નવી દિલ્હી: સનાતન (Sanatan) ધર્મમાં નવરાત્રીનું (Navratri) ખુબ મહત્ત્વ છે. હિન્દુઓ દ્વારા તેની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. શારદીય નવરાત્રી દરમિયાન જગતજનની...
સુરત: સુરત શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું પુરું થયું છે. છેલ્લાં એકાદ અઠવાડિયાથી વરસાદ બંધ થયો છે અને ભાદરવા મહિનાની ભારે...
સુરત(Surat) : છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમયથી સુરત શહેરમાં રખડું કૂતરાંઓએ (StrayDog) કહેર વરસાવ્યો છે. આ રખડતાં ભૂખ્યા વરુ જેવા કૂતરાંઓ...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે બુધવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. EDએ આ દરોડા...
નવી દિલ્હી(NewDelhi): મુસાફરો (Passangers) માટે રેલવે (Railway) તરફથી એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય રેલવે (IndianRailway) હવે મુસાફરો માટે વંદે ભારત સ્લીપર ટ્રેન (VandeBharatSleeperTrain) શરૂ...
વડોદરા: છેલ્લા અનેક વર્ષોથી જાણે કાગડાઓ નામશેષ થઈ ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. વડોદરા શહેર મા માત્ર વિશ્વામિત્રી નદીના કિનારે જૂજ...
વડોદરા: સમા વિસ્તારમાં આવેલા તળાવ સામે અર્થ ઇઓન કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાનું ઝડપાયું હતું. ડમી ગ્રાહકે અંદર પહોંચી છુપી રીતે મિસકોલ...
વડોદરા: શહેરના સયાજીબાગ ના જોય ટ્રેન ખાતે 2 દિવસ અગાઉ દુર્ઘટના ઘટી હતી જેને લઈને મહિલાએ હાથ ગુમાવવો પડ્યો હતો. આ ઘટના...
સુરત(Surat) : શહેરના હરીપુરા (Haripura) હાડીધોયા શેરીના એક મકાનના બીજા માળે વહેલી સવારે અચાનક ધુમાડો નીકળતો દેખાતા પાડોશીઓએ ફાયર વિભાગને જાણ કરતા...
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપની મુસીબતો વધી રહી છે. જૂની પેન્શન સ્કીમ (OPS) ને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે રવિવારે...
નવી દિલ્હી: સિક્કિમમાં મધરાત્રે તબાહી સર્જાઈ છે. અહીં વાદળ ફાટવાના લીધે ભયાનક પૂર આવ્યું છે. આ ભયાનક પુરમાં ભારે ખાનખરાબી સર્જાઈ છે....
કપરા કોરોનાકાળ પછી મનોરોગીઓમાં માનસિક બીમારીઓનાં અપલક્ષણો અને તેના કારણો ખૂબ જ વધી જવાનાં અનેકો કિસ્સાઓ બહાર આવી રહ્યા છે અને /અથવા...
પ્રધાનમંત્રી મોદી દ્વારા ચાર-પાંચ દિવસ પહેલાં જ આધુનિક સુખ સગવડ ધરાવતી રીવોલ્વીંગ બેઠકોવાળી નવ વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી....
જી-૨૦ પછી એક નવો જ વળાંક ટુડો જી આપી ગયા. ભારત સાથેની ગદ્દારી વિશ્વમાં ભારતનું માન વધ્યુ અને સમુ સૂતરું પાર પડી...
એક અમીર શેઠને ડોકટરે કહ્યું, ‘તમારી પાસે જીવનમાં હવે છ મહિના જેટલો જ સમય છે. જેમ જીવવું હોય તેમ જીવી લો, જે...
બિહાર સરકારે આખરે તેના જાતિ સર્વેક્ષણનાં પરિણામો જાહેર કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટે અગાઉ ઘોષણા કરી હતી કે જ્યાં સુધી બંધારણીય અધિકારોનો ભંગ...
ગુજરાતની ગરબે ઘૂમતી નાર હાથના હિલોળે અને પગની થાપે લળી લળી ગીતો ગાય છે. ‘નાગણીઓનો રાફડો કેસરિયા લાલ… મેલો તમારા સાપને, રમવા...
બિહારની નીતિશ કુમાર સરકારે જેની ઘણી પ્રતિક્ષા થઇ રહી હતી તેવા જ્ઞાતિ આધારિત સર્વેના આંકડાઓ બહાર પાડી દીધા છે અને આ જ્ઞાતિ...
સુરત: (Surat) સુરતમાં ફરી એકવખત બાળકને ડોગ બાઈટનો (Dog Bike) કિસ્સો સામે આવ્યો છે. પર્વત ગામનો માંડ 2 વર્ષનો બાળક રખડતાં કૂતરાંનો...
સુરત: (Surat) અડાજણ સહિતના આસપાસના વિસ્તારમાં રહેતા 4 જણાને પાલનપુર પાટીયા ખાતે રહેતા ગાંધી પરિવારે પોર્ટુગીસમાં યુરો ચલણમાં રોકાણ કરીને છ મહિનામાં...
વડોદરા: ગુજરાતમાં (Gujarat) નવરાત્રિનો (Navratri) અનોખો જ આનંદ જોવા મળે છે. 15 ઓક્ટોબરથી નવલી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે છેલ્લા...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણની નાનાઝ હોટલ (Hotel) (ન્યૂ નટરાજ ગેસ્ટ હાઉસ)નું લાયસન્સ (License) પર્યટન વિભાગે (Department of Tourism) તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી...
