સુરતમાં છેલ્લાં બે ત્રણ વર્ષથી સોસાયટીઓમાં CC રોડ બનાવવાનો ક્રેઝ લાગ્યો છે. પરંતુ ઘણી સોસાયટીઓમાં CC રોડ બનાવતાં જુના રોડ કરતાં નવો...
વડીલો આપણા ઘરના પાયામાં હોય છે. જેમના ઘરમાં વડીલ પિતાની છાયા હોય તેઓ નસીબવાળાં હોય છે. વડીલો, પિતાની સ્વાભાવિક રીતે જ સંતાનો...
સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી સત્તા ભોગવતા ભાજપ પાસેથી ખરેખર સાંપ્રત સમયની યુવા પેઢી,જેમને રાજકારણમાં અંગતપણે રસ, રુચિ ધરાવતા હોય એવા સૌ કોઈ નવયુવાનો...
ઝેન ગુરુ બેનકેઈના આશ્રમમાં તેમનો એક જુનો શિષ્ય આવ્યો અને આવીને ગુરુજીને કહેવા લાગ્યો, ‘ગુરુજી, મારો ગુસ્સો મારા અંકુશમાં રહેતો નથી અને...
ટ્રમ્પ સામે જે આક્ષેપો ઘડાયા છે તેમાં સૌથી ગંભીર આક્ષેપ ન્યાયની પ્રક્રિયાને અવરોધવાનો છે. આ આક્ષેપ એટલા માટે ગંભીર છે કે આ...
ગયા મહિને મારા જાણીતા બે ઘરડા ભારતીયોનું અવસાન થયું. એક મુંબઈમાં, બીજા બેંગલુરુમાં. બંને જીવનમાં નેવું વટાવી સાલના અંતમાં હતા. એક ઉદયપુરના...
500 કિલોમીટરનો ઘેરાવો અને 50 કિલોમીટરની આંખ એનાથી જ બિપોરજોય વાવાઝોડાની ભયાનકતા સાબિત થાય છે તેનાથી વિશેષ કહેવા જેવું કંઇ નથી. હાલમાં...
ગાંધીનગર: (Gandhinagar) આગામી અષાઢી બીજ, મંગળવાર, 20મી જૂને અમદાવાદમાં (Ahmedabad) યોજાનારી ૧૪૬મી જગન્નાથ રથયાત્રા (Rath Yatra) શાંતિ, સલામતી સાથે અને કોઈ જ...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં વઘઇ નજીક ગીરાધોધ (Gira Dhodh) ખાતે ફરવા આવેલા 19 સુરતી (Surti) પ્રવાસીઓ (Tourist) ઉપર મોટા કદની મધમાખીઓના ઝુંડે...
સુરત: (Surat) આઇઆઇટી ગુવાહાટીએ રવિવારે જેઇઇ એડવાન્સનું રિઝલ્ટ-2023 (JEE Advance Result) જાહેર કર્યું છે. જેમાં સુરતી વિદ્યાર્થીએ (Studant) બાજી મારી છે. સુરતનો...
સુરત: (Surat) ગુજસીટોકનો આરોપી સજ્જુ કોઠારીનો (Sajju Kothari) પુત્ર તથા લિસ્ટેડ જુગારી આરીફ કોઠારીના પુત્રને રાંદેર પોલીસે (Police) મહેન્દ્રા કંપનીની “થાર”ફોર વ્હીલ...
ઘેજ: (Dhej) ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ ચડ્ડી બનિયાન ધારી તસ્કરો (Thief) ત્રાટકયા હતા. જેમનો હોમગાર્ડ જવાનોએ સતર્કતા દાખવી પીછો કરતા તસ્કરો...
પારડી: (Pardi) વલસાડ તાલુકાના હરિયા ગામમાં રહેતા 47 વર્ષીય કેરીના વેપારી (Mango Trader) પારડી માર્કેટમાં (Pardi Market) ઘરેથી આવ્યા બાદ પારડી રેલવે...
નવી દિલ્હી : એશિયા કપ 2023ની (Asia Cup ) તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી 17 જુલાઈ સુધી હાઈબ્રિડ...
પલસાણા: (Palsana) ગંગાધરા ગામમાં દંપતિ વચ્ચે ઘરકામ બાબતે ઝગડો થતાં પતિએ ધક્કો મારતા માથામાં ગંભીર ઇજાના કારણે પત્નીનું (Wife) મોત થયું હતું....
