રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના (School) તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે (State Government) નિર્ણય કર્યો છે....
નવી દિલ્હી (New Delhi): બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને (UK Prime Minister Boris Johnson) તેમની ભારત મુલાકાત રદ કરી છે. આ પ્રજાસત્તાક...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી પરિણીતાએ દહેજની (Dowry) માગ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે મહિલા...
બારડોલી: (Bardoli) બારડોલીની બારડોલી સત્યાગ્રહ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 રસીકરણ માટે મંગળવારના રોજ ડ્રાય રનનું (Dry Run) આયોજન કરવામાં...
જયપુર: લોકસભા અધ્યક્ષ (SPEAKER) ઓમ બિરલાની નાની પુત્રી અંજલિ બિરલાને સોમવારે તેમના કોટા નિવાસસ્થાન ખાતે આનંદકારક વાતાવરણમાં ભારતીય વહીવટી સેવા (IAS )...
નવી દિલ્હી (New Delhi): ભારત અને ચીન સીમા (India China Face Off) પર હજી તણાવ હળવો નથી થઇ રહ્યો. લડાખમાં બે-તૃત્તીયાંશ પેંગોંગ...
શહેરા : શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકાના વલ્લભપુર ગામની સર્વે નંબર ૬૫૭ બ (૯૮૧૪) આવેલી ગૌચર જમીનમાં કથિત ખોટી રીતના એક પાકી...
નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે. સાથે જ આપણા દેશમાં બે કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટેની મંજૂરી...
વડોદરા : શહેરના સ્મશાનોમાં મોડેલ ગણાતા ખાસવાડી સ્મશાનની હાલત દયનીય બની ગઈ છે. સારસંભાળના અભાવે સ્મશાનમાં સુવિધા માટે ઊભા કરાયેલા બાંકડા અને...
ગુવાહાટી (Guwahati): છોકરીઓને શાળાએ જવા અને પગ પર ઉભા રહેવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમને દરેક પગલાને ટેકો આપવાની વધુ જરૂર...
વડોદરા : કિશનવાડી નુર્મ યોજનાના આવાસો હેઠળના મકાનોમાં રહેતા સ્થાનિક રહીશોને ડરાવવા ધમકાવવાના બદઆશયથી મવાલી અને લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હોવાની વિગતો...
વડોદરા : પૂર્વ સાંસદ સાથે અભદ્ર વર્તન અને લાફો મારવાના પ્રકરણમાં સંડોવાયેલા મનાતા પી.ઍસ.આઈ ડી.ઍસ.પટેલ વિરુદ્ધ તપાસનો આદેશ જારી થયા બાદ ઍ.સી.પી....
ઉત્તર પ્રદેશના નોઇડામાં રવિવારે મોડી સાંજે વીજળી (Lightning) પડતાં યુવકનું મોત નીપજ્યું હતું. યુવાન ખેતરમાં ફરવા ગયો હતો. મોડી રાત સુધી ઘરે...
નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોનાનો (Corona Virus/Covid-19) ભય ઓછો થઇ ગયો છે. દેશમાં હવે દરરોજ પહેલા કરતા ઓછા કોરોનાના કેસ નોંધાઇ...
સુરત: (Surat) ઉતરાયણને લઈને રાજ્ય સરકાર નવી SOP બનાવી રહી છે અને ઉતરાયણના (Uttarayan) દિવસે ધાબા ઉપર પરિવારના પાંચથી છ જણાને જ...
મુંબઇ (Mumbai): મુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણીઓ 2023 માં યોજાઈ શકે છે, પરંતુ રાજકીય પક્ષોએ રાજકીય સમીકરણો બનાવવાનું શરૂ કરી દીધું...
સુરત: (Surat) સુરત જિલ્લામાં કોરોનાની વેક્સિન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આવતીકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેન્દ્ર ઉપર વેક્સિન ડ્રાયરન...
