પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન પર ભારત ( INDIA) અને ચીન ( CHINA) વચ્ચેનો તણાવ ગયા વર્ષના મે મહિનાના પ્રારંભથી ચાલુ છે....
દાહોદ/ કાલોલ: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ધોરણ-૧૦ અને ૧૨ પછી ધોરણ- ૯ અને ૧૧ ના વર્ગોમાં શિક્ષણકાર્ય ની મંજૂરી અપાઇ છે....
દાહોદ: આ યુવા વયે જ વ્યક્તિને યોગ્ય દિશા માર્ગદર્શન મળે તો ઉમદા કારકિર્દી ઘડી શકે છે. આજે દાહોદના જ આવા યુવાની...
સિંગવડ: સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોવિડ 19 ને ધ્યાનમાં રાખીને રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર...
કાલોલ: કાલોલ તાલુકાના ના ઘુસર સહીત ગોધરા નજીક પોપટપુરા કાંકરી ખાણ વિસ્તાર માં ગેરકાયદેસર ચાલી રહેલ બે જેટલાં રેતીના પ્લાન્ટ સીઝ...
બાલાશિનોર: મહીસાગર જિલ્લાામાં આગામી ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૧માં જિલ્લાા પંચાયતની ૨૮ બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની ૧૨૬ બેઠકોની સામાન્યલ ચૂંટણી યોજાવાની છે....
વડોદરા: સમગ્ર રાજ્યભરમાં ધો 9 થી 12ના વર્ગો શરૂ થયા બાદ ધો. 6 થી 8ના વર્ગો પણ શરૂ થયા છે. જ્યારે...
ક્રૂડના હાલના ભાવે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આશરે 42 રૂપિયા પ્રતિ લિટર હોવો જોઈએ. દેશમાં પેટ્રોલ લગભગ 91 રૂપિયા અને ડીઝલ 85 રૂપિયા...
દાહોદ: ઝાલોદ બાયપાસ પર બુધવારની સવારે દારૂ ભરેલી કાર અને ઉભેલી પિક અપ વચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં દારૂ ભરેલી...
ડભોઈ: ડભોઇ રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલ ઐતિહાસિક અને ૫૦૦ વર્ષ પૌરાણીક પાંચ બીબી ની દરગાહ નાઉર્સની અકીદત મંદો અને શ્રદ્ધાળુઓ...
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ( LALU PRASHAD YADAV) આજે જેલની બહાર આવી શકે છે. આજે તેમના પુત્રો...
પાદરા: પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી સામે અંસતોષનો અગ્નિ ભભૂકી રહ્યો છે. નેતાગીરીએ ભાજપના 20 જેટલા સભ્યોને ફરી વખત રીપીટ કરી પોલીસ...
નવ વર્ષ પહેલા નોબેલ વિજેતા મલાલા યુસુફઝાઇની જાનલેવા હુમલો કરનાર પાકિસ્તાની તાલિબાન આતંકવાદીએ ફરી એકવાર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે....
ડભોઈ: ઝોનલ ઓફિસર અને ઈવીએમ મશીન ટ્રેનર તથા અન્ય સ્ટાફ દ્વારા ડભોઇ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિજાણું મતદાન યંત્ર(ઈ.વી.એમ) મતદાન યોજાનાર છે જેને...
વડોદરા : વડોદરા મહાનગર સેવાસદનની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવા સીમાંકન પ્રમાણે યોજાનાર ચૂંટણી માટે કોરોનાને કારણે બુથની...
વડોદરા: વડોદરા-ભારે આતુરતા પૂર્વક જેની રાહ જોવાઇ રહી હતી. એ આઈપીએલ ફ્રેન્ચાઇજી માટેની હરાજજી આજે ગુરૂવારના રોજ યોજાઇ હતી. બપોરે ત્રણ કલાકે...
અમેરિકાએ એચ-વનબી વિઝા માટેની નાણાકીય વર્ષ ૨૦૨૧ માટેની સંસદ દ્વારા ઠરાવવામાં આવેલી ૬૫૦૦૦ની ટોચમર્યાદા માટે પુરતી અરજીઓ મેળવી લીધી છે અને ભારતીયો...
