સુરત: (Surat) ઉધનામાં પાડોશી મહિલાઓ વચ્ચે ઘરની બહાર પાણી (Water) ફેંકવાના મુદ્દે ઝઘડો (Quarrel) થયો હતો. આ ઝઘડામાં શાહુ દંપતિને એક વર્ષની...
સુરત: (Surat) સુરત મનપાના દબાણ સ્ટાફ પર હુમલાની ઘટના એસઆરપીની ટુકડી આવ્યા બાદ પણ ઓછી થઇ નથી. સોમવારે વરાછા ઝોનમાં (Varachah Zone)...
નવી દિલ્હી: (New Delhi) કોરોના સંક્રમણના (Corona transition) વધતા જતા કેસો વચ્ચે દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ (Weekend curfew) લાદવાનો નિર્ણય (Decision) લેવામાં આવ્યો...
અંકલેશ્વર: સોમવારે અંકલેશ્વરમાં કરૂણાજનક ઘટના બની ગઈ. અહીં એક યુવક રડતી આંખે લારી ખેંચીને જઈ રહ્યો હતો. લઘરવઘર દેખાતો યુવક લારીમાં સામાન...
સુરત: કોરોનાની ત્રીજી લહેર (third wave of corona) શરૂ થઈ ચૂકી છે. શહેરમાં રોજ 200થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે, તેમ છતાં...
સુરતઃ (Surat) સુરતમાં માસૂમ બાળકી (Girl) પર બળાત્કારની (Rape) વધુ એક ઘટના બની છે. કામધંધાની શોધમાં સુરત આવેલા એક બિહારી યુવકે એક...
સુરત : કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વર્ષની ઉંમરના બાળકોને રસી મૂકવાની મંજૂરી આપ્યા બાદ સુરત (Surat)માં પહેલાં દિવસે 40 હજારની સામે...
ગુરુજી દ્રોણાચાર્યએ કૌરવો અને પાંડવોને ભણાવવાનું શરુ કર્યું અને પાઠ શીખવ્યો ‘સત્યમ વદામિ..’ અર્થાર્ત ‘હું સત્ય બોલું છું.’ અને બધાને કહ્યું, ‘તમે...
સુરત : (Surat) બળાત્કાર (Rape) અને હત્યા (Murder) જેવા ગંભીર ગુનામાં (Crime) ફાંસીની સજા (Death penalty) પામેલા ચાર કેદીઓ (Prisoner) હાલમાં લાજપોર...
આપણો સમાજ વાત નારીને પુરુષસમોવડી ગણવાની કરે છે, પણ જ્યારે મહિલાઓનું અપમાન કરવાની તક મળે છે, ત્યારે તેને છોડતો નથી. આ પુરુષપ્રધાન...
એક જ અરમાન છે મને, માણસ ક્યાં તો ખડખડતો હોવો જોઈએ. ક્યાં તો ઘસઘસાટ ઊંઘતો હોવો જોઈએ. ફાલતુ ડખા નહિ ફાવે! જિંદગીમાં...
સુરત: (Surat) સુરતમાં 15 વર્ષીય સગીરાએ આપઘાત (Suicide) કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. પાંડેસરામાં રહેતી સગીરાને લગ્ન માટે દબાણ કરાતું...
ગુજરાત યુનિવર્સિટી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના અન્ડર ગ્રેજ્યુએટના મહત્ત્વના સેમેસ્ટરની પરીક્ષાઓ લેખિત સ્વરૂપે રેગ્યુલર પધ્ધતિથી સંપન્ન કરી. વીર નર્મદ યુનિ. સુરત હવે...
દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( CM Arvind Kejriwal)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે. કેજરીવાલે જાતે સવારે 8.11 વાગ્યે...
આ લખાણ તમારા હાથમાં આવશે ત્યારે નવું આંતરરાષ્ટ્રીય વર્ષ શરૂ થયાને ત્રણ દિવસ થઇ પુરા થઇ ચુક્યા હશે. વીતેલું ૨૦૨૧નું વર્ષ પણ...
આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં સોમવારથી 15થી 18 વર્ષના કિશોરવય માટે કોરોના વિરોધી રસી આપવાનું ઝબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં...
ખભાંત : ખભાંતમાં એકાએક શંકાસ્પદ બીમારીએ માથું ઊંચક્યું છે, જેના કારણે દવાખાનાઓમાં લાંબી કતારો જોવા મળી રહી છે. ખંભાતમાં ખાનગી તથા સરકારી...
નડિયાદ: ડાકોરના વોર્ડ નં ૭ માં ગટર ઉભરાવવાની સમસ્યા મુદ્દે સ્થાનિકો ઉપરાંત આ વિસ્તારના કાઉન્સિલર દ્વારા પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર ટેલિફોનિક અને રૂબરૂ...