બનાસકાંઠા : ગુજરાતના (Gujarat) 100થી પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બનાસકાંઠાના (Banaskantha) ધાનેરા...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (Wrestling federation of india) ભૂતપૂર્વ ચીફ બ્રિજ ભૂષણ સિંહ સામે શરૂ થયેલું કુસ્તીબાજોનું (Wrestlers) પ્રદર્શન દરરોજ...
અમદાવાદ : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા (Ratha Yatra) 20 જુનના રોજ નીકળવાની છે. ગુજરાતની (Gujarat) સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળવાની છે....
સુરત: સુરતમાં (Surat) મોબાઈલ સ્નેચરો (Mobile Snatchers) બેફામ બન્યાં છે. રવિવારે વહેલી સવારે કોઈ પણ જાતના ડર વગર મોબાઈલ સ્નેચરોએ મોબાઈલ સ્નેચિંગની...
મુંબઇ: સની દેઓલનો પુત્ર (Sunny deol) અને ધર્મેન્દ્રનો (Dharmendra) પૌત્ર કરણ દેઓલ (Karan deol) દ્રિશા આચાર્ય (Drisha acharya) સાથેના સંબંધોને લઈને છેલ્લા...
બિહાર: યુપી બિહારમાં (UP-Bihar) ગરમીએ છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. બિહારના 35 જિલ્લાઓ આકરી ગરમીની ચપેટમાં છે અને જિલ્લા વહીવટીતંત્ર...
રાજસ્થાન: ચક્રવાતી તૂફાન બિપોરજોય (Biporjoy) ગુજરાતમાં (Gujarat) તબાહી મચાવ્યા પછી હવે રાજસ્થાનમાં (Rajasthan) તબાહી મચાવી રહ્યું છે. ધણાં જિલ્લાઓમાં છેલ્લાં 24 કલાકથી...
મુંબઈ: પ્રભાસની (Prabhas) ફિલ્મ આદિપુરૂષ (Adipurusha) 16 જુનના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ આદિપુરૂષ રિલીઝ થવાની સાથે જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી....
કચ્છ: ગુજરાત (Gujarat) પરથી બિપોરજોય વાવાઝોડું (Storm) પસાર થઈ ગયું છે. વાવાઝોડા પછી પણ ધણાં વિસ્તારોમાં વરસાદી (Rain) ઝાપટાં વરસી રહ્યા છે....
નવી દિલ્હી: સુપૌલ (Supaul) જિલ્લામાં શનિવારે મધ્યરાત્રિએ બે લોકોની સરેઆમ ગોળીમારી હત્યા (Muder) કરવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં સનસની મચી ગઈ...
નવી દિલ્હી: જમ્મુ કશ્મીર (Jammu Kashmir) અને લદ્દાખમાં (Ladakh) છેલ્લાં 24 કલાકમાં છ વાર ભૂકંપનાં (Earthquake) આંચકાનો અનુભવ થયો હતો. જમ્મુ કશ્મીરમાં...
નવી દિલ્હી: આજકાલ લોકોમાં રોડ ટ્રીપનો (Road trip) ક્રેઝ વધારો જોવા મળી રહ્યો છે. લોકો ટ્રેન કે વિમાનને બદલે રોડ ટ્રીપ પર...
નવી દિલ્હી: પ્રયાગરાજના (Prayagraj) પ્રખ્યાત ઉમેશ પાલ ગોળીબાર કેસમાં (Umesh pal murder case) નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે (Police) આજે બીજી...
અમદાવાદ: જમ્મુ-કશ્મીરમાં નકલી ડ્રાઈવિંગ લાઈસન્સનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગર RTOમાં કામ...
વલસાડ: (Valsad) સોશિયલ મીડિયા (Social Media) પર સાયબર બુલિંગની પણ અનેક ઘટનાઓ રોજબરોજ બનતી રહેતી હોય છે. જેમાં ઘણી વખત સરકારી કર્મચારીઓ...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
સુરતમાં છેલ્લાં બે ત્રણ વર્ષથી સોસાયટીઓમાં CC રોડ બનાવવાનો ક્રેઝ લાગ્યો છે. પરંતુ ઘણી સોસાયટીઓમાં CC રોડ બનાવતાં જુના રોડ કરતાં નવો બનાવાયેલો રોડ 6થી 9 ઈંચ ઊંચો બનાવી દેવાય છે, જેના કારણે જુના બાંધકામવાળાં મકાનોના કમ્પાઉન્ડ લેવલ બહારના રોડ કરતા નીચા જતા રહે છે. આવાં મકાનોવાળાને રોડ ઊંચો થતાં કમ્પાઉન્ડ લેવલ ઊંચું કરાવવા મોંઘવારીને કારણે જંગી ખર્ચ કરવો પડે છે. આજે મોટા ભાગના મધ્યમ ગરીબ વર્ગનાં પરિવારો આવો ખર્ચ કરી શકતા નથી. યા તો દેવું કરી કરવું પડે છે. આવાં પરિવારોને ખોટા ખર્ચના ખાડામાં ન ઉતારતા જ્યાં CC રોડ બનાવવાનો હોય ત્યાં SMC દ્વારા એન્જીનિયરીંગ સર્વે કરાવીને રોડ લેવલ મેઈનટેઈન કરાવવું જરૂરી બને છે.