એક આંચકાજનક વળતા પગલામાં ફેસબુકે ઓસ્ટ્રેલિયનોને ન્યૂઝ શેર કરતા અટકાવી દીધા છે, જે પગલું સરકારો, મીડિયા અને શક્તિશાળી ટેક કંપનીઓ વચ્ચેના વધતા...
સર્વોચ્ચ અદાલતે ભારતના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ વિરુદ્ધના જાતીય સતામણીના આક્ષેપોમાં વ્યાપક કાવતરા અંગે શરૂ કરવામાં આવેલી તપાસની કાર્યવાહી તથા સુપ્રીમ...
ટ્વીટરના ટોચના વકીલ વિજય ગડ્ડે અને યુકેના નાણા મંત્રી ઋષિ સુનાક સહિત પાંચ ભારતીય મૂળની હસ્તિઓને અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિનની ૧૦૦...
વોર્ડ: 30, બેઠક: 120, ઉમેદવાર: 484 ભાજપ: 120 કોંગ્રેસ: 117 આપ: 114 અન્યો: 133દેશની સૌથી વધુ ઝડપથી વિકસતા શહેરોમાં અગ્રક્રમે મનાતાં સુરત...
સુરત: સુરતમાં મેટ્રો રેલ માટે હાલમાં જીઓ ટેકનિકલ ઈન્વેસ્ટિગેશનની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે મેટ્રો રેલના ટ્રેક અને સ્ટેશન માટેની ડિઝાઈનો...
સુરત: (Surat) આગામી તારીખ 21 મી ને રવિવારે યોજાનારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે ચૂંટણી (Election) તંત્ર મતદાન મથકોને ત્રણ વિભાગોમાં વિભાજીત...
અમદાવાદમાં (Ahmedabad) રહેતી એક મહિલાએ મુંબઇ હાઇકોર્ટનાં એક જજ પુષ્પા વીરેન્દ્ર ગનેડીવાલાને 150 કોન્ડોમ (Condoms) મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર આ મહિલા...
ટકારમા દેલાડ, મોસાલી, અંકલેશ્વર: (Ankleshwar) કોરોનાને કારણે છેલ્લા ઘણા મહિનાથી શાળા-કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ કરીને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હાલ...
ગાંધીનગર (Gandhinagar): દેશમાં 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. એક અહેવાલ મુજબ આજે 18 ફેબ્રુઆરી એટલે કે એક મહિના સુધી...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલન (Farmers’ Protest) શરૂ થયાને હવે ત્રણ મહિના પૂરા થશે. એવામાં થોડા દિવસો પહેલા ખોડૂતોએ દિલ્હી બોર્ડર...
pratapgadh : ઉત્તર પ્રદેશ ( uttar pradesh) ના પ્રતાપગઢના એક યુવકે એક કિન્નર સાથે લગ્ન કરીને સમાજ માટે દાખલો બેસાડ્યો છે. પ્રતાપગઢના...
50 વર્ષની વયે લોકો પોતાની જાતને વૃદ્ધ માનવા માંડે છે. પરંતુ ઉંમર માત્ર એક સંખ્યા છે. જો હૃદયમાં જુસ્સો અને જુસ્સો હોય,...
સુરત (Surat): સુરત મહાપાલિકાના કોર્પોરેટરોની (Local Body Polls 2021) પસંદગી કરવા માટેના મતદાન આડે હવે માત્ર ચાર જ દિવસ છે ત્યારે આજે...
કર્ણાટકમાં ખાનગી તાલીમાર્થી વિમાન ખેતરમાં ક્રેશ થયું: બંને પાઇલટ્સે કૂદીને જાન બચાવી
સોના–ચાંદીના વધતા ખર્ચ પર અંકુશ માટે ભીલ સમાજ પંચનું નવું લગ્ન બંધારણ જાહેર
500 વર્ષ બાદ હોળી પર ‘ખગ્રાસ ચંદ્રગ્રહણ’નો મહાસંયોગ: જાણો કઈ રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર
વડોદરા ભાજપે ફોર્મ-7 મારફતે મતચોરી કરાવી !
