સામાન્ય રીતે એક ભારતીય રોજ 200 ગ્રામથી 400 ગ્રામ કચરો પેદા કરે છે. કોઇપણ ક્ષેત્રમાં સ્વચ્છતા જાળવવી એ એક સુચારુ ટેવ છે....
પોલીસ કમિશ્નરે ફતવો બહાર પડ્યો છે કે મકર સંક્રાંતિ ના દિવસે ધાબા પર પચાસથી વધુ લોકો હશે તો એમની ધરપકડ થશે. આ...
૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી છે. સમગ્ર વિશ્વને પોતાના જીવન, સાહિત્ય અને વિચારોથી અચંબિત કરનાર સ્વામીજીનો જન્મદિવસ ભારતમાં “ નેશનલ યુથ...
ગુજરાત સરકાર કેન્દ્રના ધોરણે મોંઘવારી વધારો વર્ષમાં બે વખત જુલાઇ અને જાન્યુઆરી માસમાં થાય છે. ગયા જુલાઇ માસમાં એની જાહેરાત ગુજરાત સરકારે...
૧૨ મી જાન્યુઆરી, ૧૮૬૩ ના રોજ કોલકત્તામાં જન્મેલ નરેન્દ્રનાથ એટલે કે આપણા સૌના સ્વામી વિવેકાનંદની આજે ૧૫૮ મી જન્મજયંતી છે. માત્ર ૩૯...
સરકાર સામાન્ય રીતે સાઠ વર્ષની ઊંમર પછી સરકારી કર્મચારીઓને પેન્શન આપે છે. પરંતુ સરકારી નોકરી સિવાયનાં વરિષ્ઠો માટે કોઈ વ્યવસ્થા નથી. નોકરી...
આશ્રમમાં સાંજે બધાએ સંધ્યાવંદન કરી લીધા બાદ ચારે દિશામાં પરિક્રમા કરી ચારે દિશામાં પ્રણામ કર્યા.ઉપર આભ અને નીચે ધરતીને પણ પ્રણામ કર્યા.એક...
નવા વર્ષમાં મોદી અને તેમની સરકાર સમક્ષ અનેક પડકારો ઘુરકિયાં કરી રહ્યાં છે. પહેલો તો તા. ૧૬ મી જાન્યુઆરીથી શરૂ થતો કોવિડ...
મુંબઇ (Mumbai): એક ચોંકાવનારી ઘટનામાં પ્લેબેક સિંગર રેણુ શર્માએ (Renu Sharma) મંગળવારે NCP નેતા અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ધનંજય પંડિતરાવ મુંડે (Dhananjay...
આપણે ત્યાં વર્ષોથી સુધારાવાદી હોવાનો પવન ફુંકાઈ રહ્યો છે. સમાજનો એક મોટો વર્ગ એવો છે કે જેઓ પોતાને સુધારાવાદી ગણાવે છે અને...
કોરોના વાયરસ અને આંતરડા આંતરડામાં હાજર બેક્ટેરિયા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. કોરોના વાયરસ (કોવિડ-19)એ ગંભીર ચેપ અથવા રોગ સાથે સંકળાયેલા ચિહ્નોનો...
DELHI : સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેના વિવાદના સમાધાન માટે...
દિલ્હીના સરહદી નાકાઓ પર એક મહિના કરતા વધુ સમયથી ખેડૂતોના ધરણા-પ્રદર્શનો ચાલી રહ્યા છે. દિલ્હીના આ સરહદી નાકાઓ દેશભરના ખેડૂતોના આંદોલનનું મુખ્ય...
MUMBAI : આજે સવારે ઊઘડતું શેરબજાર મજબૂત ઘરેલું ડેટાને કારણે ઊચું ખૂલ્યું છે. શેરબજારની શરૂઆતથી અત્યાર સુધીના વેપારમાં સેન્સેક્સ (SENSEX) પ્રથમ વખત...
નવ હજાર કરોડનું ટર્નઓવર ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંકની વ્યવસ્થાપક કમિટીની 18 બેઠકોની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આજે ફોર્મ ચકાસણીના...
‘ના કર લડત સમિતિ’એ ટોલનાકાં સામેનું આંદોલન દક્ષિણ ગુજરાત વ્યાપી કરવાનું નક્કી કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં જેટલાં ટોલનાકાં આવ્યાં છે તેમાં સ્થાનિકોને...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં મંગળવારે નવા 602 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં...
ખાસ કરીને મોટા શહેરોમાં રસ્તાઓ પર રાહદારીઓને માર્ગ ઓળંગવા માટે ચટાપટા દોરેલા હોય છે જેને ઝિબ્રા ક્રોસિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ...
સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા)ની બોર્ડ મીટિંગ મંગળવારે મળી હતી. જેમાં સુડાના નવા બજેટનાં આયોજનો બાબતે ચર્ચા કરવા ઉપરાંત નવા ડેવલપમેન્ટ પ્લાન...
બિટકોઇનની કિંમત ૨૨ ટકા જેટલી ગગડી જતાં વિશ્વભરના ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણકારોના ૨૦૦ અજબ ડૉલર ધોવાઇ ગયા હતા. અગ્રણી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન શુક્રવારે વધીને...
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાની વાટાઘાટો કરવા અને આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. આ પૈકી, અશોક ગુલાટી...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (SC) આજે એટલે કે 12 જાન્યુઆરીના રોજ આગામી આદેશો સુધી કેન્દ્રના વિવાદિત કૃષિ કાયદા (Farm Bill...
બેંગકોક (Bangkok): ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ (Saina Nehwal) અને એચએસ પ્રણોય અહીં ત્રીજા રાઉન્ડના ટેસ્ટિંગમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યાના કલાક પછી...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના પ્રશ્નપત્રના પરિરૂપ અને ગુણભાર જાહેર કરાયા છે. બોર્ડ દ્વારા પ્રાયોગીક પરીક્ષાનો...
સુરત: (Surat) 16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સુરત શહેરમાં પ્રથમ તબક્કામાં 16મી તારીખથી 22 સ્થળો...
ઓસ્ટ્રેલિયા પ્રવાસની ચોથી અને અંતિમ ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાવાની છે ત્યારે ભારતીય ટીમના જસપ્રીત બુમરાહ તેમજ મયંક અગ્રવાલ પણ...
નવસારી, વલસાડ: (Navsari, Valsad) રાજ્યભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વેકસીનેશન (Vaccination) કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, તે અગાઉ જ ફાર્માસિસ્ટ અને નર્સના પે...
નવી દિલ્હી (New Delhi): દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ (Vaccination) શરૂ થવાનું છે. દેશમાં કોવિશિલ્ડ (Covi Shield) અને કોવેક્સિન (Covaxin, Bharat Biotech) એમ...
શ્રીનગર (Srinagar): ટાડા કોર્ટે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (Jammu and Kashmir Liberation Front – JKLF) ના વડા યાસીન મલિક (Yasin Malik) વિરુદ્ધ 31...
નવસારી, (ગણદેવી) : (Navsari) કોરોના કાળમાં ત્રણ મહિના સુધી શાકભાજી માર્કેટ (Vegetable Market) બંધ થવા છતાં તેનું ભાડું વસુલ કરવાના નિર્દયી નિર્ણય...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
સામાન્ય રીતે એક ભારતીય રોજ 200 ગ્રામથી 400 ગ્રામ કચરો પેદા કરે છે. કોઇપણ ક્ષેત્રમાં સ્વચ્છતા જાળવવી એ એક સુચારુ ટેવ છે. આપણે ત્યાં ગામડા કરતાં શહેરી વિસ્તારમાં ગંદકી વધારે જોવા મળે છે. સી.ઇ.ઇ.ના આંકડા પ્રમાણે કચરો જનરલી વનસ્પતિ, ખાદ્ય પદાર્થમાંથી 8 ટકા, કાગળમાંથી 5 ટકા, ધૂળમાંથી 3 ટકા, ધાતુમાંથી 0.5 ટકા, કાચમાંથી 0.6 ટકા, કપડામાંથી 4 ટકા, પ્લાસ્ટીકમાંથી 0.90 ટકા અન્યમાંથી 9 ટકા કચરો પેદા થાય છે.
આમાંથી મોટા ભાગનો કચરો વત્તાઓછા સમયમાં સડી જાય છે. આંકડામાં ઓછો લાગતો પ્લાસ્ટીકના કચરાને સડતા હજારો વર્ષ લાગે છે. એટલે સૌથી વધુ પેદા થતો કચરો વનસ્પતિ કે ખાદ્યા પદાર્થનો 75 ટકા. 0.90 ટકા પ્લાસ્ટીકનો કચરો ઘણો ઘાતક સાબિત થાય છે. ગાંધીજી પોતાનું કામ જાતે જ કરતા. સફાઇનું દરેક ક્ષેત્રે ખૂબ મહત્વ છે. આ બાબતે આપણે (ખાસ કરીને જાહેર ક્ષેત્રોની સફાઇ) પાશ્ચાત્ય દેશો પાસે ઘણું શીખવા જેવું છે.
બામણિયા – મુકેશ બી. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.