માનવજીવન પ્રભુએ આપેલી ભેટ છે. લાખ ચોર્યાસી યોનિમાં જન્મ્યા પછી મનુષ્યઅવતારની પ્રાપ્તિ શકય બને છે. શાસ્ત્રોમાં વિસ્તૃત માહિતી વાંચવા મળે છે. એના...
જેટલા પણ દેશો ધર્મના પનારે પડ્યા છે, એ દેશો અધોગતિના માર્ગે ગયા છે. કોઈ પણ દેશનો વિકાસ ધર્મના માર્ગે નહીં, પરંતુ વિજ્ઞાનના...
દેશનો ભરોસાપાત્ર અને જાહેર પરિવહન સેવા રેલવે એ સારી એવી કમાણી કરતી સેવા છે. તેમ છતા સિનીયર સિટીઝનો પ્રત્યે ઓરમાયુ વર્તન કેમ?...
રાહુલ ગાંધીની સુવિધાપૂર્ણ, વાતાનુકૂલિત, આરામદેહ અને સ્વાસ્થ્યવર્ધક પદયાત્રા આસામમાંથી પસાર થઇ રહી હતી ત્યારે કોંગ્રેસ ઇચ્છતી હતી કે ગૌહાટી શહેરના મુખ્ય માર્ગો...
આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલતી હોય, એમ લગનના માંડવા...
જેને વર્લ્ડ કોર્ટ પણ કહેવામાં આવે છે તે યુએનની અદાલતે ઇઝરાયલને ગાઝામાં નરસંહારના કૃત્યોને રોકવા માટે તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો છે,...
રાંચી: ઝારખંડના (Jharkhand) મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren) જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું...
નવી દિલ્હી: અમેરિકામાં (America) ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યા (Murder) કરવામાં આવી હતી. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લિથોનિયા (Lithonia) શહેરમાં બની છે....
વોશિંગટન: સીરિયામાં (Syria) અમેરિકા (America) અને સહયોગી દળોના ઠેકાણાઓ ઉપર રોકેટથી હુમલો (Rocket Attack) કરવામાં આવ્યો હતો. સીરિયામાં આ હુમલો રવિવારે જોર્ડનમાં...
અમદાવાદ : તાતા ગ્રુપની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કે આજે તેના ગ્રાન્ડ સ્ટોરના ફરીથી લોન્ચ સાથે ગુજરાતના અમદાવાદમાં તેની રિટેલ...
સુરત: સુરત સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રીન ગ્રૂપે સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યાદગાર બનાવવા એક વિશેષ ઓફેરની...
સુરત: (Surat) સુરતમાં જ્યારે ઈમરજન્સી હોય અને જો તે સમયે પીક સમય હોય તો ટ્રાફિકનું (Traffic) ભારણ નડે છે. માનવજીવનની સુરક્ષા માટે...
સુરત: (Surat) ભૂકંપ (Earth quack) દરમિયાન મુસાફરોની સલામતી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (મુંબઇ-અમદાવાદહાઇ-સ્પીડરેલકોરિડોર) માટે ભૂકંપની તપાસ...
અમદાવાદ: વડોદરાના હરણી હોડી દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે વડોદરા મનપા અને તંત્રને આકરી ફટકાર લગાવતા નોંધ્યું હતું કે, હંમેશા દુર્ઘટના બાદ જ...
પારડી: (Pardi) વલસાડ એલસીબીના (LCB) પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડીયા દારૂના ધંધામાં કેસ કરવાની ધમકી આપી ત્રણ લાખની લાંચ માગી હતી. જેને પગલે...
ભરૂચ: (Bharuch) ભરૂચના નવા સરદાર બ્રિજ (Bridge) ઉપર ટેમ્પોચાલકે આગળ ચાલતા ટેન્કરને અડફેટે લીધા બાદ રેલિંગમાં વાહન ઘૂસીને લટકી જતાં જીવ બચાવવા...
મુંબઈ: (Mumbai) ‘બિગ બોસ 17’ના (Bigg Boss 17) વિજેતા મુનાવર ફારૂકી સોશિયલ મીડિયા પર જબરજસ્ત ટ્રેન્ડ થઈ રહ્યો છે. તેની ચર્ચા દરેક...
મુંબઈઃ (Mumbai) બેટ્સમેન સરફરાઝ ખાનનો (Sarfaraz Khan) આખરે ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવનાર આ...