વડોદરા: શહેરના (Vadodara) અલકાપુરી વિસ્તારમાં સ્પા (Spa) સેન્ટરના સંચાલકે નોકરી કરવા માટે યુવતીને વડોદરા બોલાવ્યા બાદ રાત્રે તેના પર બળાત્કાર (Rape) ગુજાર્યો...
અમદાવાદ: ગુજરાત (Gujarat) મુખ્યમંત્રી કાર્યાલયમાં (CM Office) આઠ-દસ વર્ષથી નિવૃત (Retired) થયેલા અધિકારીઓ-કર્મચારીઓ (Employee) અડીંગો જમાવી બેઠા છે. સરકારના મોટાભાગના વિભાગોમાં અગત્યની...
નવી દિલ્હી: જેણે આ વર્ષની શરૂઆતમાં તુર્કીયે અને સિરીયામાં થયેલા ધરતીકંપોની આગાહી (Prediction) કરી હતી તે ડચ સંશોધકે જણાવ્યું છે કે પાકિસ્તાન...
નવી દિલ્હી: ભારતના (India) ચંદ્રયાન-3ની (Chandrayaan-3) સફળતાના નાદો સમગ્ર વિશ્વમાં જોવા મળ્યા હતા. પરંતુ જે પાકિસ્તાન (Pakistan) ચંદ્રયાન-3 વિશે ખોટી વાતો કરી...
નવસારી: (Navsari) નવસારીના વ્યાજખોરે વલસાડના યુવાનની કાર (Car) ગીરવે (Mortgage) લીધી હતી. યુવાને વ્યાજખોર પાસે લીધેલી રકમ વ્યાજ સહીતની રકમ ચુકવવાની તૈયારી...
બનાસકાંઠા: હાલ અંબાજી (Ambaji) મંદિરે ભાદરવી પૂનમના મેળાને કારણે ભારે સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. એવામાં અંબાજી મંદિરના પ્રસાદ (Prasad) મોહનથાળને...
નવી દિલ્હી: ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'(Tarak Mehata Ka Oolta Chasma) ફેમ શૈલેષ લોઢાએ શો છોડી દીધા બાદ ફરી શોને લઈને ટિપ્પણી...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ (School) ઇદના તહેવાર નિમિત્તે સ્કૂલમાં નમાઝ (Namaz) પઢાવવા મામલે વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં બાળકોને નમાઝ પઢાવતો...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નવી દિલ્હી: સનાતન (Sanatan) ધર્મમાં નવરાત્રીનું (Navratri) ખુબ મહત્ત્વ છે. હિન્દુઓ દ્વારા તેની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. શારદીય નવરાત્રી દરમિયાન જગતજનની જગદંબાના નવ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા અને આરાધના કરવામાં આવતી હોય છે. આ વખતે શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થાય છે અને નવરાત્રીના પહેલાં જ દિવસે સુર્યગ્રહણ છે. આ સુર્યગ્રહણ (Solar Eclipse) 14 ઓક્ટોબરે રાત્રે 8 વાગીને 34 મિનિટે શરૂ થશે અને રાત્રે 2 વાગીને 25 મિનિટે તેનું સમાપન થશે. ચાલો જાણીએ સૂર્યગ્રહણની નવરાત્રી અને વિવિધ 12 રાશિઓ પર શું અસર થસે.
નવરાત્રી પર સુર્યગ્રહણની અસર
સુર્યગ્રહણની નવરાત્રી પર ખરેખર કોઇ અસર નહીં પડે. નવરાત્રીના પહેલાં દિવસે સારી રીતે ઘટસ્થાપના કરી શકાશે. કેમકે રાત્રે 2 વાગીને 25 મિનિટે સૂર્યગ્રહણ પુરું થઇ જાય છે, તેથી નવરાત્રી પર તેની કોઇ અસર નહીં પડે. સાથે બધા શુભ કાર્યોની શરુઆત પણ કરી શકાશે.
શારદીય નવરાત્રી આ રાશીઓ માટે લાભદાયી રહેશે
મેષ: આ શારદીય નવરાત્રી મેષ રાશિના લોકોને આર્થિક લાભ કરાવી શકે છે. આ દરમિયાન મા દુર્ગાના આશિર્વાદથી મેષ રાશિવાળા લોકોના બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને સ્વાસ્થયમાં પણ સુધારો થશે. ઉપરાંત આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઇને આવશે, જે ખુબ જ શુભ માનવામાં આવી રહ્યું છે.
વૃષભ: આ શારદીય નવરાત્રી વૃષભ રાશિના લોકો માટે ખુબ જ શુભ માનવામાં આવી રહી છે. વિધ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં લાભ મળશે. નોકરી કરવાવાળાનું પ્રમોશન થઈ શકે છે. ઉપરાંત નવો બિઝનેસ કરવાવાળાને પણ લાભ થઈ શકે છે.
સિંહ: આ શારદીય નવરાત્રી સિંહ રાશિના લોકો માટે ખુબ જ શુભ રહેવાની છે. જો તમે નવી નોકરીની તલાશમાં છો તો જલ્દી જ તમને તમારી મનપસંદ નોકરી મળી શકે છે. લગ્નના પ્રસ્તાવો પણ મળવાના શરૂ થશે.
તુલા: આ શારદીય નવરાત્રી તુલા રાશિના લોકો માટે ખુશખબરી લઈને આવશે. મનપસંદ નોકરીનો પ્રસ્તાવ મળશે. સારા સમાચાર મળી શકે છે. તમને સકારાત્મક પરિણામો મળશે.