વડોદરા : વડોદરા શહેરમાં 79 શાળાઓમાં 15 થી 18 વર્ષના વયજુથના બાળકોને વેકસીન આપવાનો પ્રારંભ કરાયો હતો. ચારેય ઝોનમાં આવેલ શાળાઓમાં વિધાર્થીઓને...
વડોદરા : શહેરના ખંડેરાવ માર્કેટમાં જૂની અદાવતને લઇને બે વેપારીઓ વચ્ચે મારામારી થતાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. વિસ્તારમાં માહોલ તંગ બનતા...
સુરત: કાપડની વેલ્યુ ચેઇનમાં 12 ટકાનો જીએસટીનો દર (GST rate) સ્થગિત રાખવામાં આવતાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (South Gujarat Textile Traders...
વડોદરા : અનગઢ ગામમાં પડોશી યુવાનો વચ્ચે ગાળો બોલવાની બાબતે તકરાર થતા લાકડાનું ડામચિયો કાઢીને પડોશીએ યુવાનના માથામાં જોશભેર ફટકારીને મોતને ઘાટ...
વડોદરા : વડોદરા શહેરમાં દિનપ્રતિનદીન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે કોરોના પોઝિટિવના નવા 87 દર્દીઓ નોંધાયા હતા.શહેરની હોસ્પિટલોમાં સારવાર લઈ...
વડોદરા : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગે, પ્રસૂતિ પહેલા સગર્ભાઓ સંક્રમિત થાય તો તેમની ઉચિત સારવાર અને પ્રસુતિના...
વડોદરા: વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા પાણીગેટ ખાતે નવીનીકરણ કરીને શાકમાર્કેટ બનાવવામાં આવ્યો છતાં પણ અમુક વેપારીઓ ગેરકાયદેસર શાકમાર્કેટ ની બહાર શાકભાજી અને...
અંકલેશ્વરથી રાજપીપળા ધોરી માર્ગ પર સાત કિલોમીટર દૂર અમરાવતી નદીના કિનારે ઉછાલી ગામ આવેલું છે. ત્રિવેણી નદીના કિનારે આવેલા અંકલેશ્વરના ઉછાલી ગામે...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં એસીબી (ACB) દ્વારા વર્ષ 2021માં 173 કેસો કરવામાં આવ્યા છે. જેમાં 122 અધિકારીઓ તથા કર્મચારીઓને છટકામાં ઝડપી લેવાયા છે. 11...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં આગામી તા.10થી 12 જાન્યુ દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે આ ૧૦મી વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) યોજાનાર છે તે...
ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં (Stat) ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં મૂડીરોકાણ આકર્ષવા ૧૦ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) પહેલાં આગામી તા.૮મી જાન્યુઆરી,૨૦૨૨ને...
અમદાવાદ(Ahmedabad) :ગુજરાત (Gujarat) કોન્ટ્રાક્ટર એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટિંગમાં (Meeting) કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન...
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરાથી મુંબઈ જનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ Al2892 સમય કરતા અડધો કલાક લેટ ઉપાડી હતી. જ્યારે વડોદરાથી દિલ્હી જનાર એર ઇન્ડિયાની ફલાઇટ નંબર AI808 પણ સમય કરતા વીસથી પચીસ મિનિટ લેટ થતા મુસાફરો અટવાયા હતા. બીજી તરફ વડોદરા એરપોર્ટ પર આવતી મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ ઓપરેશનલ કારણોસર રદ્દ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ પર આવનાર મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 કલાકે આવે છે. જે ઓપરેશન રિઝનના કારણે રદ્દ કરવામાં આવી છે. ફલાઇટ રદ થતા મુંબઈ જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. ગુરુવારે રાત્રે 8.05 કલાકે વડોદરાના હરણી એરપોર્ટ પર આવનાર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-2168/5138 મુંબઈ વડોદરા મુંબઈ રદ્દ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 કલાકે આવે છે અને પરત વડોદરાથી 8.40 કલાકે ઉડાન ભરે છે. જે ઓપરેશન રિઝનના કારણે રદ્દ કરવામાં આવી હોવાની વિગતો હાલમાં સામે આવી છે. મુંબઈ જનાર વડોદરાના મુસાફરોને અન્ય મુંબઈની ફલાઈટમાં અમદાવાદ કે વડોદરાથી મોકલાશે. આ સાથે મુસાફર ઈચ્છે તો તેઓને તેઓનું રિફંડ પણ આપવામાં આવી શકે છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે, મુંબઈથી આવનાર ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે અને આ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી છે.