પારડી: (Pardi) પારડી તાલુકાના ગોઈમા ગામે પુત્રીને મારમારી અવાર-નવાર હેરાન કરતો હોવાની અદાવત રાખી સસરાએ જમાઈને ઓઢણી વડે ગળે ટૂંપો આપી મોતને...
માલે: (Male) માલદીવના (Maldives) રાષ્ટ્રપતિ મુઈઝ્ઝૂ ભારત વિરોધી નીતિને કારણે સંકટમાં દેખાઈ રહ્યા છે. મુઇઝ્ઝુની ભારત વિરોધી નીતિને કારણે માલદીવની મુખ્ય વિપક્ષી...
ચૂંટણી પંચે (Election commission) જાહેરાત કરી છે કે રાજ્યસભાની (Rajya sabha) 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. 15 રાજ્યોમાં 56 બેઠકો...
નવી દિલ્હી: અરબ સાગરમાં (ArebianSea) ઈરાનના (Iran) માછીમારોના (FisharMan) જહાજ ઈમાન પર સમુદ્રી લુંટારાઓ (Sea pirates) ત્રાટક્યા બાદ ઈન્ડિયન નેવી (Indian Navy)...
ભોપાલ: મધ્યપ્રદેશના (MadhyaPradesh) ભોપાલમાં (Bhopal) અજીબોગરીબ કિસ્સો બન્યો છે. અહીં એક 103 વર્ષના વૃદ્ધે લગ્ન (103 year old married) કર્યા છે. ભોપાલના...
નવી દિલ્હી: ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) ને કાશીના (Kashi) જ્ઞાનવાપી (GyanVapi) સંકુલમાં હાજર કથિત શિવલિંગના (ShivLing) વૈજ્ઞાનિક (Scientist) સર્વેક્ષણનો (Survey) આદેશ આપવા...
શહેરમાં ફરી ચાલુ બાઈક પર ચેન સ્નેચિંગ કરતી ટોળકી સક્રિય ન્યુ સમા વિસ્તારમાં રહેતા વૃદ્ધા પરિવાર સાથે છાણી વિસ્તારના શોરૂમમાં નવી કાર...
હાલોલ તાલુકાના પાનેલાવ ગામે બરોડા એગ્રો નામની કંપની આવેલી છે જે કંપનીમાં ગઈકાલે શનિવારે રાત્રિના અંદાજે ૯:૦૦ વાગ્યાના સુમારે કોઈ કારણોસર એકા...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) આજે તા. 29 જાન્યુઆરીને સોમવારના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ (ParikshaPeCharcha) કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની...
સુરત (Surat) : કતારગામની (Katargam) ચીકુવાડી ખાતે રહેતા બે ભાઈઓ 1400 કિલોમીટરનો સાયકલ (Cycle) પર લાંબો પ્રવાસ કરીને સુરતથી અયોધ્યા (Ayodhya) રામલલાના...
રાજકોટ(Rajkot): ઉપલેટામાં (Upleta) અરેરાટીપુર્ણ ઘટના બની છે. અહીં યુવાન પરિણીતાએ આપઘાત (Sucide) કર્યો છે. જોકે વધુ આઘાતજનક બાબત એ છે કે પરિણીતાએ...
સુરત(Surat) : સુરત મહાનગર પાલિકાનું (SMC) વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ (Budget) આજે તા. 29 જાન્યુઆરીના રોજ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે (ShaliniAgrawal)...
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
માનવજીવન પ્રભુએ આપેલી ભેટ છે. લાખ ચોર્યાસી યોનિમાં જન્મ્યા પછી મનુષ્યઅવતારની પ્રાપ્તિ શકય બને છે. શાસ્ત્રોમાં વિસ્તૃત માહિતી વાંચવા મળે છે. એના આધારે આપણે કહી શકીએ છીએ કે ભવોભવના આ જગતના પેરામાં માનવજીવનનું મહત્ત્વ અદકેરું અને ખૂબ જ મૂલ્યવાન છે. જન્મ્યા યુવાન બન્યા અને વૃદ્ધ થયા. આ ત્રણ તબક્કામાંથી સૌએ પસાર થવું પડે છે. મનુષ્ય જિંદગી એક જ વાર મળતી હોવાની પૂર્તતા પુરાણો કરતા રહ્યા છે. છતાંયે પુણ્યબળ ઓછું થાય એટલે અંજળપાણી સમાપ્ત થયા પછી દરેક વ્યક્તિ કે જંતુ પશુ પંખીઓનું મૃત્યુ નિશ્ચિત મનાયું છે. જીવતર પસાર કરી દીધું તે સમય ગાળામાં આપણે આ સંસારમાં કેવું જીવ્યા તેનું મહત્ત્વ વધારે છે. જિંદગી તો બધા જીવે છે. પરંતુ જીવવાની તરાહ ભિન્ન ભિન્ન જોવા મળતી હોય છે.
