આણંદ: આજે સાંજે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદના નેતા પ્રવીણભાઈ તોગડીયાએ આણંદની મુલાકાતે આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ વડોદરા અને આણંદ થઈ તેઓ...
નડિયાદ: વસો તાલુકાના બામરોલી ગામમાં રહેતાં અને વસો પોલીસમથકમાં જી.આર.ડી સભ્ય તરીકે ફરજ બજાવતાં યુવકે પોતાની પત્નિ સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો...
વડોદરા: મહાનગરપાલિકાએ વનીકરણ કરવા આપેલા 46 ગ્રીન બેલ્ટ પ્લોટમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી. શહેરના સાંસદ ને લેડીસ ક્લબના નામે પ્લોટ...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic problem) હલ થાય એ માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન (Mass transportation)ની સુવિધા શરૂ કરવામાં આવી છે....
મહીસાગરમાં સંતરામપુરમાં ધોળા દિવસે એક મકાનમાં ગર્ભપાત કરાવાતો હોવાના વીડિયો બાદ પાટણના સિદ્ધપુરમાં તાવડિયા ગામની સીમમાં ઝાડી નજીક એક પ્લાસ્ટિકની બોટલમાંથી 13...
સુરત શહેરના કુખ્યાત ગેંગસ્ટર સુરેશ ઉર્ફે સૂર્યા મરાઠીની હત્યા કેસમાં નાસતા ફરતા આરોપીની ગુજરાત એટીએસે અમદાવાદમાંથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. ૨૦૧૫ માં સ્થપાયેલી આ ભક્તિ કવિ નરસિંહ મહેતા...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે ડિસેમ્બરમાં યોજાનાર છે ત્યારે આમ આદમી પાર્ટી, ઔવેસીની પાર્ટીની ઉપરાંત હવે એનડીએના કટ્ટર વિરોધી મમતા દીદીની ટીએમસીની...
ઓલિમ્પિકમાં સ્પોર્ટસ ઇવોલ્વ થઈ રહ્યું છે અને તેમાં મહત્ત્વનો ભાગ ટૅક્નોલોજી ભજવી રહી છે. ટૅક્નોલોજી ધરમૂળથી બદલાઈ રહી છે. ભારતીય દર્શકો ઓલિમ્પિક...
જેમાં આશરે ત્રણ કરોડ ભાવિકો ભાગ લેવાના હતા તે કાવડયાત્રા સુપ્રિમ કોર્ટની દરમિયાનગીરીને કારણે બંધ રાખવાની ઉત્તર પ્રદેશની સરકારને ફરજ પડી છે,...
અત્યારે ખેડ વાવણીની ઋતુ છે પણ માત્ર ખેડૂતો જ સમજી શકે એવી એક સમસ્યા છે તેની પર ધ્યાન દોરું છું. પહેલાંના સમયમાં...
તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે પોતાના અણઘડ વહીવટથી બગડેલી છબી સુધારવા મંત્રીમંડળનું વિસ્તરણ કરી પોતાના નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. ‘ગુજરાતમિત્ર’ તા. 10/7...
સાહિત્યસમ્રાટ સ્વ. પી.કે. અત્રેનું મરાઠી નાટક ‘તો મી નવ્હેચ’ના સળંગ 1500 પ્રયોગ મુંબઇમાં થયા. નાટકનો નાયક લખોબા લોખંડે, અલગ પ્રકારની આઠ આઠ...
કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરોના મોંઘવારી ભથ્થાં પર ગયા વર્ષથી રોક લગાવી દેવાઇ હતી. જાન્યુ. 20, જુલાઇ 20 અને જાન્યુ....
આદિ માનવ જંગલમાં ભટકતો ત્યારે જંગલી સર્પ ડંખ દેવાથી મૃત્યુ નિપજતું. સર્પથી ડરીને એણે પથ્થરમાં સર્પની આકૃતિ કોતરીને પૂજા કરવા લાગ્યો. સમયાંતરે...
ડો શાહ એક સફળ માનસશાસ્ત્રી. તેમની પાસે એક હતાશ નિરાશ બહેન આવ્યાં. થોડો જાણીતો ચહેરો લાગ્યો અને પુછતાછ કરતાં જૂની ઓળખાણ નીકળી....
ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનીસ્તાનમાં તાલિબાનોએ કરેલી હત્યાએ ભારત માટે મોટો પડકાર બની શકે તેવી છેલ્લામાં છેલ્લી કટોકટી આપણા ધ્યાન પર...
આપણે કાયમ માટે આપણા ગમા-અણગમાને આધારે કોઈ પણ માણસનું મૂલ્યાંકન કરતાં હોઈએ છીએ. આપણને ગમતી વ્યકિતના જીવન અને વ્યવહારમાં એકસો વાંધા હોય,...
