ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લવ જેહાદને (Love Jihad) લઇને માહોલ જરા ગંભીર છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh-MP) એન્ટી...
નવી દિલ્હી (New Delhi): ભારતીય સૈન્યએ (Indian Army) ચીન સાથેની સૈન્ય લડાઇ અને પાકિસ્તાન સાથેના લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર તણાવ વધાવાના...
કાઠમંડુ (Kathmandu): ભારતમાં આવતીકાલથી વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ (Vaccination/ inoculation programme) કાર્યક્રમની શરૂઆત થવા જઇ રહ્યો છે. વિશ્વના ટોચના દેશો અને...
મુંબઇ (Mumbai): છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં રહેતા શિવસેનાના ટોચના નેતા અને પાર્ટી પ્રવક્તા સંજય રાઉતની (Sanjay Raut) પત્નીને ED એ PMC...
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન 20 જાન્યુઆરીએ પદના શપથ લેશે, અને તેમણે પોતાનું સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી વચન જાહેર કરી દીધું છે....
કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર બેઠેલા ખેડૂતોનું આંદોલન 51 મા દિવસે પણ ચાલુ છે. કેન્દ્ર સરકાર અને ખેડુતો વચ્ચે આજે નવમી...
કોરોનાવાયરસ સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ અગાઉ સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે સગર્ભા સ્ત્રીઓને...
નવી દિલ્હી (New Delhi): કર્ણાટકના ધારવાડ નજીક પૂણે-બેંગ્લોર નેશનલ હાઇ-વે (Pune-Bengaluru National Highway) પર શુક્રવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો....
સુરત (Surat): સરથાણાના વાલક પાટીયા પાસે નંબર પ્લેટ વગરની એક્ટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરી પોતાના મકાનમાં જ દારૂનો સંગ્રહ કરનાર યુવકને ક્રાઇમ...
ઉત્તરાયણે કોરોનાએ ગુજરાતમાં પછડાટ ખાધી છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 570 કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન વધુ 3 દર્દીઓનું...
તા.1 લી જાન્યુથી રાજયમાં કફર્યુમાં એક કલાકની છૂટછાટ સાથે 14મી જાન્યુ સુધી તેનો અમલ ચાલુ રાખ્યો હતો. હવે 14મી ની રાત્રે 10...
કોરોના વાયરસને લીધે આ વર્ષના પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે વિદેશી રાષ્ટ્રીય વડા અથવા સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો:...
બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા 1988થી એક પણ ટેસ્ટ હાર્યુ નથી પરંતુ ભારતીય ટીમ ઇતિહાસ રચવા મેદાને ઉતરશે, બુમરાહ રમશે કે કેમ તે અંગે મેચ...
બે વખત મહાભિયોગ પ્રસ્તાવ પસાર થયો હોય તેવા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા યુએસ પ્રેસિડેન્ટ, મહાભિયોગના સમર્થનમાં 232 અને વિરોધમાં 197 મતો મળ્યા,મહાભિયોગ પ્રસ્તાવ...
કોવિડ -19 સામે રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે 16 જાન્યુઆરીએ આશરે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને 2,934 કેન્દ્રો પર રસી આપવામાં આવશ નવી દિલ્હી,તા....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના ૮.૧૧ લાખ અંત્યોદય કાર્ડધારક પરિવારો તેમજ ૬૧.૩૧ લાખ જેટલા અગ્રતા ધરાવતા રેશન કાર્ડધારક પરિવારોના મળી સમગ્રતયા ૩.૩૭ કરોડ લોકોને...
સુરતઃ (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં પાર્કિંગની (Parking) જગ્યા પર કબજો કરનારા ત્રણ અજાણ્યાઓએ ઝોનમાં ફરજ બજાવતા સુરત મહાનગર પાલિકાના (SMC) આસિસ્ટન્ટ ટાઉન...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોવીશીલ્ડ વેક્સિનનું (Vaccine) આગમન થતાં લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. બુધવારે 11,600 જેટલી વેક્સિન નવસારી જિલ્લામાં આવી છે....
કોરોના વાયરસ (CORONA VIRUS) ના કારણે દુનિયાના ઘણા દેશોમા લોકડાઉન (LOKDOWN) ચાલે છે,જેના કારણે લોકોને ઘર બહાર નીકળવામાં ઘણી સમસ્યાઓ છે. આવી...
નવી દિલ્હી (New Delhi): સાયબર ફ્રોડનું (Cyber Fraud) ચલણ છેલ્લા કેટલાક વર્ષોમાં વધી ગયુ છે. અને આપણામાંથી ઘણા લોકો તેનો શિકાર બની...
ગાંધીનગર (Gandhinagar): કોરાનાકાળમાં શિક્ષણ ક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવાના ઉદેશ્ય સાથે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama)એ મોટી જાહેરાત કરી...
ગાંધીનગર (Gandhinagar): પોતાની પ્રાઇવસી પોલીસીને (privacy policy) કારણે વિવાદ અને સમાચારમાં ટોચમાં રહેતા વ્હોટ્સએપની (WhatsApp) નવી નીતિઓ પર હવે લોકોને શંકા થવા...
શ્રીનગર (Srinagar): જમ્મુ-કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ઇન્ડિગો એરલાઇન્સનું (Indigo Airlines) વિમાન એરપોર્ટ પર જામી ગયેલા...
બારડોલી: (Bardoli) બારડોલીમાં બર્ડ ફ્લૂના વાવરને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. પરંતુ હજુ પણ પક્ષીઓના મરવાનો સિલસિલો જારી રહ્યો છે. બુધવારના...