CM હિંમતા બિસ્વા: આસામ સરકાર ગૌરવ ગોગોઈનો પાકિસ્તાન કનેક્શન કેસ ગૃહ મંત્રાલયને મોકલશે
સૂરજકુંડ મેળા અકસ્માત કેસમાં કાર્યવાહી, કંપનીના માલિક સહિત બે આરોપીઓની ધરપકડ
દલાઈ લામા એપ્સટિન ફાઇલ્સના જાળમાં ફસાયા: 169 વખત નામ આવ્યું, હોબાળા પછી આપી સ્પષ્ટતા
PM મોદી: આતંકવાદ પર કોઈ બેવડા ધોરણો નહીં ચાલે, મિત્રને આપેલ વચન પૂર્ણ કરવા મલેશિયા આવ્યો છું
શહેરા વન વિભાગની કાર્યવાહી, રેણા ચોકડી પાસેથી 4.20 લાખના ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક ઝડપી
જામીનગીરી પેટે આપેલા ચેકનો દુરુપયોગ કરી ફરિયાદ કરનાર વકીલને ઝટકો
એસઓજી પોલીસે પરપ્રાંતીયોની નોંધણી ન કરાવનાર સામે કડક કાર્યવાહી કરી
સંઘ કહેશે તો રાજીનામું આપી દઈશ, કોઈપણ જાતિનો વ્યક્તિ RSS અધ્યક્ષ બની શકે છે- મોહન ભાગવત
ન્યુઝીલેન્ડમાં “હરિ સુમિરન કમ્યુનીટી સેન્ટર”નું ભવ્ય લોકાર્પણ, સનાતન સંસ્કૃતિનો ગૌરવપૂર્ણ ઉત્સવ
સ્માર્ટ સિટીના વીર સાવરકર ગાર્ડનમાં બેદરકારીનો ખેલ !
સ્માર્ટ સિટીની પોલ ખૂલી, ઉનાળાના આરંભે જ વોર્ડ નં. 11માં પીવાના શુદ્ધ પાણીની રેલમછેલ
મકરપુરામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં સ્થાનિકોએ યોજી સફાઈ રેલી
જેતપુરપાવી પાસે દીપડાનો હુમલો – માતાનો આબાદ બચાવ, પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ફરીદાબાદના સૂરજકુંડ મેળામાં ઝૂલો તૂટી પડ્યો: પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 13 ઘાયલ
એપ્સટિન ફાઇલ્સ: અનિલ અંબાણીની ચેટ ને લઈ દાવો, સ્વીડિશ મહિલા અંગે કહ્યું- વ્યવસ્થા કરો
બીએપીએસ દ્વારા અધ્યાત્મ અને આરોગ્યના મંદિરોનો રજત જયંતી દિન ભવ્ય રીતે ઉજવાયો
અમેરિકાએ PoK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવ્યા: વેપાર કરાર પછી નકશો શેર કર્યો
પહેલાં અમને મારજો પછી અમારા મકાનની ઈંટ તોડજોઃ કતારગામના રહીશોનો આક્રંદ
શેર બજારમાં ગેરંટી નફાની લાલચ આપતી ઠગ ગેંગ ઝડપાઈ,સુરત સાયબર ક્રાઇમ સેલે મુંબઈથી બે આરોપીઓને પકડી પાડ્યા
સંસ્કારીનગરી વડોદરામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજી પરિવાર સાથે નગરચર્યાએ નીકળશે
બે સંતાનના પિતાની હવસખોરી, ફોટા–વિડિયો વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા પર વારંવાર દુષ્કર્મ
વધુ રોકડ, દ્વિપક્ષીય ક્રિકેટ અને હાથ મિલાવવો: PCBએ ભારત વર્લ્ડ કપ મેચ બચાવવા ત્રણ માંગણીઓ કરી
વડોદરામાં રાજ્ય પોલીસ વડાની પ્રથમ પ્રાદેશિક ક્રાઈમ કોન્ફરન્સ
ખેડૂતોની જમીન પર હાઈ ટેન્શન લાઇનનો ઓછાયો! ખેડૂતોમાં ભારે આક્રોશ