આ ઉપરાંત જે શેરી કે સોસાયટીમાં CC રોડ બનાવવાનો હોય તેની આજુબાજુની શેરી અને રસ્તાના લેવલ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી બને છે. નહીં તો ચોમાસામાં જે તે શેરીનું લેવલ ઊંચું જવાને કારણે આજુબાજુની શેરીઓ અને રસ્તાઓ ઉપર વરસાદી પાણીનો જંગી ભરાવો થશે. આવું હાલ ઘણી જગ્યાએ થઈ રહ્યું છે. ખાસ કરીને વેસ્ટ ઝોન વિભાગમાં જ્યાં જ્યાં વાઈડ ડીઝાઈનર ફૂટપાથો પાંચને બદલે પંદર પંદર ફૂટની બની છે એની આજુબાજુના રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થાય છે. આ માત્ર ફૂટપાથનો દાખલો છે. CC રોડ દ્વારા તમામ સોસાયટીના રસ્તાઓ ઊંચા ચડાવશો તો નીચા રહી ગયેલા વિસ્તારો જળબંબોળ થવાની નોબત આવશે એનું ધ્યાન રાખજો.
સુરત -જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વાતવાતમાં રાજકારણ
દિલ્હીની ઘટના બાદ તરત જ રાબેતા મુજબ તેને કોમી અને રાજકીય રંગ આપવાનું ચાલુ કરાવી દેવાયું. કેજરીવાલે એ ઘટનાને દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી. ન્યૂઝ ચેનલો અને સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ તેજાબી બની ગયા. એક ખૂબ કરુણ અને આઘાતજનક ઘટનામાંથી પોલિટિકલ માઈલેજ ખાટી જવાની કવાયત શરૂ થઇ ગઇ. હકીકતમાં પોલીસની નિષ્ફળતા અને લવ જેહાદ બંને મુદ્દા ખોટા હતા. આનો વ્યક્તિગત હત્યાનો બનાવ હતો. આ ઘટનામાં બે પાત્રો વચ્ચેના પ્રેમ સંબંધમાં પડેલી તિરાડને કારણે બની હતી. વળી આઘાતજનક તથ્ય એ છે કે આપણે ત્યાં પ્રેમ સંબંધને કારણે મોટા ભાગના કિસ્સામાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ધર્મના હોય છે. ચિંતકો સરસ મજાની વાત કહે છે. પ્રેમ એ તો સર્વસ્વ અર્પણ કરી દેવાની તપસ્યા છે.
સાચા પ્રેમમાં અપેક્ષા ન હોય. તેમાં આધિપત્ય ભાવ ન હોય આ વાત સાચી છે. પણ પ્રેમ અને માનવમન બંને ખૂબ જટિલ છે. માનવમનમાં એટલે કે પ્રેમમાં મનમાં ધરબાયેલા ઇર્ષ્યા, ક્રોધ, અહમ, અવિશ્વાસ હતાશા અને આધિપત્ય ભાવ જેવી લાગણીઓ જયારે હાવી થઇ જાય છે ત્યારે પ્રેમ પ્રેમ નથી રહેતો ભુલાઈ જાય છે અને તેનો કરુણ અંજામ આપે છે અને એમાં વ્યક્તિગત કારણો જવાબદાર હોય છે. આવી ઘટનાઓ પીડાદાયક છે. સમાજ માટે આત્મચિંતનનો અવસર હોવો જોઈએ. તેને બદલે રાજકીય ચશ્માથી નિહાળવાની વૃત્તિ અને પ્રવૃત્તિ યોગ્ય નથી અને રાજકારણમાં ગળાડૂબ રહી શું જો પીડિતાઓને ચિત્કાર દબાઈ જશે. સમાજ અને દેશ સામાજિક, નૈતિકતાનાં અધ:પતન તરફ ધકેલાતો રહેશે.
ગંગાધરા- જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.