યુપીના ગોંડામાં એક મહિલા પોલીસ કર્મચારી (LADY POLICE CONSTABLE) સાથે બળાત્કારનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ વિભાગના...
વલસાડ: (Valsad) વલસાડના ધમડાચી પાસે નદી પુલ ઉપર ને.હા.નં.48 પરથી પોલીસે બાતમીના આધારે ટેમ્પો ટ્રાવેલરમાં (Tempo Traveler’s) ચોરખાના બનાવીને યુપીથી અમદાવાદ લઈ...
સુરત: (Surat) દક્ષિણ ભારતનાં રાજ્યો ઉપરાંત હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કેસ જોવા મળતાં એક તબક્કે ત્રણ દિવસ અગાઉ ચિકનના (Chicken)...
નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતોએ બુધવારે હરિયાણાના ફરીદાબાદ સેક્ટર -12 માં એકઠા થયા હતા, કૃષિ કાયદાની નકલો સળગાવી ખેડૂતોએ સરકાર...
સુરત: (Surat) શહેરમાં આમ તો ઉત્તરાયણના તહેવારને લઈ અનેક સરકારી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ ડ્રોનની મદદથી ટેરેસ પર નજર...
હાલના ભારતીય કેપ્ટન (INDIAN CAPTAIN) વિરાટ કોહલી બેટ્સમેનમાં એક શ્રેષ્ઠ બેટ્સમેન છે. વિરાટ કોહલી પાછલા કેટલાક વર્ષોના ત્રણેય સ્વરૂપોમાં વિશાળ રન બનાવી...
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લવ જેહાદને (Love Jihad) લઇને માહોલ જરા ગંભીર છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh-MP) એન્ટી લવ જેહાદ બિલ ‘ફ્રીડમ ઑફ રિલિજિન બિલ 2020’ (Freedom of Religion Bill 2020) – ધર્મ સ્વાતંત્રય’ને કેબિનેટની મંજૂરી મળી હતી.

મધ્યપ્રદેશના આ નવા કાયદામાં કુલ 19 જોગવાઈઓ છે, જે અંતર્ગત પોલીસ પીડિતના પરિવારના સભ્યો સામે ધર્માંતરણ અંગે ફરિયાદ કરશે તો કાર્યવાહી કરશે. જો કોઈ વ્યક્તિ સગીર, એસસી / એસટી (SC/ST) દીકરીઓ સાથે તેમને લલચાવીને લગ્ન કરવાના આરોપો હેઠળ દોષી સાબિત થશે તો તેને બે વર્ષથી 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. આ પહેલા ઉત્તર પ્રદેશ (Uttar Pradesh-UP) કેબિનેટે નવેમ્બરમાં જ લવ જેહાદ અંગેનો વટહુકમ પસાર કર્યો હતો. વટહુકમ મુજબ છેતરપિંડી દ્વારા ધર્મ પરિવર્તિત થવામાં 10 વર્ષ સુધીની સજા થશે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટે રૂપાંતર માટે બે મહિના અગાઉની માહિતી આપવાની રહેશે. ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે અમે લવ જેહાદ અંગે નવો કાયદો બનાવીશું. જેથી લોભ, ધમકી અને દબાણવાળા લગ્નો રોકી શકાય. UP સરકારે નવેમ્બરમાં રિલિજન કન્વર્ઝન પ્રિવેન્શન ઓર્ડિનન્સ 2020નો (Religion Conversion Prevention Ordinance-2020) વટહૂકમ બનાવ્યો છે.
એવામાં શક્રવારે રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં લવ જેહાદ મુદ્દે બાલતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Dy. CM Nitin Patel) મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યુ હતુેે કે, ‘વિધર્મીઓ શા માટે આપણા દીકરા દીકરી પર નજર નાખે છે. આખી દુનિયામાં કોઈ દેશ એવો નથી કે જ્યાં ભારતીય નથી. ભારત વાળાને વિઝા આપવા જ પડે તેવું અમેરિકામાં થઇ ગયું છે. કેટલાક નબળી અને સંકુચિત માણસો વિચારે છે કે અમારા ધર્મ સિવાય કોઈ નહીં રહી શકે તે સાંભળી લે કે હિન્દૂ ધર્મ સનાતન રહેવાનો છે. જયારે જે શોભતું હોય તે જ શોભે હોળીના દિવસે કેમ કોઈ પતંગ નથી ચગાવાતું.’.
વધુમાં જવાહરલાલ નેહરુને યાદ કરતા નીતિન પટેલે જણાવ્યું કે નહેરૂજીએ કોઈ મંદિર ન બનાવ્યું. આથી બિનસાંપ્રદાયિકતાની વાતો કરવા ગયા તો ભૂંસાઈ ગયા ત્યારે સોમનાથ મંદિર બનાવી સરદાર પટેલ અમર થઇ ગયા છે. વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિધર્મીઓ હિન્દૂ યુવતીઓને લોભ લાલચ આપી ફસાવી લગ્ન કરે છે. પછી મોટા પ્રમાણમાં આ છોકરીઓ નાસીપાસ થાય છે. આવું ન થાય તે જરૂરી છે.

રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદૂ પરિષદના (Vishwa Hindh Parsishad-VHP) કાર્યાલયમાં આયોજીત નિધિ સમર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલે હિંદૂ સંસ્કૃતિના જતનનની વાત કરતા વિશ્વભરમાં આ સંસ્કૃતિનું કેટલું મહત્વ છે, તે સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. હિન્દુ સંસ્કૃતિ માટે લવ જેહાદની બનતી ઘટનાને તેમણે ચિંતાજનક ગણાવી હતી અને લવ જેહાદના કાયદાને વિધર્મીની કુદષ્ટ્રી સામેનું હથિયાર ગણાવ્યું હતું.