ભારતીય ક્રિકેટ ટીમના (India cricket Team) દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ક્રિકેટ સાઉથ આફ્રિકા અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે જે સમજૂતી...
સુરત: (Surat) શહેરમાં થર્ટી ફર્સ્ટ (31st Party) માટે ટેમ્પોમાં પાણીના કેરબામાં પાણીની જગ્યાએ દારૂની (Alcohol) બોટલની હેરાફેરી કરનારાઓને પીસીબી અને એસઓજી પોલીસે...
ભોપાલ: (Bhopal) કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનું (Digvijay Singh) એક વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. દિગ્વિજય સિંહે ભોપાલમાં જન જાગરણ શિબિરને સંબોધતી...
સુરત: (Surat) સુરતમાં રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડીટોરીયમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે સુરત મહાનગપાલિકા તથા સુડાના રૂ.217.25...
મુંબઈ: બોલીવુડ સ્ટાર (Bollywood star) સલમાન ખાનને (Salman khan) અડધી રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દંબગ સ્ટાર સલમાન ખાનને...
ગાંધીનગર: રાજ્યમાં આજે GPSC વર્ગ 1-2ની પ્રિલિમનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. GPSC વર્ગ 1-2ના પરીક્ષા પેપરમાં ભૂલ નીકળતા વિદ્યાર્થીઓ અટવાયા હતા....
બિહાર: રવિવારે બિહાર (Bihar)ના મુઝાફ્ફરબાદમાં (Muzaffarabad) એક મોટો અકસ્માત થયો હતો. મુઝાફ્ફરબાદમાં નૂડલ્સ (Noodles) અને કુરકુરે (kurkure)ની કંપનીમાં બૉયલર (boiler) ફાટતા દોડધામ...
સુરત : પોતાની માથા થયેલું દેવું દૂર કરવા માટે વહેલી સવારે મોટરસાઇકલ ઉપર નીકળીને વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને ચેઇન સ્નેચીંગ (Chain snatching)...
સુરત (Surat) શહેર અને રાજ્યમાં કોરોનાના (Corona) વધતા કેસ ફરી ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે રાજ્ય સરકારે નવી ગાઈડ લાઈન જાહેર કરી...
સુરત: સુરત (Surat)ની એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના વરાછા ખાતે યાર્નના કારખાનમાં આગ...
સુરત શહેરમાં (Surat City) બે અલગ-અલગ બનાવોમાં બે વિદ્યાર્થિનીઓએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું (Suiside) હતું. જેમાં પાલનપુર જકાતનાકામાં રહેતી ધો.10ની વિદ્યાર્થિનીએ સુસાઇડ...
એક દિવસ ગુરુજીએ આશ્રમમાં કહ્યું, ‘પ્રવચન અને ઉપદેશો બહુ થયાં. આજે એક બીજી જ પ્રતિયોગિતા રાખીએ.’ બધા શિષ્યો રાજી થઈ ગયા અને...
કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના ઉત્પન્ન થવાથી ફરી એકવાર વિશ્વ અર્થતંત્ર પર સંકટ આવ્યુ છે. અલગ-અલગ દેશોમાં અલગ-અલગ સમયે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ રહી છે....
નિષ્ણાતોની ચેતવણીને ગંભીરતાથી લેવામાં આવે તો ભારત નવા વર્ષના પ્રારંભના મહિનાઓમાં કોરોનાના નવા પ્રકારના ઓમિક્રોનના વિસ્ફોટ સાથે ત્રીજા મોજાના જોખમને આવકારવા સજ્જ...
આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કેપ્ટન અમરિંદરસિંગને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ સત્તાધારી પક્ષ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાડી રહ્યો...
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે. આવા જ એક ડ્રગ્સના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરી અમદાવાદ...
યુવા મોરચાના દરેક કાર્યકર્તાએ જે પ્રમાણે ચૂંટણી દરમિયાન તનતોડ મહેનત કરી સારા પરિણામ સુધી પાર્ટીને પહોંચાડે છે, તે અભિનંદનને પાત્ર છે. ભારતીય...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે યુરિયા ખાતરમાંથી (Urea Fertilizer) કેમિકલ બનાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું હતું. આ મામલે પોલીસે...
ભારતની આઝાદીના ૭૫માં વર્ષ નિમિત્તે ૭૫ સપ્તાહની દેશવ્યાપી ઉજવણી અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ ૧૨મી માર્ચ-૨૦૨૧થી પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...
ગુરૂનાનકજીની યાદમાં દર વર્ષે કચ્છના ગુરૂદ્વારા લખપત સાહિબમાં ૨૩ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી ગુરૂપર્વ મનાવવામાં આવે છે. આ પ્રસંગે ગુરૂદ્વારા લખપત...