ભારતના રાજકારણમાં અપરાધી તત્વોની બોલબાલા એ હવે કોઇ નવી વાત રહી નથી. આઝાદી પછી થોડા વર્ષો સુધી ભારતનું રાજકારણ કંઇક સ્વચ્છ રહ્યું,...
સિંગવડ: સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કોરોના મહામારી ના કારણે શાળાઓ ચાલુ છે પરંતુ શૈક્ષણિક કાર્ય શાળાઓમાં બંધ હોવાના કારણે દાહોદ જિલ્લા પ્રાથમિક...
હાલોલ: હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે આવેલ સાઈબાબા મંદિર પાસે વ્યાજે આપેલ પૈસાની લેતીદેતીમાં બે યુવાનો વચ્ચે તકરાર થતા વ્યાજે પૈસા આપનાર...
જાંબુઘોડા: જાંબુઘોડા કોર્ટ બિલ્ડિંગ ની પાછળ આવેલ સૂખી નદીના પટમાં કોઈ અજાણી માતા દ્વારા અંદાજિત ચારથી પાંચ મહિના નો ગર્ભ ને ત્યજી...
શહેરા: શહેરા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતાને બે વર્ષ માટે જિલ્લામાંથી તડીપાર કરવા માટે હુકમ થતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામી છે....
આણંદ: ગત જુન માસમાં ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે એક યુવક સાથે બનાવટી લગ્ન કરીને રોકડ, સોના-ચાંદીના દાગીના કપડાં વગેરે લઈને ફરાર થઈ...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા માવાની કરણ માટે જે દત્તક આપવામાં આવ્યા છે તેમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી સંસ્થાઓએ પોતાના આર્થિક...
વડોદરા : હવામાન વિભાગે વરસાદની આગાહી સાચી પડી હતી.શહેરમાં બે દિવસથી મેઘરાજા વરસે છે થોડી ક્ષણો માટે રસ્તા ભીના કરીને પાછા બંધ...
વડોદરા : વડોદરામાં પાણી લાઈન લીકેજની સમસ્યા તંત્રના માથાના દુખાવા સમાન બની હોય તેમ એક બાદ એક જગ્યાઓ પર પાણીની લાઈનોમાં લીકેજની...
વડોદરા: એસઓજીની પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પ્રકરણમાં તપાસ અિધકારી નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકી પાસેથી આંચકીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ...
વડોદરા: એસઓજીની પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પ્રકરણમાં તપાસ અિધકારી નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકી પાસેથી આંચકીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જોકે સોમવારે નવા 24 કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે છેલ્લા...
ઉત્તર પ્રદેશ ના Bareilly જિલ્લામાં પાણીની ટાંકી બનાવવાના કામ દરમિયાન કબ્રસ્તાનની જમીન ખોદતા માનવ અવશેષો બહાર આવતા ભારે બવાલ મચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા અને બાંધકામ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા તાત્કાલિક પોલીસ અને પ્રશાસનને સ્થળ પર બોલાવવામાં આવ્યું હતું.
માહિતી મુજબ, વિસ્તારમાં પાણી પુરવઠાની સમસ્યા દૂર કરવા માટે પાણીની ટાંકી બનાવવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ખોદકામ દરમિયાન જમીનમાંથી હાડકાં અને માનવ અવશેષો બહાર આવવા લાગ્યા. આ ઘટના સામે આવતા જ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને કામ તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠી હતી.
સ્થાનિક સમુદાયના લોકોનો આક્ષેપ છે કે સંબંધિત વિભાગે કબ્રસ્તાન વિસ્તારની ઓળખ હોવા છતાં યોગ્ય તપાસ કર્યા વગર જ બાંધકામ શરૂ કરી દીધું હતું. જેના કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું લોકોનું કહેવું છે. લોકોનું માનવું છે કે આવા સંવેદનશીલ સ્થળે કોઈપણ વિકાસ કામ શરૂ કરતા પહેલા સમુદાય સાથે ચર્ચા કરવી જરૂરી હતી.ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું હતું અને સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી હતી. પ્રશાસન દ્વારા ખોદકામની કામગીરી તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
પ્રાથમિક માહિતી મુજબ બહાર આવેલા અવશેષો જૂના કબ્રસ્તાનના હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રશાસને ખાતરી આપી છે કે આગળનું કોઈપણ કામ સ્થાનિક લોકો અને સમુદાયના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા બાદ જ કરવામાં આવશે.
આ ઘટનાએ વિકાસ કાર્યો દરમિયાન ધાર્મિક સંવેદનશીલતા અને સ્થળની પૂર્વ તપાસ કેટલી જરૂરી છે તે મુદ્દે ફરી પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ નજર રાખી રહી છે અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.