માણસ સમૂહમાં પરિવાર જોડે પોતાના જીવનના અમૂલ્ય દિવસો પસાર કરે છે. તે સમય દરમિયાન કેવા સ્નેહ અને સંબંધના સરવાળા માંડીને જીવે છે. તેનું નક્કી નથી. ગણતરી માંડીએ તો ખ્યાલ આવશે કે સુખ અને દુ:ખના સ્નેહ સંબંધના સરવાળા કેવા ગણીને માણ્યા છે અને જીવન જીવ્યા છે. માનવ અરસપરસ દરેક સ્વજન, મિત્ર, પરિવારોમાં સભ્યો સાથે કેમ વર્તે છે. વ્યવહાર રાખે છે એના ઉપર બધું આધારિત છે. બાકી, કોઇ વ્યક્તિના જિંદગીના સરવાળા લાંબા હોય છે તો વળી કોઇનાં ખૂબ જ ટૂંકા હોય છે.
છતાંયે જિંદગી મળી જ છે તો તે જિંદાદિલીથી, આનંદમય ગુજારવાની જરૂર છે. બાકી તો જેમ તેમ મને કમને ધસરડા સહીને જીવવું અર્થહીન કહીએ તો ખોટું નથી. હાય વોયમાં મનુષ્ય પોતાનું આયુ પૂરું કરે છે. લાખો કરોડોની સંપત્તિ જિંદગીભર અથાગ પરિશ્રમે ભેગી કરી સરવાળે ખાલી હાથે દુનિયામાંથી વિદાય થવું પડે છે અને છતાં સ્નેહ સંબંધના તાંતણે પરોવાયેલો માનવ પોતે જીવનભર કરેલા સારા-નરસા-સંબંધોનો ઇતિહાસ અહીં મૂકી જાય છે અને વરસો સુધી એની ગાથાવાર્તા લોકમુખે ચર્ચાતી રહે છે. લેખક ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે, ભૂગોળના બે ખૂણાઓ પર પુખ્ત થયેલા બે માણસો એક જ વિચાર કરી શકે છે! જીઝસ ફાઇસ્ટે કહ્યું છે. ‘સ્વર્ગનું સામ્રાજ્ય તારી અંદર જ કરી શકે છે. પણ એની અનુભૂતિ અહેસાસ કરવાની જરૂર છે.’
ધરમપુર – રાયસીંગ ડી. વળવી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અકેલેમેં મેલા, મેલેમેં અકેલે
એકલતા અને એકાંત વચ્ચે આભ જમીનનું અંતર છે. એકલતામાં બીજાની હાજરી જરૂરી હોય છે. જ્યારે એકાંતમાં મનુષ્ય ભિતરથી સૌથી વધારે સ્વની નજીક હોય છે. એકલતા કોઇના વિના ભિતરથી કોરી ખાય છે. ખાલીપાથી ભરી દે છે. જ્યારે એકાંતમાં મુનષ્ય ભિતર હૃદયથી નજીક હોવાથી અંદરથી નિજાનંદ ઉપજતા ભિતર ભર્યો ભર્યો હોવાનું અનુભવે છે. પેલી પંક્તિમાં પણ કહ્યું છે. ‘એકલા આવ્યા અને એકલા જવાના મનવા’ મનને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. છતાં સંસારમાં રહો કે વનમાં જાવ જીવવું તો આ જગતમાં જ પડે છે. ત્યારે કોઇકે કહેલ આ શબ્દોમાં તથ્ય અનુભવાય છે. ‘ના કોઇ ગુરુ ના કોઇ ચેલા’ એકલેમેં મેલા, મેલેમેં અકેલે જેને આ સત્ય સમજાઈ જાય, ભિતરથી અકેલેમેં ભર્યો ભર્યો મેળો અનુભવાય અને ભીડભર્યા જગત વચ્ચે એકલા જ હોવાની અનુભૂતિ થવા માંડે અને ભિતર નિજાનંદ નિપજે. શકય છે કે આ સ્થિતિને જ મોક્ષ એટલે મુક્તિ કહેવાતી હશે.
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.