સુરતમાં ઉત્તરાયણ તહેવાર સામે જ સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રાંદેર...
પીએસઆઇ (PSI) અમીતા જોશીના આપઘાત પ્રકરણમાં સોમવારે બે આરોપી નણંદની જામીન અરજી પર સુનાવણી દરમિયાન મૂળ ફરિયાદ પક્ષ દ્વારા એફિડેવિટ (Afidavit) રજૂ...
સુરત: (Surat) કિશનગઢમાં કમોસમી વરસાદ અને નબળી વિઝીબીલીટીના લીધે સુરત-કિશનગઢની ફ્લાઈટ આજે રદ રાખવામાં આવી હતી. સુરતથી કિશનગઢના બદલે ફ્લાઈટ (flight) પરત...
ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમી(XIOMI)એ ભારતમાં પોતાનો ફ્લેગશિપ સિરીઝનો નવો સ્માર્ટફોન Mi 10i લોન્ચ કર્યો છે. આ વર્ષે ભારતમાં લોન્ચ થનાર આ કંપનીનો...
કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં (West Bengal) ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં મમતા બેનર્જીને (Mamata Banerjee) એક પછી એક ઝટકા મળી રહ્યા...
સુરત: (Surat) શહેરમાં સોમવારે સાંજે બનેલી એક ઘટનામાં ભારે થ્રીલ (Thrill) જોવા મળ્યો હતો. ઓએનજીસી બ્રિજથી શરૂ થયેલી ૧૦ કિમીની ઘટનાએ કાયદો...
સમગ્ર દેશ સહીત ગુજરાતમાં “લવ જેહાદ” એટલે કે ધર્મ પરિવર્તનના બનાવો એક હદ સુધી વધી રહ્યા છે, ત્યારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ...
ભારતના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂ (Bird Flu) ફેલાઈ રહ્યો છે. આને કારણે દેશના ઘણા રાજ્યોએ એલર્ટ જારી કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ,...
ગુજરાત રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય તહેવાર એવા ઉત્તરાયણમાં આ વર્ષે ભાવમાં 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. અને કોરોનાની...
નવી દિલ્હી (New Delhi): સોમવારે આગ્રાના તાજમહેલ (Taj Mahal, Agra) સંકુલમાં હિન્દુ જાગરણ મંચના કેટલાક નેતાઓએ ભગવા રંગના ઝંડા (saffron flag) ફરકાવ્યા...
એક મોટી શાળામાં સામાજિક જવાબદારીના ભાગ રૂપે એક વર્ગ ગરીબ વિદ્યાર્થીઓનો હતો.આજુબાજુની ગરીબ વસ્તીના બાળકોને ત્યાં મફતમાં શિક્ષણ આપવામાં આવતું.તે વર્ગમાં મોટાભાગના...
સુરત શહેરમાં પાણી આવવા પહેલા પાર બાંધવાની કામગીરી પાલિકાના ફાયર વિભાગે (SURAT FIRE BRIGADE) હાથ ધરી છે. અને લોકડાઉન બાદ પહેલાથી જ...
ચેક રિટર્નના વધતા જતા કેસોને લઇને ચૂકાદાના સમયે કેટલાક આરોપી કે તેના વકીલ ગેરહાજર રહે છે. દરમિયાન આવા જ એક કેસમાં કોર્ટે...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના (School) તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે (State Government) નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી.આ નિર્ણયથી રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજીત 70,000 જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે. નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો (Teachers) સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોઈ આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદ્રઢ બનશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય, આ નિર્ણય કરાયો છે.

આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલા અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોઈ. આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદ્રઢ બનશે.
શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને રાખીને શિક્ષકોના હિત માટે આ નિર્ણય લેવાયો છે. હવેથી તમામ શિક્ષક-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવામાં આવશે. જેને પગલે નવી નિમણૂંક પામનારાને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવી પડશે નહીં. આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજીત 70 હજાર જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે.