આપણા કહેવાતા કથિત આરાધ્યદેવની સાધના કરવાથી કે પૂજા અર્ચના, કથા કિર્તન કરવાથી આપણી લાચારી, બરબાદી અને આફતો કયારેય દૂર થવાની નથી. આપણી...
21મી સદીના કહેવાતા મહાન યોગગુરુ બાબા રામદેવજીનું માથું એટલા માટે દુખે છે કે તાજેતરના કોરોના વાયરસના ઉપદ્રવ સામે જેમ ઇશ્વર અલ્લાહ ગોડની...
ઈન્ટરનેટ પર એક ન્યુઝ વાંચ્યા કે અમેરિકાના એક ડીજીટલ આર્ટીસ્ટ બીપલને તેમની કલાકૃતિના ૬૯ મિલિયન ડોલર મળ્યા.સ્વાભાવિક કુતૂહલ થયું કે એવું તે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2024 ની લોકસભાની ચૂંટણી જીતવી હશે તો ભારતીય જનતા પક્ષ માટે ચાવીરૂપ રાજયોનું શાસન સુધારવાનું ખૂબ મહત્ત્વનું છે....
આમ તો પત્રકારત્વની સ્કુલમાં એવી તાલીમ મળે છે કે આપણે લોકોના પ્રશ્નનો અવાજ થવાનું છે, જેના કારણે એક લિખિત છાપ પત્રકારના મન...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ની સારવાર માટેની માર્ગદર્શિકામાં ફેરફાર કર્યો છે અને જણાવ્યું છે કે લક્ષણ વગરના દર્દીઓએ હવે...
મા કુરેશીએ મુખ્ય ભૂમિકા કરવા ઘણી રાહ જોવી પડી છે. પણ ‘મહારાની’ વેબસીરિઝમાં આવતાંની સાથે જ તે છવાઇ ગઇ છે. હુમાનો અભિનય...
વન, ટુ, થ્રી, ફોર અને હવે ફાઇવ!! આપણે કોઈ આંકડા નથી ગણી રહ્યાં, પણ આજકાલ 5G નેટવર્કની ચર્ચા જાેરમાં ચાલી રહી છે. ...
વર્ક ફ્રોમ હોમ કે પછી ઑફિસ… અવઢવમાં મૂકી દે એવો યક્ષ પ્રશ્ન છે આ… દોઢેક વર્ષ થવા આવ્યું પ્રથમ લોકડાઉનને. શરૂઆતમાં બધાંએ...
એક કંપનીના પ્રમોટરની વાત કરું. સવારે દેશના વિવિધ ભાગમાં ચાલતા કંપનીના પ્રોજેક્ટસનો રીવ્યુ કરવાનું ચાલુ કર્યું. અગિયાર વાગ્યાથી મીટિંગ્સ શરુ થાય. આખા...
દેશના ડિપ્લોમેટ જગતમાં શિવશંકર મેનનનું નામ જાણીતું છે. તેઓ ‘નેશનલ સિક્યૂરિટી એડવાઇઝર’ રહી ચૂક્યા છે. હાલમાં આ પદે અજિત દોવલ છે અને...
જિંદગી ગલે લગા લે… હમને તો તેરે હર એક ગમ કો ગલે સે લગાયા હે…હેના!’ રેડિયો પર ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ‘ પ્રોગ્રામ અંતર્ગત...
આમ તો જમીન માત્ર ઠરેલ જવાળામુખીના લાવામાંથી બનેલા ગ્રેનાઈટ, બાસાલ્ટ જેવા અગ્નિકૃત ખડકો-જળકૃત કે સ્તરીય ખડકો જેવા કે રેતિયો પથ્થર, ચૂનાનો પથ્થર...
આમ તો સેક્સને લઈને નવજુવાનથી લઈને પંચોતેર વર્ષનાં બુઝુર્ગને પણ મનમાં અનેક સવાલ હોય છે પરંતુ જેમના લગ્ન નજીકમાં થવાના છે અથવા...
‘થોડુક તેલ મળશે ?’ ચુલા પરની ચામાં ઉકાળો આવતાં ચૂલો ધીમો કરી મેં એ છોકરીની સામે જોયું. એના હાથમાં મોબાઈલ ફોન હતો....
મેડીકલેમ ઈન્શ્યોન્સ પોલિસી અન્વયે ટ્રીટમેન્ટનો કલેમ વીમેદારે ટ્રીટમેન્ટ પૂર્ણ થયાના અમુક ચોકકસ દિવસોમાં વીમા કંપની સમક્ષ રજૂ કરવાનો હોય છે. જો નિયત...
surat : શહેરના લિંબાયત ખાતે રહેતા આર્યન ખાન નામના વ્યક્તિએ ફ્લીપકાર્ટ ( flipcart ) ઉપર મોબાઈલ ઓર્ડર ( mobile order) કર્યા બાદ...
26 વર્ષની યુવતી અત્યંત ચિંતિત ચહેરા સાથે ઓ.પી.ડી.માં પ્રવેશે છે. “મને રોજ સવારે કે બપોરે જ્યારે કોફી પીઉં છું કે દિવસ દરમ્યાન...
surat : યુ-ટ્યુબનો વીડિયો ( youtube video) જોઈ ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેકશન ( remdesivir injection) બનાવનાર અડાજણના કૌશલ વોરા તેમજ મુંબઇના પુનીત શાહની...
ભારતીય વિદ્યાર્થીઓ જેઓ અમેરિકા ભણવા જાય છે એમને એમનું ભણતર પૂરું થયા બાદ એક વર્ષ અમેરિકામાં રહીને એમણે જે પ્રકારનું ભણતર ત્યાં...
પ્રકૃતિની ગોદમાં કણ્વ ઋષિનો આશ્રમ આવેલો છે. ચારે બાજુ વસંત સોળે કળાએ પૂરબહારમાં ખીલી છે. વાતાવરણ મદહોશ બની ગયું છે. તે સમયે...
સુરત: કોરોનાની ( corona) પ્રથમ ( first wave ) અને બીજી લહેરને ( second wave) લીધે નાના અને મધ્યમ હરોળના અનેક હીરાના...
વિશ્વ રાષ્ટ્ર સંસ્થા UNOએ જૈવવૈવિધ્ય અંગેના અહેવાલમાં શું જણાવ્યું? આ અહેવાલમાં તેણે જણાવ્યું હતું કે આર્થિક વિકાસ સાધવાના પ્રયત્નો ઉપરાંત હાલના હવામાનના...
દાહોદ: દાહોદના લીમડી ખાતે રૂ. ૨.૧૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સુવિધાઓ સાથેનાં નવીન બસસ્ટેશનનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પણ કર્યું છે....
ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામમાં રહેણાંક મકાનમાં વહેલી સવારે દીપડો ઘુસી ગયો હતો ઘરમાં ઘૂસી ગયેલા દીપડાના બહાર કાઢવા માટે...
ગોધરા: પંચમહાલ એસઓજી પોલીસે રીલાયન્સ જીઓ ટાવર કંપનીમાં રોજગારી આપવાના બહાને ખોટી જાહેરાત પત્રિકાઓ છપાવીને પંચમહાલ દાહોદ જિલ્લામાં જાહેર સ્થળો હોટલ યુવાનોને...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ( uddhav thakre) મંગળવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ( pm modi) મળ્યા હતા . વડા પ્રધાન મોદી...
દાહોદ: વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે શ્રમદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અવસરે કલેક્ટર શ્રી વિજય ખરાડીની રાહબરી...
વડોદરા: વડોદરા શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.જેના કારણે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ,મેડિકલ પેરામેડીકલ...
વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં સેવા આપનાર નર્સિંગ સ્ટાફ માં વધુ એક વખત નારાજગી જોવા મળી છે અગાઉ આંદોલનના માર્ગે ઉતર્યા...
સૂર્ય ધન રાશિમાં પ્રવેશતા માંગલિક કાર્યો પર એક મહિના સુધી રોક
વડોદરા:
દિવાળીના તહેવાર બાદ શહેરમાં લગ્ન અને અન્ય માંગલિક પ્રસંગોની ધૂમ મચી હતી, પરંતુ હવે આ ઉજવણીઓ પર એક મહિના માટે વિરામ આવવાનો છે. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 16 ડિસેમ્બર, 2025ના રોજ વહેલી સવારે 4.20 વાગ્યાથી ‘ધનાર્ક કમુરતા’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યોતિષ ગણતરી અનુસાર, સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરતાની સાથે કમુરતા શરૂ થશે, જે 14 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 3.08 વાગ્યે મકરસંક્રાંતિ સાથે પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન લગ્ન સહિત તમામ શુભ અને માંગલિક કાર્યો વર્જિત ગણાય છે.
લગ્ન, ગૃહ પ્રવેશ અને નવા વ્યવસાય પર રોક
વડોદરાના જ્યોતિષીઓના મતે, કમુરતા દરમિયાન સૂર્ય ગુરુની રાશિમાં હોવાથી તેનું શુભ બળ ક્ષીણ થાય છે. પરિણામે લગ્ન, સગાઈ, વાસ્તુ પૂજન, ગૃહ પ્રવેશ, મિલકતની ખરીદી-વેચાણ તેમજ નવા વેપાર-ધંધાના આરંભ જેવા સ્થાયી કાર્યો કરવામાં આવતા નથી.
આ કારણે શહેરના પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ અને લગ્ન સ્થળો પર પણ હવે એક મહિના સુધી શાંતિ જોવા મળશે. જાન્યુઆરીના મધ્ય ભાગ પછી ફરીથી શુભ મુહૂર્તો શરૂ થતાં શહેરમાં ફરી માંગલિક ધમધમાટ જોવા મળશે.
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, સૂર્ય જ્યારે ધન (ગુરુની રાશિ)માં પ્રવેશ કરે છે ત્યારે તેને ‘ધનાર્ક કમુરતા’ કહેવાય છે. આ સમયગાળામાં કરાયેલા શુભ કાર્યોનું પૂર્ણ ફળ મળતું નથી, તેથી પરંપરાગત રીતે લોકો આ સમયને ધાર્મિક સાધના અને પુણ્યકર્મ માટે ઉપયોગમાં લે છે.
કમુરતા દરમિયાન પૂજા-પાઠ, દાન-ધર્મ, તીર્થયાત્રા અને દેવ દર્શન જેવા કાર્યો વિશેષ શુભ માનવામાં આવે છે.
14 જાન્યુઆરી, 2026ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા (ઉત્તરાયણ) કમુરતા પૂર્ણ થશે અને તે સાથે જ ફરીથી લગ્ન અને અન્ય માંગલિક પ્રસંગોના શુભ મુહૂર્તો શરૂ થશે.
🔲 આચાર્ય અને કર્મકાંડ વિદ્વાન નયન શાસ્ત્રીજી કહે છે:
> “16 ડિસેમ્બરથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે, જે ગુરુની રાશિ છે. આ સમયગાળો શુભત્વની દૃષ્ટિએ ‘મલમાસ સમાન’ માનવામાં આવે છે. આ દરમ્યાન વૈવાહિક સંબંધો, ગૃહ પ્રવેશ કે અન્ય સ્થાયી કાર્યો કરવાથી તેનું બળ ઘટે છે. આ એક મહિના દરમિયાન દાન-ધર્મ, તીર્થયાત્રા અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી વિશેષ ફળદાયી છે.”
🔲 ગણના વિશેષજ્ઞ જ્યોતિષ વિદ્વાન આશિષ દવે જણાવે છે:
> “ઘણા લોકો પૂછે છે કે કમુરતામાં શું કરી શકાય? આ સમય દરમિયાન પૂજા-પાઠ, કથા-વાર્તા, ભાગવત સપ્તાહ અને રોજિંદી ધાર્મિક ક્રિયાઓ કરી શકાય છે. પરંતુ નવા કરારો, મોટી મિલકત ખરીદી, મુંડન સંસ્કાર જેવા કાર્યો વર્જિત છે. આ સમય આત્મચિંતન અને ભક્તિ માટે ઉત્તમ ગણાય છે.”