાડમાં હનુમાન મંદિર આવેલું છે. અહીં ગઈ તા. 15 મી જાન્યુઆરીને વાસી ઉત્તરાયણની મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. ચોર ઈસમો મંદિરની બહાર રોડ પર લાંબો સમય સુધી ઉભા રહ્યાં હતાં, ત્યાર બાદ તક જોઈને મંદિરની ગ્રીલ તોડી હતી અને અંદર રાખેલી દાન પેટી લઈ ફરાર થઈ ગયા હતા.
CCTV: વલસાડમાં પોલીસ ચોકીની સામે આવેલા હનુમાન મંદિરમાંથી દાનપેટી ચોરાઈ#ગુજરાતમિત્ર #Valsad #Temple #THEFT pic.twitter.com/C3fVefjbBh
— Gujaratmitra (@Gujaratmitr) January 18, 2023
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
તમને જણાવી દઈએ કે છીપવાડ પોલીસ ચોકીની સામે જ હનુમાનજીનું મંદિર આવેલું છે. તેમ છતાં અહીં ગ્રીલ તોડીને દાનપેટી ચોરાઈ છે. ત્યારે સવાલ એ ઉભો થયો છે કે શું કડકડતી ઠંડીમાં પોલીસ ઊંઘી ગઈ હતી. પોલીસ ચોકીની સામે જ હનુમાન મંદિરમાંથી ચોરી થઈ અને પોલીસને ખબર પણ પડી નહીં. તો આ સમગ્ર વિસ્તારની સલામતી પોલીસ કેવી રીતે કરશે? આવા સવાલો ઉઠી રહ્યાં છે.
સેલવાસમાં વાછરડાની તસ્કરી નિષ્ફળ બનાવાઈ
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ સેલવાસના મસાટ વિસ્તારમાં વાછરડાની તસ્કરીની ઘટના સામે આવી છે. ગૌતસ્કરો વાછરડાને બેભાન કરી રસ્તા પરથી ઘસડીને વાહનમાં નાખે એ પહેલા જ એક ટ્રક ડ્રાઇવર સરદારજીની સતર્કતાને પગલે ગૌ તસ્કરી કરવા આવેલા લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
જાણકારી પ્રમાણે સેલવાસ મસાટના પાદરીપાડા પાસે એક વાડી જેવી પાર્કિંગની જગ્યા પર 4 થી 5 લોકો વિચરતા ઢોરો અને ગૌવંશોના વાછરડાઓને બેભાન કરી તેમને ગળા અને પગના ભાગે દોરડા વડે બાંધી જમીન પર ઢસડીને લઈ જતા હતા. આ દરમ્યાન એક ટ્રક ડ્રાઇવર સરદારજીએ તેમની ટ્રક પાર્કિંગ કરી હોઈ ત્યારે એમને કંઈ અજુક્તું લાગતા અજાણ્યા લોકોએ તેમની ટ્રકમાંથી ડીઝલ ચોરવાનો પ્રયાસ કરતા હોય એવું લાગતા તેઓ ટ્રકમાંથી ઉતરી જોતા અમુક લોકો ગાયના વાછરડાને જમીન પર ઢસડીને લઈ જતા હતા. આ ઘટના જોતા સરદારજીએ તુરંત ગૌતસ્કરો સાથે બાથ ભીડી વાછરડાઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં અન્ય લોકો પણ ભેગા થઈ જતાં વાછરડાને ઉઠાવવા આવેલા તસ્કરો ત્યાંથી કારમાં બેસી સેલવાસ તરફ ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરતા પોલીસની એક ટીમ પણ સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી ટ્રક ડ્રાઇવરનું નિવેદન લઈ આ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.