સુરત: (Surat) કોરોનાથી બચવા અથવા તેના ગંભીર સ્વરૂપથી બચવા વેક્સિન (Vaccine) જરૂરી અને એક માત્ર ઉપાય છે તેવું માનવામાં આવી રહ્યું છે....
સુરત: (Surat) શહેરના કતારગામ ખાતે રહેતા ડાયમંડ વેપારીએ (Diamond Trader) કામરેજમાં રહેતી એક સંતાનની માતા 24 વર્ષીય પરિણીતાને નોકરી અપાવવાના બહાને અડાજણ...
સુરત: (Surat) સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) અંતર્ગત કોટ વિસ્તારમાં રાજમાર્ગના મહિધરપુરા પોલીસ સ્ટેશનથી ટાવર સુધીનો માર્ગ પણ વાહન વ્યવહાર...
આમોદ પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National High Way) નંબર ૬૪ ઉપર બે દિવસ બાદ આજે ફરીથી ડિવાઇડર (Divider) ઉપર કાર ચઢી...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના ઇસરોલી ગામે ગાય પર કોઈએ એસિડ (Acid) ફેંકતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલફેરની...
સુરત: (Surat) કોરોનાની સ્થિતિ પછી ચીનના કાપડનો યુરોપ સહિત વિશ્વભરમાં બહિષ્કાર થઇ રહ્યો છે. ત્યારે આ સ્થિતિનો લાભ કઇ રીતે ઉઠાવવો અને...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે SVNITના...
સાપુતારા: (Surat) સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Saputara To Statue Of Unity) સુધીના નવા ચાર માર્ગિય રાજ્ય ધોરીમાર્ગની જાહેરાત કરતા, મંત્રી પૂર્ણેશ મોદીએ...
સુરત: (Surat) ચોમાસા પછી બિસ્માર થઇ ગયેલા વાંઝને ખરવાસા સાથે જોડતા રોડને નવો બનાવવા જીલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ માર્ગ અને મકાન...
સુરત: (Surat) અમરોલી છાપરાભાઠા રોડ ઉપર રત્નકલાકારે (Diamond Worker) સવારે તેની પુત્રીને સ્કૂલે મુકવા માટે ગયા હતા, અને બપોરે પુત્રની અકસ્માતે મોતના...
પદાધિકારીઓની નિમણૂંક પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર ‘એક્શન મોડ’માં: આઠ જૂની અને સાત નવનિર્મિત મનપામાં કાયમી અને અનુભવી આઈએએસ અધિકારીઓ મુકાશે
વડોદરા: રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આગામી દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની વિધિવત નિમણૂંક થયા બાદ તુરંત જ વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત રાજ્યના 15 મ્યુનિસિપલ કમિશનરોની સામૂહિક બદલી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને નવનિર્મિત સાત મહાનગરપાલિકાઓમાં કાયમી અને અનુભવી કમિશનરોની નિમણૂંક કરવા માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. હાલમાં નવઘોષિત મનપાઓમાં ઇન્ચાર્જ કમિશનરો દ્વારા ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે ત્યાં પૂર્ણકાલીન આઈએએસ અધિકારીઓ મૂકવાની વિચારણા ચાલી રહી છે. વહીવટી સરળતા અને વિકાસકાર્યોને વેગ આપવા માટે સરકાર આ વખતે નિયમોમાં પણ આંશિક ફેરફાર કરી રહી છે.
આગામી 2027ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અત્યારથી જ વહીવટી મોરચે મજબૂત કિલ્લાબંધી કરવા ઈચ્છે છે. પદાધિકારીઓ અને કમિશનર વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય અને પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી અનુકૂળ અધિકારીઓની પસંદગી માટે યાદી તૈયાર કરી દેવામાં આવી છે. વડોદરા જેવા મહાનગરોમાં પણ નવા પદાધિકારીઓના આગમન સાથે નવા કમિશનરની વરણી થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
વહીવટી વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, વડોદરા અને રાજકોટ જેવા મોટાં શહેરોના કમિશનરોની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. રાજકોટના કમિશનરની બદલીની વાતોએ આજે જોર પકડ્યું હતું, જેની અસર વડોદરાના વહીવટી માળખા પર પણ જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ આ નામો પર આખરી મહોર મારવામાં આવશે અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
:- પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાશે આખરી નિર્ણય
પદાધિકારીઓની પસંદગી માટે મળેલી સેન્સ પ્રક્રિયા બાદ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો નક્કી કરવામાં આવશે. જેવી આ નામોની જાહેરાત થશે, તેની ગણતરીની કલાકોમાં જ મ્યુનિસિપલ કમિશનરોની બદલીના ઓર્ડર છૂટા કરવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ફેરબદલથી રાજ્યના સ્થાનિક સ્વરાજ્યના વહીવટમાં નવી ઉર્જાનો સંચાર થશે તેવું મનાઈ રહ્યું છે.