₹7,672.71 કરોડનું વડોદરા મ્યુનિસિપલ ડ્રાફ્ટ બજેટ સ્થાયીમાં મંજૂર
આસીમ મુનીરે ગઝવા-એ-હિંદનો નારો આપ્યો હતો, ઓપરેશન સિંદૂર પર જૈશના કમાન્ડરની કબૂલાત
પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન પર ભારત ( INDIA) અને ચીન ( CHINA) વચ્ચેનો તણાવ ગયા વર્ષના મે મહિનાના પ્રારંભથી ચાલુ છે. હવે બંને દેશોના સંબંધોમાં ધીમે ધીમે બરફની જેમ પીગળી રહ્યા છે. હવે જ્યારે પૂર્વ લદ્દાખમાં ( LADAKHA) ભારતીય અને ચીની સેનાની પીછેહઠનો નિર્ણાયક તબક્કો ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની નજીક છે ત્યારે ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે તેના સૈનિકો પણ ગલવાન ખીણમાં લોહિયાળ અથડામણમાં માર્યા ગયા હતા. લોહિયાળ અથડામણ દરમિયાન માર્યા ગયેલા તેના પાંચ સૈનિકો વિશે ડ્રેગને માહિતી શેર કરી છે. આ અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા.

ચીનના સામ્યવાદી પક્ષના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ ના મતે, ચીનના સેન્ટ્રલ લશ્કરી પંચે કારાકોરમ પર્વત પર સ્થિત પાંચ ચીની સૈનિકોની બલિદાનને યાદ કરી છે. તેઓને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના સિંજીઆંગ સૈન્ય કમાન્ડના રેજિમેન્ટલ કમાન્ડર, ક્યુ ફિબાઓ, ચેન હોંગુન, ઝિયાંગોંગ, જિયાઓ સિઆઆન અને વાંગ ઝ્યુરન નામ આપવામાં આવ્યું છે. જો કે, ચાઇના ગલ્વાન ખીણમાં માર્યા ગયેલા તેના સૈનિકોના આકડા ખૂબ ઓછા કહી રહ્યું છે.
તાજેતરમાં જ ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ વાય.કે.જોશીએ જણાવ્યું હતું કે ગેલવાન ખીણની લડત બાદ 50૦ ચીની સૈનિકોને વાહનો દ્વારા લઈ જવામાં આવ્યા હતા. આ અથડામણમાં ચીનના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. જનરલ જોશીના જણાવ્યા મુજબ, ચીની સૈનિકો વાહનોમાં 50 થી વધુ સૈનિકો લઇને જતા હતા. પરંતુ તે કહેવું મુશ્કેલ છે કે તેઓ ઈજાગ્રસ્ત થયા કે મૃત્યુ પામ્યા હતા.
તેમણે કહ્યું કે રશિયન સમાચાર એજન્સી ટાસે 45 ચીની સૈનિકોના મોત વિશે વાત કરી છે અને અમારું અનુમાન પણ એની આજુબાજુ છે. ગયા વર્ષે જૂન મહિનામાં ગેલવાન ખીણમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં 20 સેનાના જવાનો શહીદ થયા હતા. તે જ સમયે, ઘણાં ચિની સૈનિકો માર્યા ગયા હતા, પરંતુ તેણે આ વિશે કોઈ સત્તાવાર ડેટા જાહેર કર્યો નથી.

છેલ્લા લાંબા સમયથી ચીન અને ભારતીય સીમા પર ચીની સૈનિકોની ઘૂસણખોરીના કારણે વાતાવરણ તંગ ચાલી રહ્યું છે. ચીન તરફથી સતત ભારતીય સીમાઓ પર વધતી ઘુસણખોરીમાં બંને દેશોના જવાનોએ મોતને ભેટવું પડ્યું હતું.